________________
1
કપ
,
- -
आत्मनिन्दा-गर्भित जिन-स्तुति (११)
આત્મનિન્દા — વિજયશીલચંદ્રસૂરિ ગ્રંથ સંગ્રહ)
क्षणं सक्तः क्षणं मुक्तः, क्षणं क्रुद्धः क्षणं क्षमी । મોહાદ શહેવાથું વારિતા વિવાર ?
વીતરાગાસ્તોત્ર V૦ ૨૬, ૦ ૪. હે પ્રભુ! હું કોઈવાર સંસારના સુખમાં આસક્ત થયા છું, તો કઈવાર તેનાથી મુક્ત (નિર્લોભી થયે છું. કોઈવાર ક્રોધ પામે છું, તો કઈવાર ક્ષમાવાળે થયે છું. આવી રીતે મોહાદિકે મને વાંદરા જેવી ચાલતા કરાવી છે–વાંદરાની જેમ નચાવ્યું છે. ૧.
જ્ઞાતા તાત! મે કરવો ના પારકા नान्यो मत्तः कृपापात्रमेधि यत्कृत्यकर्मठः ॥२॥
વીતરાગાસ્તોત્ર ૪૦ ૨૬, ૦ ૮.
હે પિતા ! આપજ એક જ્ઞાતા છે, આથી બીજે કઈ કૃપાલુ નથી, અને મારા વિના બીજો કોઈ કૃપાનું પાત્ર (સ્થાન) પણ નથી. તેથી આપજ કરવા લાયક કાર્યમાં તત્પર થાઓ. ' | (જે કરવાનું હોય તે કરે.) ૨.