SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિન્દા–ગર્ભિત-જિન-સ્તુતિ. ( ૧૭ ) હે નાથ ! જેમ સૂર્યના વિના કમલનું વન વિકસિત થતુ નથી; તેમ જગતને એક નેત્ર સમાન હે પ્રભુ! આપના વિના મેાક્ષની પ્રાપ્તિ નથી. ૧૬. अनन्तवीर्यसम्भार !, जगदालम्बदायक ! | વિદ્દેિ નિમય નાથ !, મામુત્તાય મવાટવીમ્ ॥ ૨૭ || પરમાત્મવં॰, ( યશોવિનય ) અનન્ત શક્તિને ધારણ કરનાર અને જગતને આધાર આપનાર હે નાથ ! ભવરૂપી જંગલમાંથી બહાર કાઢીને મને ભય વિનાના કર. ૧૭ कल्पद्रोरपि कल्पद्रुर्महतोऽपि मणेर्मणिः । देवानामपि पूज्योऽसि, कियत् ते मम पूरणम् १ ॥ १८ ॥ ટ્વીનાનદા૦, ( ન્યાયવિનય ) જો૦ ૪. તુ કલ્પવૃક્ષને પણ કલ્પવૃક્ષ છે, મહાન્ મણના પણ મિણ છે, તુ દેવાને પણ પૂજય છે, તેા મારા જેવાનુ પૂરણ કરવું -મારી મુક્તિની ઈચ્છાની પૂત્તિ કરવી-એમાં તે તમને શુ ( શ્રમ પડવાને છે. ) ? ૧૮. स्वयं जानासि हे देव !, कीदृशोऽस्मि दयास्पदम् १ | ચારના ધ્યાતિ, નાથ ! નાયામિ તે ચામ્ ॥ ૨૧ II दीनाक्रन्दनद्वा०, ( न्यायविजय ) श्लो० ५. હે દેવ ! તું સ્વયં જાણે છે કે, હું કેવા ચાપાત્ર છું, અને તું તા યાનેા મહાસાગર છે. હે નાથ ! તારી દયા યાચું છુ. ૧૯
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy