SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ભરત ચક્રવત્તિનાં ચાદ રત્નામાંથી કયાં રત્ના કર્યાં ઉત્પન્ન થયાં તેની વિગત. (ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચિત્રના આધારે ) ચક્ર, દડ, ખડ્ગ અને છત્ર–એ ચાર રત્ના પેાતાની આયુધ શાળામાં ઉત્પન્ન થયાં. મણિ, કાકિણી અને ચ–એ ત્રણ રત્ના પેાતાના કાશાગાર ( ખજાના) માં ઉત્પન્ન થયાં. હસ્તી અને અશ્વ-એ એ રત્ના વૈતાઢ્ય પર્વતની સીમામાં ઉત્પન્ન થયાં. સેનાપતિ, પુરોહિત, ગૃહપતિ અને અને વક-એ ચાર રત્ના અયેાધ્યામાં ઉત્પન્ન થયાં. સુભદ્રા–એ નામનુ સ્રી-રત્ન, વૈતાઢ્ય પર્વત ઉપર ઉત્તર વિદ્યાધર શ્રેણિના સ્વામી વિનમિનેઘેર પુત્રીપણે ઉત્પન્ન થયુ. નવ નિધિએને ગંગા નદીના તટપરથી પ્રાપ્ત કર્યા.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy