________________
જિન-વંદન-પૂજન-ફળ.
(૧૦૭).
ગયેલા હોવાથી કારતક મહિનાના ઉપવાસનું શ્રી શત્રુંજયમાહાસ્ય આદિ ગ્રંથમાં વિશેષ ફળ કહ્યું છે.) ૩૧.
सयं पमजणे पुग्नं, सहस्सं च विलेवणे । सयसाहस्सिया माला, अणंतं गीअवाइए ॥ ३२ ॥
પ્રવધવોરા, રત્નશામ, (લિંક ધં. ). શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિનું શુદ્ધ ભાવપૂર્વક પ્રમાર્જન કરવાથી સો ઉપવાસનું, વિલેપન-પૂજા કરવાથી હજાર ઉપવાસનું, માળા પહેરાવવાથી લાખ ઉપવાસનું અને વાજિંત્ર સાથે સંગીતસ્તુતિ કરવાથી અનંત ઉપવાસ જેટલું ફળ થાય છે. ૩૨. .
जो पूएइ तिसज्झं, जिणिंदरायं तहा विगयदोस । सो तइयभवे सिज्झइ, अहवा सत्तहमे जम्मे ॥ ३३ ॥
૧૦ તાં, g૦ ૨૬૮, (૨૦ વિ૦ મૅ૦ ). - જે મનુષ્ય દોષ વિનાના જિનેશ્વર પ્રભુને શ્રદ્ધાપૂર્વક ત્રણે કાળ પૂજે છે, તે ત્રીજે ભવે મોક્ષે જાય છે; અથવા સાતમા આઠમા ભવે તે નિશ્ચયે કરીને જાય છે. ૩૩.
धूपं दहति पापानि, दीपो मृत्युविनाशनः । नैवेद्यैर्विपुलं राज्यं प्रदक्षिणा शिवप्रदा ને રૂ૪ |
૩૫૦ તi, g૦ ૨૮૮, (૨૦ વિ૦ ઇં). નેટ–ઉપરના નં...., ..., ૨૪, ૨૫, ૩૦, ૩૪ ના કે ત્રીજા ભાગના પૃષ્ઠ ૧૦૩૯, ૧૦૪૦, ૧૦૪૩ માં આવી ગયા છે, છતાં જિનપૂજામાં ઉપયોગી હોવાથી આ સ્થળે આપેલ છે.