SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. વિશ્વના સ્વામી શ્રી વીરદેવ તમારા કુળદેવ છે, અને તે જ સ્વામી ભગવાન, અમારા પાપનો નાશ કરનાર છે. ર૬. कल्याणपादपारामं श्रुतगङ्गाहिमाचलम् । જ્ઞાના(વિશ્વા)મોબર્વેિ રેવં વત્તે શ્રી જ્ઞાતિનન્દનમ્ | ર૭ || ત્રિ. ર૦ . ૨૦. કલ્યાણરૂપી વૃક્ષેના બગીચા સમાન, આગમરૂપી ગંગા નદીના ઉત્પત્તિસ્થાન હિમાલય પર્વત સમાન અને જ્ઞાનરૂપી અથવા વિશ્વરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન–એવા જ્ઞાનન્દન શ્રીવીરપ્રભુને હું વાંદુ છું. ૨૭ पान्तु वः श्रीमहावीरस्वामिनो देशनागिरः । મળ્યાનામન્તામરક્ષાનનોપમાર | ૨૮ | ત્રિ. શ૦ ૬૦ ૨૦. ભવ્ય મનુષ્યના હૃદયના મેલને જોવામાં પાણું સમાન, શ્રી મહાવીર સ્વામી પ્રભુની દેશના સમયની વાણી તમારું રક્ષણ કરે. ૨૮. पन्नगे च सुरेन्द्रे च, कौशिके पादसंस्पृशि । निर्विशेषमनस्काय, श्रीवीरस्वामिने नमः ॥ २९ ॥ ચોળશાસ્ત્ર, ઝ૦ ૨, ૦ ૨. પગે ડંસ દેનાર ચંડકૌશિક નાગ ઉપર અને પ્રભુને ભક્તિથી નમસ્કાર કરવા માટે ચરણ સ્પર્શ કરનાર ઈન્દ્ર ઉપર જેનું
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy