SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ નિષ્પક્ષ-જિન-સ્તુતિ. (૪૫) સંબંધ હોવાથી સદાશિવપણું ઘટતું નથી અને શરીર વિના ઉપદેશ ઘટતું નથી, પણ જેન શાસનમાં તો તે બન્ને બાબત ઘટે છે. ૧૭. प्रागेव देवान्तरसंश्रितानि, रागादिरूपाण्यवमान्तराणि । न मोहजन्यां करुणामपीश ! समाधिमाध्यस्थ्ययुगाश्रितोऽसि ॥१८॥ થોચવ äિ૦, ૦ ૨૮. હે ઈશ! તમે સમાધિ અને મધ્યસ્થભાવને આશ્રય કર્યો છે, તેથી મેહનીય કર્મથી ઉત્પન્ન થનારી કરુણું પણ તમને ઉત્પન્ન થતી નથી, અને તેથી કરીને પ્રથમથી જ અધમ એવા રાગાદિક દોષોએ અન્ય દેવોને આશ્રય કર્યો છે. ૧૮. जगन्ति भिन्दन्तु सृजन्तु वा पुन ___ येथा तथा वा पतयः प्रवादिनाम् । त्वदेकनिष्ठे भगवन् ! भवक्षयક્ષમતુ પર તપસ્વિનઃ ? મોજવ્યવ જ્ઞા૦િ, ૦ ૨૧. હે ભગવાન્ ! અન્ય તીર્થના પ્રવાદીઓના પતિઓ–બ્રહ્મા વિગેરે દેવ જગતને પ્રલય કરે અથવા સૃષ્ટિને સર જે. પરંતુ સંસારને ક્ષય કરવામાં સમર્થ એવા તમારા---અદ્વિતીય ઉપદેશની પાસે તે તે તપસ્વીઓ–ગરીબડા થઈ જાય છે. ૧૯.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy