________________
सुभाषित-पद्य-२त्नाङ२.
दौर्बल्येऽपि खरः क्रोधो नैर्गुण्येऽप्यभिमानिता । वैयर्थ्येऽपि महामाया, लोभो दौस्थ्येऽपि मे महान् ॥२०॥ दीनाक्रन्दनद्वा०, ( न्यायविजय ) लो० ८.
( १८ )
હે પ્રભુ! દુખ લતા છતાં ઉગ્ર ક્રોધ, નિર્ગુણુતા છતાં પ્રબળ અભિમાન, અકર્મણ્યતા યા અર્થહીન સ્થિતિ છતાં મહામાયા અને દારિદ્રય છતાં મહાન્ લેાભ મારામાં ભરેલા છે. ૨૦.
शास्त्राणां पठनं ज्ञानं बोधनं सुकरं किल ।
दुष्करं तु परं नाथ !, जीवने स्वे प्रवेशनम् ॥ २१ ॥ दीनाक्रन्दनद्वा०, ( न्यायविजय ) लो० १४.
શાસ્ત્રો ભણવાં, જાણવાં અને બીજાને સમજાવવાં હેલાં છે, પણ હે નાથ ! પેાતાના જીવનમાં ઉતારવાંઢાહ્યલાં થઈ पडयां छे. २१.
यादृशस्तादृशो वाऽपि, देव ! दासोऽस्मि तावकः । दासोद्धरणशैथिल्यं स्वामिनो न हि शोभते ॥ २२ ॥ दीनाक्रन्दनद्वा०, ( न्यायविजय) श्लो० १८.
દેવ ! જેવા—તેવા પણ હું તારા દાસ છું; દાસનેા ઉદ્ધાર કરવામાં શિથિલ થવુ એ સ્વામીને ન શોભે. ૨૨.
मत्तोऽप्यधिकपाप्मानो दृश्यन्ते सुखशालिनः । निष्ठुरव्यवहारेण, विधिर्मय्येव वर्तते
॥ २३ ॥
दीनाक्रन्दनद्वा०, ( न्यायविजय ) श्लो० २१.
મારાથી પણ વધુ પાપ કરનારા દુનિયામાં સુખી દેખાય છે. " विधाता મારા પર જ કેમ નિષ્ઠુર વ્યવહાર ચલાવે છે ? ૨૩.
""
......................................