________________
વિશિષ્ટ-જિન-સ્તુતિ.
( ૮૩ )
मृगाङ्कलक्ष्मा कनकस्य कान्तिः,
સંજય શારિંત જ તુ શાંતિઃ | ૨૦ || જેમનું સ્મરણ કરવાથી બધા ઉપસર્ગો-વિહ્વો નાશ પામે છે, જેમના ગુણે સમસ્ત વિશ્વમાં પણ માતા નથી, મૃગના ચિન્હલંછનવાળા અને સુવર્ણની જેવી કાંતિવાળા શ્રી શાંતિનાથ પ્રભુ સંઘને શાંતિ આપો. ૧૦. - શ્રી શાંતિ શાન્તવર્તાર મરમનુયાનામાં यत्प्रत्यासत्तितो भेजे, कुरङ्गोऽपि सुरङ्गताम् ॥ ११ ॥
જર્મવાવ, સ ૨, ૦ ૨. શાંતિ કરનાર અને અનુયાયી વર્ગના સ્વામી, વળી જેના પ્રસાદથી હરણ પણ સુંદર રંગને પામ્યું, તે શાંતિ જિનેશ્વરને હું ભજું છું. ૧૧. શ્રીનેમિજિન સ્તુતિઃसुरासुरा अप्यतुलप्रमाणं
नमन्ति बध्वाऽञ्जलयो यमुच्चैः। ध्यायन्ति यं योगविदो हृदन्त
स्तं नेमिनाथं प्रणतः स्तवीमि ॥१२॥ દેવતા અને અસુરો પણ હાથ જોડીને અતુલ પ્રમાણવાળા જે ( નેમિનાથ ) પ્રભુને ખૂબ નમસ્કાર કરે છે અને ગીપુરુષ જેમનું હૃદયમાં ધ્યાન કરે છે એવા શ્રી નેમિનાથ પ્રભુને પ્રણામ કરતા હું સ્તવું છું-હું સ્તુતિ કરું છું. ૧૨.