SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૪ ) સુભાષિત-પદ્ય-રત્નાકર | હું રામ નથી, મારે કાંઈ પણ ઈચ્છા નથી, પદાર્થોને વિષે મારું મન નથી, આત્માને વિષે જિનેશ્વરની જેમ હું શાંતિ ધારણ કરવા ઈચ્છું છું. ૩૪. सर्वज्ञो जितरागादिदोषस्त्रलोक्यपूजितः । यथास्थितार्थवादी च, देवोर्हन् परमेश्वरः ॥ ३५॥ ત્રિ૦ [ ૨૦, પર્વ ૬, g૦ ૨૭૨, ઋો૨૧.(૫૦ લ૦) લેક અલોક સર્વને જાણનારા, રાગાદિક દોષને જીતનારા, ત્રણ લોકે પૂજેલા અને વસ્તુના યથાર્થ–સત્ય સ્વરૂપને કહેનારા અરિહંત દેવ જ પરમેશ્વર છે. ૩૫. अनध्ययनविद्वांसो निर्द्रव्यपरमेश्वराः । अनलङ्कारसुभगाः पान्तु युष्मान् जिनेश्वराः ॥ ३६ ॥ સુવો, ચા : ૧, પૃ. ૨૪૨ ( ગાસ) ભણ્યા વિના જ વિદ્વાન, દ્રવ્ય વિના જ પરમેશ્વર અને અલંકાર વિના જ મનોહર એવા જિનેશ્વરો તમારું રક્ષણ કરો. ૩૬. वीतरागं स्मरन् योगी, वीतरागत्वमश्नुते । ईलिका भ्रमरीभीता, ध्यायन्ती भ्रमरी यथा ॥ ३७ ।। ૩૫૦ તર૦, g૦ ૨૮૮ (૨૦ વિ૦ ૦ ). જેમ ભમરીથી ભય પામેલી ઈયળ ભમરીનું જ ધ્યાન કરતાં ભમરી રૂપ જ થઈ જાય છે, તેમ યોગી વીતરાગનું ધ્યાન કરતાં વીતરાગ પણાને પામે છે. ૩૭.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy