SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય-જિન-તુતિ. - (૭૭) જિનેશ્વર પ્રભુમાં પ્રતિદિન મારી ભક્તિ રહે એટલું જ નહિ તે ભક્તિ ભવોભવને વિષે મને હમેશાં રહો. ૪૪. त्वं ब्रह्मा शङ्करस्त्वं चाच्युतस्त्वं चामराधिपः । त्वं माता त्वं पिता चैव, बन्धुस्त्वं विश्ववत्सल ! ॥४५॥ હે વિશ્વને વહાલા જિદ્ર! તમે જ બ્રહ્યા છે, તમે જ શંકર છો, તમે જ વિષણુ છે, તમે જ ઇંદ્ર છો, તમે જ માતા છે, તમે જ પિતા છે, અને તમે જ બંધુ છો. ૪૫. जैनधर्माद् विनिर्मुक्तो मा भवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि, जैनधर्माधिवासितः ॥४६॥ હું જૈન ધર્મથી રહિત થઈને સાર્વભૌમ ચક્રવતી પણ થવાને નથી ઇચ્છતે; પરંતુ જેનધર્મથી વાસિત થયેલે એવો હું દરિદ્ર થાઉં. (તે પણ મને કબૂલ છે.) ૪૬. निरीक्षितुं रूपलक्ष्मी सहस्राक्षोऽपि न क्षमः। स्वामिन् ! सहस्रजिह्वोऽपि, शक्तो वक्तुं न ते गुणान् ॥४७॥ વીતરાજરત્તોત્ર, બ૦ ૨૦, જો રૂ. હે સ્વામિન્ ! આપની સંપૂર્ણ રૂપલક્ષમીને જેવાને હજાર નેત્રવાળે ઈન્દ્ર પણ સમર્થ નથી અને આપના સમગ્ર ગુણ ગાવાને હજાર જિલ્લાવાળા શેષનાગ પણ સમર્થ નથી. ૪૭. रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुनः। शक्रपूज्यं गिरामीशं तीर्थेशं स्मृतिमानये ॥४८॥ . प्रमाणनयतत्त्वालोक, श्लो० १.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy