SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ નાના ના વાવના પાલિત અન્ય-કૃત–જિન-સ્તુતિ. ( ૩૫ ) નથી માનતા. જેમની કીર્તિના સમૂહની કાંતિવડે દિશાઓ વિકસ્વર થઈ છે એવા મહાવીર નામના પ્રભુ મારું રક્ષણ કરે. ૧૦. दया-दान-धर्मादिवीरेषु मुख्यो यतस्त्वं पृथिव्यां प्रसिद्धोऽसि नाथ!। यतस्ते महावीरता विश्वमान्या, त्वदन्यः क इदृक पुमानस्ति धन्यः ॥ ११ ॥ कविचक्रवर्ति-देवीप्रसाद. દયા, દાન અને ધર્માદિ કાર્યો કરનાર વીરપુરુષમાં તું મુખ્ય છે તેથી જ હે નાથ ! તું આખા જગતમાં પ્રસિદ્ધ છે. તે કારણથી જ તારી મહાવીરતા–મહાવીરપણું જગમાં માન્ય છે. તારાથી બીજે ધન્યશાળી પુરુષ કેણ હોઈ શકે? ૧૧. अनुग्राहकश्चेद् भवानस्ति लोके, किमन्यैरनुग्राहकैस्तुच्छभूतैः। दिनाधीश्वरे भूरितेजस्युदिते, न वह्नः प्रकाशं जनो वाञ्छतीह ॥१२॥ कविचक्रवर्ति-देवीप्रसाद. આ લેકમાં જે આ૫ અનુગ્રાહક-કૃપા કરનારા છે, તે બીજા તુચ્છ અનુગ્રાહકોથી શું ? અત્યંત પ્રકાશમાન સૂર્ય ઉગેલો હોય તે આ જગતમાં અગ્નિના પ્રકાશને કઈ નથી. ઈચ્છતું. ૧૨.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy