SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪). સુભાષિત-પદ્ય-રત્નાકર. वाणी नृतिर्यक्सुरलोकभाषा संवादिनी योजनगामिनी च । भामण्डलं चारु च मौलिपृष्ठे, विडम्बिताहर्पतिमण्डलश्रि साग्रे च गव्यूतिशतद्वये रुजा वैरेतयो मार्यतिवृष्ट्यवृष्टयः । दुर्भिक्षमन्यस्वकचक्रतो भयं, स्यान्नैत एकादश कर्मघातजाः ॥४॥ મિ. ચિન્તા., રેવાધિ. . . ૧૮-૦. ૧ એક જન માત્ર ક્ષેત્ર-સમવસરણ ભૂમિને વિષે મનુષ્ય, દેવ અને તિર્યંચ વર્ગની કડાકડિ રહી શકે. ૨ તેમની વાણું મનુષ્ય, તિર્યંચ અને દેવલોકની ભાષાના સંવાદ કરનારી એટલે સર્વે પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી તથા યોજના સુધી વિસ્તાર પામનારી હોય છે. ૩ તેમના મસ્તકની પાછળ સૂર્યમંડળથી પણ અત્યંત અધિક કાંતિવાળું ભામંડળ હોય છે. ૪ બસો ગાઉ એટલે પચાસ એજનથી વધારે પ્રદેશમાં રોગ ન હેય. ૫ વેર ન હોય. ૬ ઈતિઓ-સાત પ્રકારના ઉપદ્ર ન હોય. ૭ મરકી ન હોય. ૮ અતિવૃષ્ટિ ન હોય. ૯ અવૃષ્ટિ ન હોય. ૧૦ દુકાળ ન હોય. તથા ૧૧ સ્વચક્ર અને પરચક્રને ભય ન હોય. આ અગીયાર અતિશયે કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે-કેવળજ્ઞાન વખતે પ્રગટ થાય છે. ૨-૪.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy