SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ( પર ) સુભાષિત-પદ્ય-રત્નાકર मदृशौ त्क्न्मुखासक्ते, हर्षबाष्पजलोर्मिभिः। अप्रेक्ष्यप्रेक्षणोद्भूतं क्षणात् क्षालयतां मलम् ॥३॥ વતના સ્તોત્ર પ્ર. ૨૦, ૦ ૨. હે પ્રભુ! પૂર્વે નહિ જોવા લાયક (પરસ્ત્રી, કુદેવ વિગેરે) જેવાથી ઉત્પન્ન થયેલા પાપ રૂપ મળને અત્યારે આપના મુખમાં આસક્ત થયેલાં મારાં નેત્રો હર્ષાશ્રુના જલતરંગવડે ક્ષણવારમાં ધાઈ નાંખે. ૩. मम त्वदर्शनोद्भूताश्चिरं रोमाञ्चकण्टकाः । नुदन्तां चिरकालोत्थामसद्दर्शनवासनाम् ॥४॥ વીતરારતોત્ર પ્ર૨૦, ઋો. ક. હે વીતરાગ ! મને આપના દર્શનથી ઉત્પન્ન થયેલા રોમાંચરૂપી કંટકે ચિરકાળથી એટલે અનાદિકાળના ભવભ્રમણથી ઉત્પન્ન થયેલી કુશાસનની દુર્વાસનાને દૂર કરો. (કાંટાવડે પીડા પામવાથી બહાર નીકળી જાઓ.) ૪. दत्तं न दानं परिशीलितं च, न शालि शीलं न तपोऽभितप्तम् । शुभो न भावोऽप्यभवद् भवेऽस्मिन् , વિમો ! મયા ગ્રાન્તમ ! મુંધવ / ૧ / રત્નારj૦, ઋો. ૪. હે પ્રભુ! આ ભવમાં મેંદાન આપ્યું નથી, મનહર શીલ પાળ્યું નથી, ઉત્કૃષ્ટ તપ કર્યો નથી, અને શુભ ભાવ પણ ભાવ્યા નથી. માત્ર વૃથા જ આ જગતમાં હું ભમ્ય છું. પ.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy