Book Title: Pathik 2003 Vol 43 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust
Catalog link: https://jainqq.org/explore/535516/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક PATHIK QUARTERLY JOURNAL : HISTORY, CULTURE & ARCHAEOLOGY V.S. 2059 Vols. 10-11-12 July-Aug.-Sept. 2003 Mother Goddesses : Dholavira (ASI) Editors Dr. Bharati Shelat Prof. Subhash Brahmbhatt सत्यमेव जयते w DEPARTMENT OF ARCHAEOLOGY GOVERNMENT OF GUJARAT PATHIK KARYALAY, Clo. B.J.Institute, Ashram Road, Ahmedabad-9. For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir V WE w WA?! Voo [ Seals : Dholavira (Courtesy : ASI) ] NASA AP - A - 4. DS Bhd MIN [ View of the EastGate interior : Dholavira (Courtesy : ASI) 1 For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ DIOL AVIRA HARAPLAN CITY 1999 - 2002 *W got és "TT77. Shri Mahavir Jain Aradhana Kendra Santuar. Es wizza Rupqu.c m 11.7 CZUETAT For Private and Personal Use Only www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . Casta Citadel MAM LAN KM A A D. Ballay c. Md. Town d. Lower town .. Carmonial Ground 1. Reservoir curies AS) Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિક PATHIK QUARTERLY JOURNAL : HISTORY, CULTURE & ARCHAEOLOGY S. 2059 43rd Year Vols. 10-11-12 July-Aug. Sept. 2003 A Special Issue on Field Archaeologists and Historians of Gujarat Editors Dr. Bharati Shelat Prof. Subhash Brahmbhatt सत्यमेव जयते अविभक विभक्तेषु तज्ज्ञानं विद्धि मात्विकम् DEPARTMENT OF ARCHAEOLOGY GOVERNMENT OF GUJARAT Financial Assistance Director, Dept. Of Archaeology Govt. Of Gujarat PATHIK KARYALAY, C/. B.J.Institute, Ashram Road, Ahmedabad-9. For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂચના PATHIK Founder editor Late Mansingji Barad Mamber of the Trust પથિક દર ત્રીજા અંગ્રેજી મહિનાની Dr. K.K. Shastri Dr. Chinubhai Nayak ૧૫મી તારીખે પ્રસિદ્ધ થશે. Dr. Bharati Shelat * Prof. Subhash Brahmbhatt પછીના ૧૫ દિવસમાં અંક ન મળે તો સ્થાનિક પોસ્ટ ઑફિસમાં લેખિત ફરિયાદ કરવી અને નકલ અમને મોકલવી. QUARTERLY JOURNAL: HISTORY, CULTURAL & ARCHAEOLOGY પથિક સર્વોપયોગી વિચારભાવના V.s. 2059 43 YEAR VOLs. 10,11,12 JULY-AUG-SEPT., 2003 જ્ઞાનનું સામયિક છે. જીવનને ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસપૂર્ણ A Special Issue on અને શિષ્ટ મૌલિક લખાણોને Field Archaeologists સ્વીકારવામાં આવે છે. and Historians of Gujarat પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખકોએ કાળજી રાખવી. અંગ્રેજી, ગુજરાતી અથવા હિન્દી લેખ સારા અક્ષરે શાહીથી અને કાગળની એક જ બાજુએ લખેલી હોવી જોઈએ. લેખમાં કોઈ અન્ય ભાષાનાં અવતરણ મૂક્યાં હોય તો એનો ગુજરાતી તરજૂમો આપવો જરૂરી છે. પથિકમાં પ્રસિદ્ધ લખોના વિચારોઅભિપ્રાયો સાથે તંત્રી સહમત છે એમ ન સમજવું. અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા જરૂરી ટિકિટો આવી હશે તો તરત પથિકનું વાર્ષિક લવાજમ રૂ. ૧૦૦/- છે. પરત કરાશે. આજીવન સભ્યપદ રૂ. ૫૦૧/- છે. | મ.ઓ., ડ્રાફ્ટ-પત્રો માટે લખો. પથિક કાર્યાલય આ વિશેષાંકની કિંમત રૂ. ૫૦-૦૦ C/o. ભો. જે. વિદ્યાભવન, | એચ. કે. કૉલેજ કેમ્પસ, તા.ક. : પથિકનું વાર્ષિક લવાજમ જેઓએ નથી મોકલ્યું તેઓને હવે, આશ્રમ રોડ, અમદાવાદ-૯ પછી પથિકનો આગામી અંક ટપાલ કરવામાં નહીં આવે. | પથિક કાર્યાલય વતી મુદ્રક-પ્રકાશક : પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ, clo. ભો.જે. વિદ્યાભવન, એચ.કે. કૉલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૯ મુદ્રણસ્થાન : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ • ફોન : ૭૪૯૪૩૯૩, મોબા. ૯૪૨૬૩૦૦૬૪૦ For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Editorial ऐतिह्ये दृढलब्धवस्तुनि पुरातत्त्वकृतिग्रन्थिले । शास्त्रेऽस्मिन् वा संविधातरि सम लीलायते भारती ॥ It gives us great pleasure to publish the special issue of our quarterly Journal Pathik on 'The Eminent Historians and Archaeologists of Gujarat'. The issue includes various articles on the distinguished scholars of eminence in the field of History, Culture and Archaeology of Gujarat. We have also included the articles on leading Archaeologists who hailed from outside the Gujarat region but made this land their field of research, Archaeology is a complement of history and hence bears closest relation with history. No modern historian can neglect archaeology if he is to pursue the study of history not as a record of wars and the story of kings but as the organized knowledge of the development of human civilization. In a way archaeology has revolutionized history. It has enlarged the spatial horizon of history in much the same degree as the telescope enlarged astronomy's vision of space. The great scholars of history and Archaeology of Gujarat have played a significant role in illuminating the through researches in these fields and their investigations have opened up rich stores of material for the reconstruction of the history of our nation. They will be the milestones in the elucidation of the History and Archaeology of Gujarat for years to come. The publication of this valuable special issue of Pathik became possible due to the publication grant sanctioned by the department of Archaeology, Gujarat State. We take this opportunity to thank various scholars and writers who have contributed their leamed articles in English and Gujarati for this special issue. We also acknowledge our sincere thanks to Dr. Nirmala Sharma for designing the cover page for this issue and the Archaeological Survey of India (ASI) for providing us the photographs of Dholavira. Last but not the least we thank the Organizers of Krishna Graphics who have given us untiring services for the publication. Editorial Board for this special issue Prof. Subhash Brahmabhatt Dr. Bharati Shelat Y. S. Ravat Principal Director, Director Shree H.K.Arts College B.J.Institute of Learning Dept. of Archeology, Ashram Road, & Research, Gujarat State Ahmedabad-9 Ashram Road, Ahmedabad-9 For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Founder editor Late Mansingji Barad Mamber of the Trust Dr. K.K. Shastri * Dr. Chinubhai Nayak Dr. Bharati Shelat * Prof. Subhash Brahmbhatt PATHIK QUARTERLY JOURNAL : HISTORY, CULTURAL & ARCHAEOLOGY YEAR 43 VOLS. 10,11,12 JULY-AUG-SEPT., 2003 V.S. 2059. A Special Issue on An Excellent Field Archaeologist - Scholars and Historians of Gujarat CONTENTS 9 Dr. M. K. Dhavalikar Dr. V.H. Sonawane Dr. K. Krishnan ૪. Yadubir Singh Rawat 20 9. Dr. H. D. Sankalia : A Born Archaeologist 2. Professor B. Subbarao - An Archaeologist 3. Contributions of Professor K.T.M. Hegde to Indian Archaeology : An Appreciation Ravindra Singh Bisht - A Scholar and An Excellent Field Archaeologist 4. Dr. Ziyaud-din A. Desai - A Great Scholar ૬. એસ. આર. રાવ દૃષ્ટિવાન અને કર્મઠ પુરાતત્ત્વવિદ ૭. ગુજરાતના ઇતિહાસવિદ પ્રો. એમ.એસ. કોમિસારિયેત ૮. વિશ્વવિદ્યુત પ્રતિભાવંત સ્થાપત્યવિદ પ્રા. મધુસૂદન ઢાંકી ૯. ઇતિહાસકાર દુર્ગાશંકર શાસ્ત્રી (ઈ.સ. ૧૮૮૨-૧૯૫૨) ૧૦. સ્વ. રસિકલાલ છોટાલાલ પરીખ ૧૧. અકિંચન સારસ્વત કે.કા. શાસ્ત્રી ૧૨. પ્રસિદ્ધ ઇતિહાસકાર અને સંસ્કૃતિવિદ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી ૧૩. સ્વ. ડૉ. કાંતિલાલ ફૂલચંદ સોમપુરા ૧૪. (ડૉ.) ઉમાકાન્ત પ્રેમાનન્દ શાહ – જીવન અને કાર્ય ૧૫. પુરાતત્ત્વવિદ ડૉ. ૨. ના. મહેતા P. V. Janardhanan ડૉ. અતુલ ત્રિપાઠી ડો. રમેશકાંત ગો. પરીખ ડો. જિતેન્દ્ર બી. શાહ ઈલાબેન દવે ડૉ. થોમસ પરમાર પ્રિ. સુભાષ બ્રહ્મભટ્ટ ડૉ. ભારતી શેલત ડૉ. આર. ટી. સાવલિયા રવિ ગ. હજરનીસ ડૉ. પંકજ દેસાઈ For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ ૯૦ વાય.એમ.ચીતલવાલા ડૉ. આર. ટી. સાવલિયા ડૉ. રમેશકાંત ગો. પરીખ પ્રા. મનુભાઈ બી. શાહ ડૉ. એસ.વી.જાની પ્રા. ડૉ. કલ્પા એ. માણેક નરેશ અંતાણી ૯૪ ૯૯ ૧૦e ૧૧૭ ૧૨૪ ૧૬. ડૉ. ઝેડ.એ.દેસાઈ ૧૭. પુરાતત્ત્વ-જગતના તારલાઓ. ૧૮. ઇતિહાસવિદ ભગવાનલાલ સંપતરામ ૧૯. ભગવાનલાલ ઈન્દ્રજી ભટ્ટ (ઈ.સ. ૧૯૩૯-૧૮૮૮) ૨૦. વલ્લભજી હરિદત્ત આચાર્ય (૧૮૪૦-૧૯૧૧) ૨૧. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય ૨૨. મગનલાલ દલપતરામ ખમ્બર ૨૩. રત્નમણિરાવ ભીમરાવ જોટ (૧૮૯૫-૧૯૫૫) : ગુજરાતના એક સમર્થ ઇતિહાસકાર ૨૪. પુરાતત્ત્વ ક્ષેત્રે પાયાના કાર્યકર શ્રી જયેન્દ્રભાઈ ૨૫. પુરાતત્ત્વ પ્રતિભા – શ્રી પી. પી. પંડ્યા ૨૬. પુરાતત્ત્વપ્રેમી અને અભ્યાસુ અધિકારી પુષ્યકાન્ત ધોળકિયા ૨૭. મકરંદ મહેતા અને તેમનાં સંશોધનોમાંથી વ્યક્ત થતી. ઐતિહાસિક વિભાવના ૨૮. સ્વ.શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ અને પુરાતત્ત્વપ્રેમી સ્વ. શ્રી મણિભાઈ વોરા ૨૯. ઇતિહાસ-સંસ્કૃતિ અને પુરાતત્ત્વના નામાંકિત વિદ્વાનો ૧૨૬ ૧૩૩ સંજય બ્રહ્મભટ્ટ ડૉ. રસેશ જમીનદાર વાય. એમ. ચીતલવાલા ભરતકુમાર’ પ્રા. ઠાકર ૧૩૬ ૧૪૦ ડૉ. વિકેશ પંડ્યા ૧૪૨ ડૉ. આર. ટી. સાવલિયા ડૉ. આર.ટી. સાવલિયા ૧૫૦ ૧૫૩ For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Dr. H. D. Sankalia : A Born Archaeologist Dr. M. K. Dhavalikar* SIN * Prof. H. D. Sankalia was a pioneer in every sense of the term. His contribution to Indian Archaeology was immense. Although his parents wanted him to be trained as a lawyer. he devoted himself to archacology for which he was destined. Dr. Sankalia had narrated a very interesting anecdote in his autobiography which is rightly titled Born for Archaeology. As astrologer had told his parents that according to a Nadi grantha he was destined to be a Jirņa-shodhaka. It is indeed surprising that a four Hundred years old Sanskrit text should coin the word jirņa-shodhaka a when the discipline of archaeology itself was not born. Dr. II. D. Sankalia Dr. Sankalia had his cducation at Bombay in St. Xavier's College where Father Heras selected him because of his enthusiasm and interest in research. In fact it was Father Heras who should be given credit of bringing Dr. Sankalia to archacology. He insisted and convinced Dr. Sankalia's parents that he should be sent to England for advanced studies in Archaeology. There was no archaeology worth the name at Bombay either in the colleges or university in thirtees when Dr. Sankalia was a student. He studied History and Sanskrit at B.A. and was awarded M.A. for his thesis on University of Nalanda. In England he joined University of London where he was given systematic training by Dr. F. J. Richards for whom Dr. Sankalia had all praise. The discipline and methodical manner of study was imbibed on him by Dr. Richards which Dr. Sankalia had meticulously followed during the last five decades. In England Dr. Sankalia's topic for Ph.D. thesis was “The Dynastic History of Gujarat Monuments”. He was awarded Ph.D. by University of London for his thesis but the most important was the training that he received from Sir Mortimer wheeler in his excavations at Maiden Castle, Dorset. In between he had to come to India for appearing for an interview at the Union public Service Commission in Simla. The Government of India did not find him suitable for Archacology. However, he utilized this visit for attending excavations at Chanhu-daro which Dr. E. J. H. Mackay was then conducting. Dr. Sankalia again attended for second time an interview for the post of Assistant Superintendent in Archaeological Survey of India but fortunately for the world of archacology he was rejected. Had he been selected * Retd. Director, Deccan College, Pune ulas dudas – gaut-241OLZ2-78342, 2003 • 4 For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir he would have been just another officer of Government of India a mere cog in the wheel pushing files. Destiny had marked him for Deccan College in Poona, which was closed in 1934 by the then Government of Bombay, but was reopened as a research institute in 1939. On the first day on 17th August, 1939, Dr. Sankalia joined as Professor of Archacology and began his odyssey in Archaeology. Since then he had never looked back nor did he attempt to go to any other organization notwithstanding the fact that there were several lucrative offers from state governments and universities. But with single mined devotion Dr. Sankalia pursued his research in Archaeology at the Deccan College. Among his first objectives was the prehistoric investigations in Gujarat which he carried out along with late Dr. Iravati Karve, a well-known anthropologist at Deccan college. He brought to light and firmly established the Mesolithic phase by his excavations at Langhnaj. Similarly his exploration in the Godavari valley near Nasik was a systematic study of the Palacolithic industry. This work is more important because for the first time there was evidence of the Middle Palaeolithic. His later work at Nevasa established the Middle Palaeolithic phase in Indian Archaeology. During his sojourn in London Dr. Sankalia had not studied Stone Age archaeolgoy but on his return to India he very carefully studied the works of Robert Bruce Foote and was inspired to work in Palacolithic archaeology. In this field perhaps the most spectacular discovery which he made was to prove the existence of Palaeolithic man in the Kashmir valley. He found convincing evidence of stone tools at Pahelgam which he dated to the first Inter-glacial some five lakh years ago. What was more, he had found the traces of Stone Age man on the very site where his house is built in the Deccan College Campus. Dr. Sankalia's another achievement is the discovery of the chalcolithis phase in Indian Archaeology. Although he carried out excavations at Kolhapur, a historical site, he was not much interested in it because the way the things were organized by the erstwhile state. The chance discovery of copper implements and painted pottery at Jorwe led him to excavate the site simultaneously with his excavations at Nasik. With this knowledge he also excavated at Maheshwar and Navdatoli in Central India and at Nevasa in Maharashtra. All these excavations added to his glory not because of the wealth of evidence that was uncovered but because of the manner in which it was interpreted for reconstructing the past lifeways. The same holds good in the case of Ahar near Udaipur in Rajastan, Prabhas Patan (Gujarat) and Inamgaon (Maharashtra). Dr. Sankalia advised in his autobiography that "systematic planning followed by hard work alone leads to success in any discipline and much more so in archaeology which entails the labour of sifting, collecting and discovering of material things." (p. 50). His interest in Archacology was not limited only to the prehistoric and protohistoric periods; he was equally at home in historic period. His study of the place names and personal names occurring in inscriptions in Gujarat, પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૨ For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir which he delivered as Thakkar Vassanji lectures at University of Bombay is a pioneering study. This set the pattern for many more studies of this kind which have been carried out at the Decan college. He proved to be extiremely controversial because of his work on the Ramayana which brought him bouquets and bricks bats both. As a true scientist, whose sole objective was the search for truth, he remained undaunted. All these achievents were but a few peaks in the high mountain range. His pioneering work in different branches of Archacology had won him many laurels. There are several fellowships and gold medals. He was the first Nehru Fellow in 1968. The Asiatic Society of Bombay and the Gujarat Sahitya Sabha awarded him silver and gold medals. The Asiatic Society of Bengal also awarded him Bruce Foote Gold Medal was very dear to him because he started his Stone Age archaeology by studying Bruce Foote's work. The crowing glory was the bestowal of Padma Bhushan in 1974. Dr. Sankalia was a man of great contradictions. Physically, the weakest among Indian scholars, he became the greatest archaeologist of the country exploring regions from Kashmir to Kerala and Kutch to Assam. Those who have seen him in the field know too well how it is difficult to even for young students to keep pace with him. He will be out at 6 a.m. sharp, bathed, clean shaven and presentable. He walked very fast, and it was impossible to walk with him in the river valleys. Everybody must be out with him; that was a commandment which no one dared violate. The other inviolable rule was to return to the base camp before dark. In the excavation camp, even if the digging started at 8 a.m., every member of the team must be at work at 6 a.m. Even in the freezing cold of Rajasthan, he will be in the pottery yard at 6 a.m. and after dinner at 7 p.m. everybody must be present for the recording of antiquities found during the day. But this was most enjoyable hour for here he would excel himself. He would tell us the history of each artifact, its antiquity and function not only in India but even in other parts of world. Here he would shower on us all his encyclopaedic knowledge. One witnessed Dr. Sankalia's devotion to the cause of Archacology not only in the field but even outside. Archacology flew in his veins. In my association wiht him, I did not see him even once taking leave on grounds of ill health, and his work has suffered on that score. He taught very little but became one of the greatest teachers. This may sound somewhat absurd but it is a fact Dr. Sankalia never liked teaching which is usually spoon-felding; he would give you guidance, and make the student think and educate himself. This inculcated in his students a sort of self discipline which made him selfsuffcient. The number of student who obtained doctorate in Archacology under his guidance is legion, and may be a record in the country. And he preached what he practiced himself. IIe advised us not to increase the teaching load by way of spoon feeding because that would make students criples and as a result their faculty of પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૩ • For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir independent thinking will be stunted. But to an uninitiated, he would explain even the most intricate details. In our excavation camps, he would gladly take school children round the site and explain them significance of artifacts. It was his constant endeavour to take Archaeology to the masses and hence had written, in Hindi, Marathi and Gujarati. This made him the most well-known archaeologist in India. People from every nook and corner writing to him and supplying him information. His reasoning was that we are spending public money and people have every right to know what we are doing with it. It is for this he organized cxhibitions at excavated sites which were a roaring success. Nor is this all. He was also alive to public issues which endanger the unity of the coundry, such as linguistic states, communal strife and what not. He frequently was writing letters to Sakal, a Marathi daily of Pune and Times of India, Bombay. His opinions forthright and without any platitudes. As a crusader he was undaunted and was steadfast in his views. A distinguishing quality which I have found in him during my thirty years' association with him is that all through his life he was very receptive to new ideas. A casc in point is now Archacology. Revolutionary change began to take place in archaeological method and theory from 1962 and some of us were cnthralled by them. Dr. Sankalia was also alive to them and gave lectures on New Archaeology which are published in a book form. This indeed is a rare quality which is conspicuously absent among Indians who have an unshakable faith in bābā-vākyam-pramāņam. As a person he was always cheerful, but he was psesimistic about archacology in India. Wanton destruction of ancient sites and rakpant smuggling of antiquities made him sad. We have to agree with him that our past has no future." - - - His demise on 28-1-1989 at the age of 80 was a great loss to the field of Archaeology. He will be remembered for ever through his outstanding contributions to Indian Archaeology* + Reprinted from History and Archaeology : Prof. H.D. Sankaliya Felicitation Vol ume with few changes. * By the editors lase Quilts - 7440S-24]"22-2442*42, 2003 • 8 For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Professor B.Subbarao - An Archaeologist V. H. Sonawane* During the nineteenth century, Archaeology became a popular science. Since then it has touched ordinary lives. Our quest for an understanding of the history of human beings has remained largely intact and it is believed that only archaeology can reveal the human story from prehistoric to historic times. Several archaeologists have devoted their lives for the cause of archaeology, who, despite playing a significant role in the development of the discipline, largely remained unknown outside of it. Professor B. Subbarao, an outstanding archaeologist of the twentieth century was one of them, who Prof. B. Subbarao founded the Department of Archaeology and Ancient History (1921-1962) of the Maharaja Sayajirao University of Baroda - an academic institution of national and international standing. Except for the last three decades, the 140 years of archaeological work in India has produced little interpretative work on past cultural processes in terms of any explanatory hypothesis compared to the vast number of descriptive excavation and exploration reports. Archaeology as such is heavily dependent on a multitude of sciences and has adopted the methodology of the natural sciences. However, it has not been duly practiced, as is increasingly the case outside India particularly in the West, where there is an attempt to create a synthesis between its scientific means and humanistic aims based on general anthropological theory. Therefore, it needs to be realised that archaeology has to go beyond its initial task of fact finding if it has to progress and contribute to our knowledge. This positive application of archaeology was first carried out by the Department of Archaeology and Ancient History of the Maharaja Sayajirao University of Baroda, which was nurtured and matured under the farsighted, sensitive and persevering leadership of B.Subbarao. It was the first university department in the country which combined scholars from diverse disciplines such as chemistry, zoology, geology, anthropology and various branches of history under one roof. This clearly emphasizes the all-pervasive nature of archaeology that Professor Subbarao was so conscious of. He was also the first Indian archaeologist to inter-relate * Department of Archaeology & Ancient History, The Maharaja Sayajirao University of Baroda, Vadodara. 405 • Hults – YGUN-2410122-7222042, 2003 • 4 For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir archaeological facts in a well-formulated conceptual framework which reflected through his major work "The Personality of India". Bendapudi Subbarao was born in 1921 at Waltair (Visakhapatanam) in Andhra Pradesh and died of a heart attack on 29th May 1962 in the train while travelling from Waltair to Vadodara. The archaeological fraternity in India was struck with a most grievous blow by the sudden and premature passing away of Subbarao at the young age of 40. Having had a bright career at college, the recipient of Lakshmana Rao Gold Medal of the Andhra University for his B.A. degree, Subbarao went on to Lucknow University to study Ancient Indian History under Professor Radhakumud Mukherjee and obtained his M.A. degree in 1945. Meanwhile he also did his LL.B. from the same university. After completing his M.A., Subbarao was advised by his professor to go to Pune for further research on the Sātavāhanas and Andhras. As he was from Andhra Pradesh, he showed initial interest in the archacology of the region perhaps because of his patriotic feelings. After joining the Deccan College Research Institute at Pune under Professor H.D.Sankalia for his Ph.D. thesis on 'Prehistoric and Early Historic Bellary'- a region echoing memories of Robert Bruce Foote, the Father of Indian Prehistory - Subbarao joined the rank and file of the active archaeologists of the "Wheeler Era". For a young man then, with a soul-destroying physical handicap (having lost his right forearm in a fire accident in his undergraduate days he showed not only remarkable tenacity and steadfastness of purpose in his chosen line, but was also endowed with no less prodigious capacity for hard and unremitting field work with a highly disciplined and analytical mind. While exploring the Bellary region, large number of sites were visited by him and their positions accurately marked on one inch to a mile map. This included the sites previously discovered by Robert Bruce Foote and others and several new ones. Thus an outstanding gazetteer of the Neolithic and other sites was prepared. The excavation single handedly (otherwise also true) carried out by him at Sangankallu in the town of Bellary, though on a small scale, was well exccuted and soon became a classic as it carried us a stage further back in the past than Sir Mortimer Wheeler's work at Brahmagiri. While at the Deccan College, Subbarao had the unique opportunity of obtaining training in several fields of Archaeology. He underwent extensive field training in the excavations at Harappa, Brahmagiri, Kolhapur and Langhnaj and also secured his Ph.D. degree in 1949 from Bombay University (Deccan College, Pune was then part of the Bombay University). His external referee was no less a person than Sir Mortimer Whecler. The overall training that Subbarao received under the hard taskmaster Professor H.D. Sankalia amply demonstrated that he was a competent young archaeologist who ulas Suits – 8415-1022-24722012, 2003 • E For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir could explore, excavate and present his results in a scholarly form. Subbarao gained invaluable exposure to scientific and ecological methods with Prof. F.E. Zeuner whom he accompanied on a tour in 1949 of over a month in Gujarat and for a month or more in several other parts of India. Constant association with this eminent scholar opened Subbarao's eyes to several new avenues of study such as determining the nature of the soil, whether it is fossil or otherwise, interpretation of river terraces and things of similar nature an Indian student rarely comes across. Zeuner liked him so much that he used to write his diary at the end of the day in consultation with Subbarao. Thus the modern scientific side of Subbarao's archaeological vision and perception had been laid. This was soon put to test by digging at Langhnaj, a rich microlithic site in Mehsana District, which had been earlier discovered by Prof. H.D.Sankalia and dug continuously for several seasons. The problem was to determine the age of the human skeletons that had been found in association with microliths. Applying the tests taught by Professor Zeuner, Subbarao proved that most of the human skeletons belonged to a fossil soil horizon. Unfortunately a full report on this work remained unpublished because of his sudden demise. Subbarao, though competent as an archacologist was still very shy and it was felt that he might not become a successful government officer. Service in the Archaeological Survey of India was out of the question. When the Superintendentship in Prehistory was offered to him, Subbarao did not want to join it. He said simply, "Why should I walk into a prison?" This settled his future role. He was probably destined to work independently in a purely academic environment. Soon an opportunity presented itself. The Maharaja Sayajirao University of Baroda had just been founded in April 1949 and introduced Archaeology as one of the taught subjects in the University. I can do no better than quote what Smt.Hansaben Mehta, the first Vice Chancellor said in the first meeting of the Serrate of the University in March 1950. "In the Faculty of Arts... there will be a department of Archaeology and a beginning is proposed to be made in a small way. In this connection, Dr.H.D.Sankalia of Deccan College Pune was approached with a request to take up the Chair of Archaeology in this University. Dr.Sankalia has, however, submitted a scheme to work in co-operation with the Deccan College, specially in the field work in Gujarat. This enlightened move resulted in the establishment of a wing of Archaeology in the History Department in April 1950. To begin with a survey of the middle reaches of the river Mahi was carried out during April - May, 1950 with equipment and camera borrowed from the Deccan College and Dr. Subbarao was placed in charge of it. A number of Palaeolithic and Microlithic sites were discovered and a small-scale excavation was also conducted at Amrapura to get a full glimpse into the character of પથિક ♦ ત્રૈમાસિક ~ જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૭ • For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir the Microlithic sites in Central Gujarat. A report on the work was prepared and published in the first number of the M.S.University Journal. This quick, original and scholarly production immediately inspired confidence in the University authorities with regard to Subbarao's capacity and he was appointed to the post of Senior Lecturer. He further endeared himself to the University authorities when he got a chance to dig at Akota and Medical College areas of Baroda proper and proved the antiquity of the city to a period before the Christian era. Charity begins at home - this was the policy he had in mind. The results of this work were published in the first monograph entitled "Baroda Through the Ages" under the newly started M.S.University Archaeology series. During the field season of 1952-53 a most ambitious excavation programme at Maheshwar and Navdatoli in Madhya Pradesh was undertaken under the joint auspices of the M.S.University of Baroda and Deccan College, Pune under the leadership of Professor H.D.Sankalia and Dr. B. Subbarao. The main object was to link the known with the unknown and to establish the cultural sequence from the Paleolithic through the Proto-historic Chalcolithic to Early Historic period. H.D. Sankalia, B. Subbarao and S.B. Deo subsequently published the results of the excavations in 1958 in a joint report under the Deccan College Research Institute and the M.S.University publication series No. 1. As a result of this problem oriented research and the zeal with which Subbarao worked, the M.S.University, particularly its then Vice Chancellor, was not only kind enough towards Subbarao but it was alleged, was partial towards him. There was indeed no partiality. The truth was that a sincere, conscientious scholar, cent percent devoted to his work and to do nothing clse in the University was carrying out his assignment. This bore its' due reward viz. timely encouragement. “Had the young plant not been suitably nourished and watered, it would have withered away" was the comment made by Prof. Sankalia for Subbarao and the University which he served. Thus under the stewardship of Smt. Hansaben Mehta and the enlightened University administration, the Department grew up and established its own identity in 1953, being formally separated from History. The Department of Archaeology and Ancient History thus became the third University Department in the country with an active field work program for archaeology besides Deccan College Pune and the department at Allahabad University. Initially the staff consisted of a small team - one Senior Lecturer, one Research Scholar, one Draftsmancum-photographer and one peon. Subbarao's deputation to the Institute of Archaeology of the London University with a travel grant by the British Council under the Commonwealth Universities Interchange Scheme was the most important landmark in his academic pursuit. The ulas • SHAS – YEUS-HİDZ2-7427242, 2003 • ( For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir impact of his training and research at London immensely reflected in his later writings. As due recognition to his scholarship he was honoured to preside over the section of Archaeology at the XVIIIth All India Oriental Conference held at Annamalainagar in December, 1955. The newly established department excavated at Vadnagar (1954), another ancient site in North Gujarat and then at Amra (1956); Lakhabaval (1956) and Somnath (1956-57) - all in Saurashtra peninsula - jointly with Late Shri P.P. Pandya, Director of the Department of Archaeology, former Government of Saurashtra. The report on Vadnagar is published, while others were in varying stages of preparation when Dr.Subbarao suddenly passed away. At Amra, Lakhabaval and Somnath a sizeable Harappan strata was found buried below the historic levels. Subbarao was the first person who could recognise the Chalcolithic or regional phenomena at these Harappan settlements of Saurashtra. Initially, Subbarao's observations were neglected or even opposed by scholars working in the field but now it is a well-established fact. From the beginning Subbarao laid emphasis on fieldwork and that became one of the salient features of his working. He concentrated on systematic vertical digs at historically important sites for establishing their cultural sequence, yet where ever large-scale horizontal digging was necessary, he preferred to work in collaboration with other Institutions to overcome the problem of limited finances at his disposal. An example of this collaborative venture is the large-scale horizontal excavation with the Deccan College at Navdatoli, which he and Dr. M.G. Dikshit had discovered earlier. The most important event of this second phase excavation during 1957-59 was the acquisition of C-14 dates for the site, the first in India, with the assistance of the Pennsylvania University, Philadelphia (U.S.A.). Subbarao's notable contribution was the discovery of the fact that the so-called microliths which occurred in thousands at Navdatoli were the result of an attempt at mass production of parallel sided blades and other allied tools by a particular technique known as Crested Guiding Ridge technique. Since such tools are found at sites associated with either Malwa or Deccan Chalcolithic culture besides Harappan, he further inferred a slow diffusion or migration of early agricultural - cum-pastoral communities from Western Asia towards India. In the second report on Navdatoli, he was to contribute on the interpretation of the intricate layers and house floors besides sections on stratigraphy. But due to his demise, the other co-authors of the report were deprived of the benefit of his unrivalled knowledge. It seems he was immensely influenced by F.J.Richard's classic paper"Geographic Factors in Indian Archaeology” published in Indian Antiquary (Vol. LXII, 1933) which struck parallel chords in his heart. Thereafter he wrote a paper ulas • SHULAS - JUUS-zrū0122-242442, 2003 • For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir on "Geographic Factors in Andhra History and Archaeology". This very theme he developed in his presidential address of the Archaeology Section of the All India Oriental Conference at Annamalainagar. Later this formed the basis of his cpoch making work "The Personality of India - A Study in the Development of Material Culture of India and Pakistan" foreworded by Sir Mortimer Wheeler. For the first time an explanation was offered for the differential cultural development in different parts of the Indian sub-continent right from the Stone Age up to Historic times, a thing which was attempted by Sir Cyril Fox for England some 40 ycars ago. Sankalia, while writing on "Subbarao and his work” for a special issue of the Journal of the M.S.University of Baroda (Dr. Subbarao Memorial Number, April 1966) remarked, “Though one may not agree with all the interpretations of Subbarao, still one cannot fail to appreciate the deep insight of the author and his original approach to our past and present cultural and political problems. No wonder the book elicited encomiums from scholars all over the world and within a couple of ycars, ran into two editions". Late Dr. C.D. Deshmukh, the then Chairman of the University Grants Commission liked The Personality of India so much that he made an announcement that U.G.C. would finance its Gujarati and Hindi translation. Subbarao also thought to translate the same into Telugu. Six Universities in India had been selected by the University Grants Commission on strength of equipment, facilities and the earlier work done for the establishment of full-fledged departments of archaeology under the second Five-Year plan with a magnificent grant. Baroda was one of them. The other five were the archaeology departments at Deccan College Pune and at the Universities of Allahabad, Patna, Calcutta and Madras. However, Baroda alone could set up the Department within less than two years while others took some more time for proper utilization of the grant. This speedy completion of the Department owed a great deal to Subbarao's enthusiasm, dash and above all his readiness with a plan. Perhaps more than anywhere else in India, he had provided for a well-thought out scientific wing to a University Department of Archaeology. Had he lived longer, he would have equipped it still further making it the finest in the East. Here, I would like to quote from one of Subbarao's letters written to his uncle on 26th December, 1958 from Maheshwar excavation camp on his plan for establishment of a full-fledged Department of Archaeology after receiving the UGC grant -"My staff is being trebled and I am developing exactly on the lines of the London University, Institute of Archacology................. If God blesses my present efforts, I will develop my institution into the best institution in the country. The Vice-Chancellor is very proud of this that he offered me a free hand to get anybody and do accordingly to my will." ulas dulas – 7419-2410122-84242, 2003 • 90 For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Every thing was scheduled as per the plan and as destined, Subbarao became the Professor of Archaeology on 17th January, 1959 to lead the full-fledged Department of Archaeology. The excavation carried out by him in 1959-60 at Devnimori, a Buddhist settlement in Sabarkantha District of North Gujarat, opened a new chapter in the archaeology of Early Historic Gujarat. The discovery of one of the largest brick Stupas in India with affinities to Gandhara style in art and architecture and a large vihāra was an important outcome of this first seasons work. However, the most significant and major contribution of the second seasons excavation was the recovery of an inscribed relic casket containing the bodily relics of Lord Buddha. Unfortunately Professor Subbarao was not there to share the excitement of this happiest event along with his colleagues. ▾ Acharya Shri Kailassagarsuri Gyanmandir Meanwhile Professor Subbarao was busy revising "The Personality of India" for a third edition and had enthusiastically taken up a project with Dr.Wainwright to determine the rise and fall in sea levels with the river deposits on the Narmada. The various issues related to the Black-and-Red Ware, which he had already discussed in his book, was presented in great detail before the world of scholars during the International Conference on Asian Archaeology held at Vigyan Bhavan in New Delhi in 1961. His paper entitled "The Problems of the Black-and-Red Wares of North India and their bearing on the South" concluded that the Megalithic Pottery of the Deccan and South India was derived from the earlier northern ones. Further, he and Professor Sankalia had planned a joint excavation in Rajasthan and Southern Punjab with a view to understand the problem of the Painted Grey Ware as well as that of the Malwa Ware. Just before his death he had sent his paper to Professor Sankalia, which he contributed to the Gazetteer of India dealing with cultural integration during the early Historic Period. His work put him in the very vanguard of the most active, important and competent votaries of field archaeology in India. To the university, he undoubtedly gave the best twelve years of his life devotedly and would leave a bright niche of fame in its history, which is a shining testimony to his sense of mission and indefatigable zeal. Walter A. Fairservis Jr., author of "The Roots of Ancient India: The Archaeology of Early Indian Civilization" published in 1957 by the University of Chicago press, has dedicated his book to the memory of Bendapudi Subbarao and described him as "a true scholar of India who died too soon". પથિક ♦ ત્રૈમાસિક In the same spirit of scholarship, Professor B.B. Lal, former Director General of Archaeology and foremost Indian archaeologist, in expressing his tribute to Professor Subbarao in his poem entitled "A house well-planned - completed not, alas!" says 1 · જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૧ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “In him has India lost - no guess is wild - Another Bruce Foote or a Gordon Childc". Following are some of the quotations taken from the writings of renowned personalities who have appreciated Subbarao's great vision and foresight that made him an outstanding scholar of Indian Archacology. "I would like to record nontheless, the deep appreciation of the University in which he worked. It was in this University that he made his mature and notable contributions, it was here that he built the Department bit by bit, step by step, which today stands as a living and dynamic testimony to his genius. It was no uncarncd favour that the University granted to Subbarao, whatever facilities were given to him, were repaid many times over by the work rendered .... Not many can have the single minded devotion to work as he had, often to the neglect of other activities." Professor C.S. Patel Former Vice-Chancellor The M.S. University of Baroda. (From the Forward on "Dr. Subbarao Memorial Number of the Journal of the M.S. University of Baroda, April 1966, Vol. XV, No.1.) "His range of interests, beyond archaeology, was perhaps almost negligible”. Shri.K.V.Soundara Rajan Former Additional Director General of Archaeology (From obituary published in Journal of Oriental Institute, M.S.University of Baroda, March 1962, Vol. No. 3) “I would like to recall with gratitude that Professor Subbarao was at one time a pupil of mine, but has taught me more than I taught him.” Sir Mortimer Wheeler Former Director General of Archaeology (From the messages on the occasion of the opening of the new building of the Department of Archacology & Ancient History, published in a souvenir brought out by the Department of Archaeology & Ancient History, The Maharaja Sayajirao University of Baroda in 1960) This is what the personality of Subbarao was, which made him the most celebrated archacologist of his generation Selected Bibliography of Professor Subbarao's works. TL 11. us dulas – 741S-2110L22-7122042, 2003 • 92 For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1947: 'Archaeological Exploration in the Bellary Area'. Bulletin of the Deccan College Research Institute, Poona Vol. III, pp.209-224. 1948: 'The Stone Age Cultures of Bellary'. Deccan College Dissertation Series, No.7, Poona. 1949: 'Geographic Factors in Andhra History and Archaeology'. Bulletin of the Deccan College Research Institute, Poona, Vol. IX, pp.167-183. 1952: 'Archacological Explorations in the Mahi Valley'. Journal of the M.S. University of Baroda, Vol. I, No.1, pp.33-72. 1952: 'New Light on the Archaeology of Gujarat'. A paper read at the Gujarat Research Worker's Conference. 1953: 'Baroda Through the Ages'. M.S. University Archaeology Series, No.1, Baroda. 1955: 'Chalcolithic Blade Industry of Maheshwar and a note on the history of the Technique'. Bulletin of the Deccan College Research Institute, Poona, Vol. XVII, No.2, pp.125-149. 1956: 'The Personality of India' M.S.University Archaeology series, No.3. 1956-57: 'Some Problems in the Archaeology of South India, Transactions of the Archacological Society of South India. 1958: 'Regions and Regionalism' Economic Weekly, X.28 September 1958 1958: The Personality of India', M.S.University Archaeology Series, No.3 (2nd edition). 1958: 'Excavations at Maheshwar and Navdatoli'. (Poona and Baroda). Along with Dr. H.D.Sankalia and Dr. S.B.Deo. 1961: 'The Problem of the Black-and-Red Wares of North India and their bearing on the South". Paper submitted to the International Conference on Asian Archaeology, New Delhi. 1962: 'Archaeology and Anthropology in India'. In: T.N. Madan and G. Sarana(eds.) Indian Anthropology: Essays in Memory of D. N. Majumdar 1962: 'Excavations at Vadnagar' with R.N. Mehta. Journal of the M.S. University of Baroda, Vol. IV, No.1, pp.19-44. 1962: 'Indian Synthesis or the Fusion of Civilization in India'. With H. D. Sankalia and B. B. Lal, Gazetteer of India (to be published). 1962: 'Asia and India, Studies in some Cultural Impacts at the formative Stages of India's Culture', Journal of the M. S. University of Baroda, Vol. XI, No. 1. 1962: 'Megalithic Problem of South India and the Dravidian Languages'. Silver Jubilee Volume of The Archaeological Society of South India, Madras, pp. 132-151. પથિક ♦ ત્રૈમાસિક -- જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૩ For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Contributions of Professor K.T.M. Hegde to Indian Archaeology : An Appreciation K. Krishnan* Since its beginning, archaeology has invited people from various walks of life to share the excitement of reading the past from its dusty, unattractive, but meaningful material remains. The credit of the present day methods of archaeological analysis, which have evolved from well-experimented and structured intellectual exercise, goes to many well-known and relatively less known individuals. Any one with a sense of history would feel the need to appreciate the contributions of these scholars as understanding their work with respect to time can pave the way for the further growth of the discipline. In this context the works of late Prof. K.T.M. Hegde Professor K.T.M. Hegde (Karunakara Thinkgale Manjaya Hegde) becomes significant. He struck a new path by approaching the cultural issues with a scientifically bent mind. This enabled him to identify the technological and cultural history of cach object and also demonstrate the role of geomorphology and environment in human developments. Born at Kedinga village of Karnataka State, he completed his B.Sc. (Hons.) in Chemistry from Annamalai University in 1952 to which an M.A. was also conferred in 1953. He began his career in Archaeology in 1953 as a Chemical Assistant in the Ajanta caves. His seven years of work at Ajanta impressed Professor H.D.Sankalia, who later became instrumental in bringing him to the Maharaja Sayajirao University of Baroda in 1960 as a Lecturer in Chemistry in the department of Archaeology and Ancient History. At Baroda, he rose to the postion of Reader in Environmental Archaeology in 1967 and later became Professor of Environmental Archaeology in 1977, a position he held till 1990, retiring as the lead of Department (1982-1990). He also served as Dean of the Faculty of Arts for nearly two years. During his 30 years at Baroda, he received several prestigious Fellowships and held many important academic and administrative positions, both at national and international levels. In 1965 he was a Smith-Mundt-Fulbright Scholar at the Department of Geosciences, University of Arizona, Tucson, to do an advanced course in Geochronology. In 1971, he was elected as a fellow of St. John's College, Cambridge and spent one year (between 1972-73) at the Quaternary Research Laboratory doing teaching and research. He spent the spring term at Harvard University and the University of Arizona, Tucson in 1986 as * Dept. of Archaeology and Ancient Ilistory, M.S. University, Vadodara ulas Aulas – TuS-2410122-248242, 2003 • 98 For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir a Senior Fulbright Fellow. In 1984, he was one of the members of the delegation to U.S.S.R. to visit archaeological institutions and sites there. In 1990, he was awarded a Visiting Professorship at the University of Pennsylvania, Philadelphia. He had also visited and lectured at most of the Indian Universities and other institutions. Hegde's work speaks volumes about the man and his vision, than the man himself. He concentrated his research in the fields of technology of ancient Indian metal and ceramic objects, climatic changes in Prehistoric India and evolution of cultures from Prehistoric Period to the first Urbanization. Indian Archaeology knew compositional analysis of metal and ceramic objects right from 1930s, however, he was the first to demonstrate the actual potential of these analyses in bringing out cultural information. The metal objects studied by him included copper, iron and zinc. These three mctals are quite significant in antiquity. Copper is probably the first metal which man successfully extracted. The settlements that emerged during the first urbanization have yielded a good number of objects made of copper and its alloy, bronze. Hegde carried out chemical and metallographic analysis of copper objects from Ilarappan and other Chalcolithic sites from Gujarat, Rajasthan, Madhyapradesh and Maharashtra. From the Chemical and metallographic study, he could derive information on the purity of metal, alloying pattern (deliberate or accidental), provenance of ores, process involved in the smelting of ore and casting. Hegde initiated these when such studies were rare in Indian Archacology. If one looks back at the excavation reports of early periods, one finds only compositional data. Hegde was able to derive cultural meaning out of metal objects by firstly, generating data through various analysis and secondly, by comparing the data sets from different sites. This enabled him to identify the differences in technology of smelting and extraction between two contemporary cultures and led to further cultural extrapolations such as defining the level of skill of the artisans of the times. He has also developed academic collaborations with scholars from within the country and abroad, which henefited his work in terms of methodology and interpretative skills thereby enriching the knowledge of culture. To cite a few, the reconstruction of zinc mctallurgy at Zawar, demonstrates how, at the beginning of the C era, the artisans of Zawar could proceed from mining of orcs to extraction of zinc using process which the western world learned of only in 1748. The credit for inventing the process of zinc distillation is given to Willam Champion of Bristol. Hegde and his collaborators from the British Museum, London, were surprised to find the practice of this process. The background of this work arises from the inspiration Hegde got while glancing through the brass from Taxila, which could have been produced only by fusing pure zinc with copper. Thus, he and his team could trace back the zinc distillation and brass production antiquity of India to a much early period, and put India on the map of early technologies of the world. As duas - YELLS-2410122-822042, 2003 • 94 For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Hegde also seems to have benefited from the observations he made on contemporary traditional metal smiths. This gave him more insight into the intricacies of human behavior and its effect on artefact composition, leading to a degree of caution and reservation while drawing conclusions regarding provenance from compositional data. It appears that he had accepted the possibility of recycling of metals in Prehistory and had realized the importance of looking for the intricacies of human behavior and relating them with compositional data, A survey through the methods of analyses he adopted in his research suggests that he was aware of the development at the global level and had tried to use the most recent analytical techniques emerging from time to time. Through using the most advanced methods he also demonstrated the scope of these methods in studying archaeological objects from India and the interpretative possibilities. Ancient Indian Ceramic Technology, manufacturing of steatite micro beads and qualitative and quantitative analysis of ancient India lime plaster were other areas of his enquiry. His works on the ancient Indian deluxe ware stands as a testimony to the efforts hc put into resolve technological issues of their manufacture. He was one of the very few persons in the subcontinent to realize the potentials of using thin-section analysis in appreciating the clay paste texture of ancient Indian pottery. He also put in efforts to identify the pigments that were used in decorating the pottery and attempted a reconstruction of the firing conditions of ancient Indian deluxe wares through experimental reproductions. Such was his scholastic drive that he would actually test the feasibility of the theories about ancient manufacturing conditions that he constructed from compositional data by experimental methods before putting them forward. The significance of climatic fluctuations during the Quaternary Era and its importance in studying the evolution of human cultures was another very important field to which Hegde also contributed. This field had begun to gain prominence in the carly to middle decades of the 20th century. The reconstruction of the ice-age sequence for the Indian Subcontinent by de Terra and Paterson had inspired many archeologists like Professor F.E.Zeuner and G.J.Wainright to initiate rescarches by integrating t disciplines of Geology and Archaeology in Sabarmati-Mahi basins. Towards the late sixties and early seventies, a mission was undertaken by Bridget Allchin, Andrew Goudie and K.T.M. Hegde to understand the geomorphology and archaeology of western India. The regions investigated by them included Gujarat and Raja interdisciplinary survey resulted in deriving information on the Prehistoric landscapes and cultural development in this region. The findings encouraged more such interdisciplinary interactions where scientists from different disciplines came together to pursue research in the much-neglected Quaternary period and its poorly represented geological formations in the Indian sub-continent. Now we are fairly familiar with the nature of rivers, lakes, deserts and other landforms during the Pleistocene Period. This ulas Haus - 8435-7110122-24427042, 2003 • 18 For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir knowledge is of utmost significance to archaeologist as this period witnessed the biological and cultural evolution of human species and the story of human evolution would remain incomplete unless we account for the history of his immediate environment. Hegde always believed that understanding geomorphology was the key for studying the human past. Most of the archaeologists had ignored the region of North Gujarat, as they believed that the first settlers of Gujarat could not have occupied this environmentally difficult region. Some explorations had been undertaken earlier also and had come to naught. Heyde observed the geomorphic potentials of North Gujarat and was convinced that the region may reveal very important settlements. Indeed,, his systematic explorations along the edges of the salt wastes in this region following the ecological niches of stabilized dunes with inter-dunal depressions bore rich results and today, over a hundred early as well as late Chalcolthic settlements are known in this region. Excavations at some of these sites by him and his successors at the Maharaja Sayajirao University of Baroda has revealed specific categories of ceramics, interesting subsistence patterns and adaptive mechanisms of the Chalcolithic communities while they flourished there. Thus North Gujarat emerged as one of the most potential regions, which can give clues to the early Harappan scenario and the regional diversities within the Harappan Culture. Hegde initiated his younger generation to pursue research in artefact analyses using the current scientific methods. He had immense patience in listening to the academic views expressed by his students irrespective of the immaturity of it, as he knew that it was his job to channelize the young minds. He urged his students to choose lines of enquiry other than what was usually followed by cultural historians. He had the immense ability to harness the enthusiasm of students and staff alike by infusing in them a true scientific Curiosity. He succeeded in it mainly because he led by example and had the patience to answer even the most elementary questions of anyone, be it a laboratory attendant. A strict disciplinarian, Hegde commanded the best from his collegues and students. During his tenure as the head of the department, he brought it to limelight by obtaining large grants from the Ford Foundation and equipping it with the most recent infrastructural facilities. He also encouraged frequent exhibitions in the department's museum to popularize the subject among school children and also to transmit the idea and method of archaeology to the lay person. A man of principles and values, Hegde was a nationalist in the true spirit of the word and always kept in mind that whatever he did should bring reward to the nation. Select Bibliography of Professor Karunakara Hegde Books 1991 An Introduction to Ancient Indian Metallurgy. Geological Society of India : Banglore. 1990 (With K.K.Bhan, V.H. Sonawane, K.Krishnan and D.R.Shah). Excavation at ulas • Hills - 249-2410122-77122042, 2003 • 19 For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Nageswar, Gujarat : A Harappan Shell Working Site on the Gulf of Kutch, M.S.Unviersity of Baroda, Vadodara. 1978 (With B. Allchin and A. Goudie). The Prehistory and Palaeography of Great Indian Desert. Academic Press : London. Research Papers 1989 Zinc and Brass Production in Ancient India. Interdisciplinary Science Reviews, Vol. 14, NO. 1 1988. (With V.H.Sonawane, K.K.Bhan, P. Ajithprasad, K. Krishnan and S. Prathapachandran). Excavation at Nagwada - 1986-87 : A Preliminary Report, Man and Environment, XII. 1986-87 (With K. Krishnan). Chemical and Petrographic Studies in Pottery of Harappan Culture in Gujarat, Journal of the M.S. University of Baroda, 36(1). 1987 (With P. Craddock and V.H.Sonawane). Zinc Distillation in Ancient India, in Proceedings of the 24th International Archaeology Symposium (I. Olin Ed.), Smithsonian Institution : Washington. 1987 Scientific Basis of Technology of Three Ancient Indian Ceramic Industries, in Archaeology and History (B.M. Pandey and B.D. Chathopadhyaya Ed.), New Delhi. 1986. (With V.H.Sonawane). Landscape and Settlement Pattern of Harappa Culture Villages in Rupan Estuary, Man and Environment, X. 1986 (With R.V.Karanth and K. Krishnan), Petrography of Ancient Indian Lime Plaster, Journal of Archaeological Science, 13(6). 1985 Scientific Studies in Indian Archaeology, in Recent Advances in Indian Ar chacology (S.B.Deo and K. Paduayya Eds.). Deccan College : Pune. 1985 (With H.E.Ericsion) Ancient Indian Copper Smelting Furnaces, in Furnaces and Smelting Technology in Antiquity (P.T.Craddock and M.J.Hughes Eds.) British Muscum : London. 1983 (With P.T.Craddock and L.K.Gurjar) Zinc Production in Ancient India, World Archaeology, 15(2). 1982 (With R.V. Karanth and S.P.Sychanthavong) On the Composition and Tech nology of Harappan Microbeads, in Harappan Civilization (G.L. Possehl Ed.). Oxford and IBH : New Delhi. 1982 (With S.P.Sychanthavong) The Great Indian Desert, in the Geological Story of World Deserts (T.L.Smiley Ed.), Uppsala. 1978 Analysis of Ancient Indian Deluxe Wares, Archaeophysiko, 10, Proceedings of the 18th International Symposium on Archaeometry, Bonn. ulas Hubs – geus-21] 0122-24473042, 2003 • 96 For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1978 1978 1978 1975. 1973. Late Quaternary Environments in Gujarat and Rajasthan, in Ecology and Archaeology of Western India (D.P. Agrawal and B.M.Pande) Concept Publications : Delhi. Use of Caliche as a Chronological Environmental Tool in the study of Late Ouaternary Formations in Gujarat and Rajasthan, Puratattva, 8. Sources of Ancient Tin in India, in The search for Tin (A.D. Franklin, J.S. Olin and T.A. Wertime Eds.), Smithsonian Institution : Washington. The Painted Grey Ware of India, Antiquity, XLIX. Radiocarbon Dates of the Buried Soil in the Lower Narmada Valley, Current Science, 42 (17) A Model for Understanding Ancient Indian Iron Metallurgy, Man, 8 (With B. Allchin and A. Goudic). The former Extensions of the Great Indian Desert, The Geographical Journal, 139 (2). Treatment of Metal Casket Containing Relics of the Lord Buddha, Studies in Conservation, 9(2). Technical Studies in Northern Black Polished Ware, Journal of the M.S. University of Baroda, 11(1). 1973 1973 1964 1962 ulas o ahults - JOLLES-2415122-24482042, 2003 • 96 For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Ravindra Singh Bisht - A Scholar and An Excellent Field Archaeologist Yadubir Singh Rawat* Ravindra Singh Bisht is foremost among a few Indian scholars and field archacologists who have contributed immensely on the study of the Harappan civilization. Born in 1944 in Bhimtal in Nainital district of Uttranchal, he passed his M.A. in Ancient Indian History and Culture from Lucknow University in 1965 and obtained PGDA from School of Archaeology, ASI in 1967. He has been awarded Ph.D by Kumaun University on his thesis ‘Emerging Perspectives of the Harappan Civilization in the Light of Recent Excavations at Banawali and Dholavira'. R.S. Bisht has vast experience of carrying out archacological field-work, in different parts of India, spanning more than three decades as a carrier Archaeologist. At Ravindra Singh Bisht present he is holding the post of Joint Director Gencral of Archaeology in the Archaeological Survey of India. R.S.Bisht is known world over as the excavator of the Harappan city of Dholavira. But before Dholavira excavation in Gujarat State, he had excavated also proto-historic sites such as Banawali in Haryana, Sanghol in Punjab and Chechar in Bihar, early Iron Age and historical sites like Semthan in Jammu and Kashmir and Nalanda in Bihar. His cxcavations at Banawali have brought to light a proto-urban/ Harappan phase, which indicated a gradual development in the pre-Harappan culture resulted into the emergence of first urban civilization in the sub-continent. It has also revealed for the first time a unique feature of the Harappan defense system i.e., provision of 2 decp moat around the fortified settlement at Banawali, a small but prosperous town on the River Sarasvati. The site has firmly established the regional dynamics of the Harappan Civilization. The site has produced many valuable antiquitics but the most remarkable find is the clay model of a plough. The Semthan excavation for the first time yielded antiquarian remains of Pre-Northern Black Polished Ware and NBPQ phases hitherto unknown in the Kashmir valley. R.S. Bisht also carried out many archeological explorations general as well as problem oriented - in diverse regions spread over most of the States of north India. He was the leader of the Indian team in the Indo-French Archaeological Expedition * Director, Dept. of Archaeology, Gujarat State. las HQs – gauS-10122-24427042, 2003 • 20 For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (1987)jointly sponsored by the Government of India and Frence. During the last three decades of his government service, R.S.Bisht has closely studied monuments of various periods and styles located in different states of India especially in Ladakh, Jammu and Kashmir, Punjab, Haryana, Himanchal Pradesh, Delhi, Uttar Pradesh, Bihar and Gujarat. A thorough study of monuments which he visited, enabled him to chalk-out detailed plans for their conservation, structural repairs and development of their environs. He guided and supervised conservation work of monuments and excavated remains of diverse categorics. In additon to archacological fieldwork and research, R.S.Bisht has been closely associated with museum and exhibition activities. As Director (Projects and Museums), he was responsible for setting up the famous Swatantyrat Sangram Sangrahalaya in Red Fort, New Delhi in 1995. He supervised setting up of many small museums in Punjab and Haryana and extended his expertise for the display work in the museums at Ratnagiri in Orissa and Roper in Punjab. Besides, quite often he has also organized exhibitions on monuments and on the excavated materials from Dholavira and Banawali at different places and sites. During his posting in different States of India as well as a member of various committees on antiquities, he had examined enormous number of antiquities of varying traditions belonging in different times, and materials. As Director of many excavation projects, he dealt with antiquities ranging from the Pre-historic times to medieval periods. Thus, he is among a few archaclogists who have expertise in archaeological remains of different periods of Indian culture and civilization. R. S. Bisht is not only an excellent excavator and field archaeologist, but also a good teacher and an academician. He had been the Director of the Institute of Archacology from 1991 to 1997 and also imparted training to the post-graduate Diploma in Archacology students. He has been a visiting faculty to the Institute of Architecture and planning, New Delhi, to teach ancient town planning and architecture. R. S. Bisht is a Sahityaratna having thorough knowledge of Sanskrit language, grammar and literature. His keen observation in the field during excavation of Harappa culture sites like Sanghol, Banawali and Dholavira and his in-depth knowledge of Sanskrit enabled him to make a critical review of the Rigveda in the light of recent archaeological findings. He is one of the scholars who believe that the Rigvedic account of its people, geography, settlement features, fortified towns, monumental structures, mercantile and maritime trade etc, corresponds well with the available evidences of Harappan civilizaton in many respects. In his recent article 'Harappans and the Rigveda: Points of Convergence', he has discussed in detail many aspects of the two which show close similarity between the two cultures one of which is purely archacological and the other a purely literary one. Dr. Bisht started archaeological reconnaissance of Gujarat in the year 1984 પથિક ♦ ત્રૈમાસિક ~ જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૨૧ For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir after joining the Excavation Branch - V of the Archaeological Survey of India at Vadodara as its Superintending Archaeologist. Dholavira in Khadir Island of Kachchh was resurveyed during an exploratory survey at this time. Fortunately, I have been closely associated in most of the archaeological excavation/exploration projects, he carried out successfully in and outside Gujarat during his tenure in the Excavation Branch. I worked directly under him for many years and benefited immensely especially in understanding the nature and significance of the archaelogical remains. The very first visit of Dholavira in December. 1984 was so exciting that he abandoned his original plan of visiting other sites and monuments in Saurashtra and Kachchh. The site was studied thoroughly throught survey, by preparing sketches of surface features of different divisions and study of well sections available at the site. And this way a completely new plan of the Harappan site was brought to light although the site was known since 1997. The surface study and survey of the site continued intermittently to date. A systematic excavation commenced in January, 1990, but before that Dr. Bisht had all the details of the general layout and planning of the magnificent city of the prolo-Historic times. His pre-excavation observations took the shape of an article 'A New Model of the Harappan Town Planning as Revealed at Dholavira in Kachchh: A Surface Study of its Plan and Architecture'. Later on he submitted a comprehensive proposal for excavation under the title Dholavira Excavation Project. The subsequent excavations at the site, not only, reaffirmed his observations but also brought to light a city par excellence of the Harappan times. This city, unlike other Harappa period settlements cxcavated so far, had three distinct divisions. Dr. Bisht has appropriatcly designated them as the citadel', 'the middle town' and the 'the lower town' on the basis of the tripura and parama, madhyama and avama, which occur in the Rigveda. The first two divisions have been found segregated from each other on the one hand and from the lower town on the other by their individual fortification. Stratigraphically, the site shows seven stages of development in overall cultural makeup of Dholavira in a time span of about 1200 years from a beginning around 3000 B.C. Whereas, on the horizontal plane it revcals gradual expansion from a small fortified settlement of the initial stage into a bipartite town during Stage - Il and finally into a large city with three distinct divisions during Stage - III. It appears that during Stage-IV and Stage-V the cityscape remained unchanged but for preference to stone as construction material. Besides the gates appear to be restructured and modified. The Stage-V seems to have experienced a general decline in economy and thereafter during the Stage-VI the size of the settlement was drastically reduced. The lower town completely and most of the middle town was abandoned. A new town wall was raised along the southern fringes of the middle town over the debris of preceding stage. Stage-VII shows an overall change in the subsistence pattern of the inhabitants. People of this phase had preferred circular huts for their housing needs. Dholavira has emerged now as a model city of thc Harappan Civilization. It ulas • SHS - OUD-2410122-72242, 2003 • 22 For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir is one among the five largest settlements, known so far, of the period. The site is noteworthy for its distinctive stone architecture which includes thoughtfully designed gates furnished with precisely shaped pillars, a series of water reseroirs- rock-cut and stone masonry one and a network of under-ground drains large enough to enable a person to pass through them. The site has also yielded a unique 3.20 m long inscription consisting of 10 large-sized signs of the Harappan script. Each sign is found shaped from many small pieces inlaid on a wooden hoarding which has since perished but left is traces on the floor on which it was found lying. R.S. Bisht rightly believes it could be the carliest signboard of the world. During the Years 1985-6 and 1986-7 R.S. Bisht conducted further cxploration in the district of Kachchh to understand the significance of the long shoreline of the Gulf of Kachchh in the dynamics of the Harappan Civilization. These explorations have brought to light 11 harappan sites. Most of them are located along the shoreline of the Gulf thus indicating that the Gulf of Kachchh and the Rann could have played a special role during proto-historic times. R.S. Bisht also took keen interest in the structural conservation of monuments and cxcavated remains in the Gujarat state in the capacity of the Superintending Archaeologist while he was in Gujarat. He studied the problems related to the many of the Gujarat monuments, which are located both in the salt and sand laden high velocity coastal zone as well as in the semiarid climatic zone. Ran-ki-vav at Patan, monuments of Champaner-Pavagadh, Dwarkadhish temple at dwarka, excavated remains of Dholavira arc some of the monuments to which he paid special attention, Later on, from the ASI Directorate Head Office, New Delhi also first as a Director and presently as the joint Director General, he is making all efforts to conserve and develop many of the Gujarat monuments. He is very keep to see Dholavira developing as an International Centre for Harappan Studies and a Worldclass tourist destination. R.S. Bisht has contributed to Gujarat Archaeology in various ways. He has published several research papers" on the Harappa culture and Dholavira excavation in Gujarat. Some of the articles published in journals and books are listed below. - "Somc Glimpses of Mercantile and Maritime Activitics of the Rig Vedic Aryans'. Marine Archacology of the Indian Ocean Countries. (cd.) S.R.Rao, Goa, 1988. 'The Harappan Colonization of the Kutch: An Ergonoinic Study with Reference to Dholavira and Surkotada'. History and Art, (cd.) Krishna Deva and Lallanji Gopal, Delhi, 1989. - 'A New Model of the Harappan Town Planning as Revealed at Dolavira in Kutch: A Surface of Its Plan and Architecturc'. History and Archaeology. (ed) Bhaskar Chtterji, Delhi, 1989. "Dholavira: New Horizons of the Indus Civilization'. Puratattva, No.29, New Delhi, 1989-90. ulas • Has – gaus-al!l22-242342, 2003 • 23 For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - 'Dholavira: Harappa Sabhyata Ke Naye Ayam'. Aaj-Kal, October 1993, New Delhi, 1993. 'Secrets of the Water Fort'. Down to Earth, Science and Environment fortnightly, 1994. *Dholavira Excavation: 1990-94'. Facets of Indian Civilization Recent Perspectives (Essay in Honour of Prof. B.B. Lal), Vol. 1 (Chief ed) J.P. Joshi, New Delhi, 2000. 'Dholavira and Banawali: Two Different Paradigms of the Harrapan Urbis forma'. Puratattva, No. 29, New Delhi, 2001. 'Harappans and the Rigveda: points of Convergence'. History and Indian Scicnce, Philosophy and Culture, Vol. I, (ed) G.C.Pande, Delhi, 2002. "The Rise and fall of the Harappan Civilization in the Light of Recent Excavations in India'. Dialogue Among Civilization Indus Valley Civilization (Govt. of Pakistan and UNESCO), 2001, 'Urban Planning at Dholavira: A Harappan City in Ancient Cities'. Ancient Cities, IGNCA Pub. Utility of Trace Element Analysis in Reconstructing the Intensity of the Occupation in Ancient Archaeological Site'. In Indian J. Environ. and Ecoplan, 5(2), 2001. As aulas – youS-2110122-2412242, 2003 • 28 For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Dr. Ziyaud-Din A. Desai - A Great Scholar P. V. Janardhanan* Some people are born great, but some achieve greatness by their exceptional work. One of such great personalities was Dr. Ziyaud-Din A. Desai. Born in Dhanduka, District Ahmedabad (Gujarat), on 17th May, 1925, Dr. Ziyaud-Din, son of Abdul Hayy Desai, received his higher education from Bombay University. He was Government Merit Scholar and Government Special Scholar at the secondary and university levels. His academic career has been frequently punctuated with a number of scholarships, awards and prizes. He had a brilliant academic career by obtaining First Class First in B.A. (Hons.), Persian (Principal) and Urdu (Subordinate) from Bombay University, Bombay in 1946. He repeated his performance in the same University and obtained his Doctorate Degree in Persian with Credit (Tahsin) from the Faculty of Arts, Tehram University, Tehran (Iran) for his thesis entitled "Life and Works of Faidi with special reference to Nal-Daman (Nala-Damayanti)". Many distinctions and titles galored him, such as Chancellors Medal, Jaffer Cassum Moosa Gold Medal, Gujarat Urdu Academy Gaurav Puraskar, Dr.L.P. Tessitori Gold Medal, Sanskar Award, etc. Honours came to Dr. Desai from many quarters. He was honoured with Tamra Patra by the Epigraphical Society of India in 1982 and Fakhruddin Ali Ahmed Prize for Research and Critical Studies from Ghalib Institute, New Delhi, in 1999. In recognition of his countless contribution as an academician and as a scholar and outstanding service to Persian language and literature, the Government of India honoured him with President Award in 1983. Dr. Desai started his service career as Lectuarer in Persian, Government College, Ahmedabad, Bombay and Rajkot between 1947-1953. He was selected by Government of India, Archaeological Survey of India, as Assistant Superintendent for Epigraphy in 1953 to head the Epigraphy (Arabic & Persian) Branch. Later on, he was elevated to the post of Superintendent (now Superintending Epigraphist) for Arabic & Persian Inscriptions in 1961. He became Director (Epigraphy) in 1977 to head the Nagpur and Mysore Epigraphy branches of the Archaeological Survey of India. He laid down office on the afternoon of 31st May 1983 on attaining the age of superannuation, at 58 years, and settled at Ahmedabad (Gujarat) to lead the retired life. After retirement, Dr. Desai worked for ICHR projects under Senior Fellowship programme. He was awarded this fellowship thrice by the ICHR between 1983-1992. The projects entitled "A Topographical List of Arabic, Persian and Urdu Inscriptions of South India", "Arabic, Persian and Urdu Inscriptions of Western India-A Topographical List" and "English Translation of Dhakhiratul-khawanin of Shaikh Farid Bhakkari" (in ulus Aulas - 8445-2410122412042, 2003 • 24 For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 parts), were completed on schedule and these were published in book forms. Though retired, he was still active in his field of research. A glance of his literary achievements and contributions would hold anyone in awe. Diligence, tenacity and stamina for hard work always ran through his veins. He had a facile pen in English, Urdu, Arabic, Persian and Gujarati, too, and contributed articls in all the above languages. His knowledge on the subject is as deep as the ocean. He dedicated his life to the cause of Perso-Arabic Epigraphy and remained an academician throughout. The list of publications that have come out from the pen of Dr.Desai (appended at the end of this paper) stands testimony to his continuous endeavour in the field and display his erudition and depth of knowledge. He remained active despite his advancing age, and unfortunate accidents, he continued to keep himself engaged in academic activities with the verve and vigour of a person, totally dedicated to his profession till death. His books and other publications are widely used by the students and scholars all over the world. My acquaintance with Dr. Desai goes back to the year 1966 when I joined Epigraphy Branch, Nagpur of the Archaeological Survey of India, as Stenographer attached to him, having spent 17 years with him, till his retirement in 1983. I feel proud to have worked with him and intimately moved with him. My association with him remained till his last days. He used to send articles from Ahmedabad for typing, etc., as, according to him, no one else can understand his handwriting and do neat typing. I am not qualified to comment upon his technical writings. But the articles and books that he wrote, dealing with various aspects of the subject, reveal the fact He participated in more than a dozen national and intemational seminars/conferences/symposia, etc. and even till his last days he was being invited to participate in national/international seminars, conferences, etc. But, unfortunately, bad health prevented him from going out of his house. His vision was dimmed after an eye operation, his hearning was somewhat impaired, he was shrunk a little with age, but his mind was perfectly clear, his memory retained its vast strengh, his handwriting was clear and unchanged. He delivered lectures to the students of School of Archaeology (now Institute of Archaeology) on Indo-Muslim Architecture, Numismatics, Arabic & Persian Inscriptions, Calligraphy, etc. Dr.Desai's art of writing includs footnotes, the notes or references or comments are invariably given in the same page unlike giving separately as "Note", "References" at the end. This facilitate the readers to find out the references easily. In an article, prepared by him before death to be published in the Journal of the Khuda Bhaksh Oriental Public Library, Patna, entitled "Some new information about Taqi Auhadi as gleaned ulus hilis – 741S-2410122-7442242, 2003 • 26 For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir from the autograph copy of his Arafatul Ashiqin", consisting of about 14 double space typed pages, there were as many as 118 footnotes. This shows how many books were referred by him to prepare a short article. In the area of publications, he ensured the publication of the EPIGRAPHIA INDICA ARABIC & PERSIAN SUPPLEMENT (EIAPS), upto the issue of 1975. The major portion of the articles contained in this journal were contributed by him. This Journal had fallen in arreas during his tenure itself, due to certain technical difficulties, mainly in finding out a suitable press for printing. He gave much importance to the Archaeological Library and it was during his time that valuable and rare books in Arabic, Persian and Urdu languages were added to the Library at Nagpur. He was the Chairman of the Library Committee existed during those days. Archaeological Library has got rare collection of books on these subjects, most of them acquired during Dr.Desai's period. He was a regular visitor to the Central Archaeological Library, New Delhi, which had huge collection of books on Epigraphy and allied subjects. Those days Mr.D.K.Kapoor used to be the Librarian attached to Central Archaeological Library. I think, no books on his favourite subjects, is left untouched by Dr.Desai in this library and Mr. Kapoor gave full cooperation to him in this respect. Those days, the ANNUAL REPORT ON INDIAN EPIGRAPHY (ARIE), an annual publication of the Survey, which contained a separate Appendix for listing Arabic & Persian Inscriptions and Muslim Coins, was compiled after consulting books, with other things like inked rubings, estampages etc., in the Central Archaeological Library, as the books required were not available in the Archaeological Library at Nagpur. He used to go frequently to Delhi for this purpose where I always accompanied him officially. Everyday, large number of books were got issued and the references noted, and some daily, sometimes, by sitting late in the night. Those days facilities of photo-copy or computer was not available and the portions marked in the books were to be typed out on the mannual typewriter. Dr. Desai had extensively throughout the length and breadth of the country for copying inscriptions. The duration of tours was from 15 to 20 days or even more, during which period more than 100 inscriptions always accompanied him-he preferred maulana Saheb-for tour to copy inscriptions. During train journey, time was not wasted; he used to carry the rough drafts of articles, reports, books, etc. and carry out corrections, etc. till late in the night. Late Dr. K.D. Banerjee, then posted as Superintending Archaeologist for Prehistory was Dr. Desai's close friend. During lunch break, if not otherwise busy, both of them would pass the time by solving Crosswords. Once it happened so that both Dr. Banerjee and Dr. Desai travelled together on an official trip to Delhi for delivering lectures in the Institute of Archaeology in Ist Class compartment. As usual, they slept late in the night when they woke up in the morning, they found that પથિક ૰ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૨૭ For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir their entire luggages were lost, and they were left our with night suit they were wearing After making complaint at Delhi Railway Station, in Vain, they directly reached Director General's office and had to borrow money for purchase of new clothes and other essential wears. Dr. Desai was a good administrator, would come and leave the office punctually in time and expected others to follow the suit. Work was worship for him, he would expect hard, intelligent work from his subordinates and extracted work from them with firmness and kindness. He used to watch that the staff members, technical and administrative, always engaged in their work. When the sound of typewriter was not heard, he would knew that the work allotted is completed and would give more work keeping everybody engaged throughout. Before a report/article was finalised, ad many as 3 drafts were made out, they were kept separately in separate folders titled, Ist typed draft, 2nd typed draft, 3rd typed draft, prefinal draft" and so on, everything typed in the old Italian Olivetti Jumbo mannual typewriter with special diacritical marks for Arabic, Persian and Urdu words. We had very good understanding of each other. While dictations or giving instructions when Dr. Desai used to substitute his thoughts with "This Thing" and "That Thing" frequently. I, being his mindreader, would immediately understand what he wanted by this. Once when we were in Mysore on an official trip, Dr. Desai Director (Epigraphy), asked me to bring "This Thing" in the presence of officers of Mysore Epigraphy office. I immediately brought that required material, and the officers present there got amazed. Before leaving Hqrs. on tour, leave, etc., the pending papers, if any, were cleared and sometimes when some papers were left out, the replys were dictated and signed in the blank letter-heads, for want of time, for disposal. Nothing was kept pending. In the absence of some staff members and if some urgent matters were to be disposed off, he would himself attend to it from diarising to despatch. The letters diarised and despatched by him at his own handwriting, can be seen even today in the Diary and Despatch Registers of the Department. Dr. Desai knew typing also, sometimes he used to manage to type out small letters, etc. In the administration, he closely watched the progress of work and ensured that no work was pending. During those days. Mr. B.S. Seth was Head Clerk looking after all administrative matters. On some occasions, when some papers are not put up, which comes to the notice of Dr. Desai, he would loose temper and exchange hot words with the Head Clerk, but this remained for the time-being only and latter he would forget such incidents, for ever. He kept good relations with his superiours in Hqrs. Office, New Delhi. Shri A. Ghosh was the Director General when Dr. Desai joined in the Department. Later, during the times of Prof. B.B.Lal, Shri M.N. Deshpande, Shri B.k. પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૨૮ For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Thapar and Mrs. Debala Mitra, the Director Generals of his time Dr. Desai maintained the same relations and rapport. At home, he maintained a mini-office cum library, with books, magazines and periodicals of his subjects and kept himself engaged in research activities. Mrs. Desai took utmost care of him and gave support throughout. "S" is for Shahida-he used to call her so-a very kind-hearted and simple lady. He breathed his last on 24th March, 2002 after a few days of illness. I conclude and pay tribute to this great scholar of international reputation. CURRICULUM VITAE Name : Ziyaud- Din s/o Abdul-Hay Desai 14, Khurshid Park, P.O. Juhapura, Sarkhej Road, Ahmedabad 380 055 (India). Tel : (079) 6822818 Address Date of birth 17-05-1925 Educational Qualifications: B.A. (Hons.), Persian (Principal) and Urdu (Subor dinate), Bombay University, 1946 First Clas. First M.A., Persian (Principal) and Urdu (Subordinate), Bombay University, 1948 First Class First. D. Litt. in Persian with Credit (Tahsin) Faculty of Arts, Tehran University, Tehran (Iran), 1959 Distinctions : Chancellor's Bombay University, 1948 Jaffer Cassum Moosa Gold Medallist, Bombay university, 1948 R.H. Mody Prizeman, Bombay University. 1946. Dakshina Fellow, Gujarat College, Ahmedabad, 1946-47 Government Merit Scholar (at the Secondary and University levels) Government Special Scholar (University level) Honoured with Tamra Patra (Certificate of Honour) by the Epigraphical Society of India, 1982 President of India's Award of Certificate of Merit for outstanding service to Persian Language and Literature, 1983. Dr. L. P. Tessitori Gold Medal, 1984 uls. Quas - YouS-2410122-24123042, 2003 • 26 For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Sir Jadu Nath Sarkar Gold Medallist, Asiatic Society, Calcutta, 1993 Sanskar Award, Vadodara, 1993 Thesis for D. Litt. Roll of Service Gujarat Urdu Academy Award, 1995 Fakhruddin Ali Ahmad Inam bara-i Tahqiq wa Tanqid (Fakhruddin Ali Ahmad for Research and Critical Studies), Ghalib Institute, New Delhi, 1999 : Life works of Faidi with special reference to Nal Daman (Nala Damayanti), in Persian, Tehran 1959 (Unpublished) 1947-1953 Lecturer in Persian, Government College, Ahmedabad, Bombay and Rajkot 1953-1961-Assistant Superintendent for Epigraphy and Head, Office for Arabic and Persian Inscriptions, Archaeological Survey of India 1961-1977-Superintending Epigraphist for Arabic & Persian Inscriptions and Head, Office of the Supdtg. Epigraphist for Arabic & Persian Inscriptions 1977-1983 - Director (Epigraphy). Archaeological Survey of India 1983-1992 - Senior Fellow, Indian Council for Historical Research, New Delhi 1992-1998 - joint Chief Collaborator, History of Shah Jahan Project C/O Americal Institure of Indian Studies, New Delhi Specialisation : Persian Language and Literature, Indo-Musliin Epigraphy, Indo-Islamic Art and Architecture, Numismatics, Indo-Persian Literature, Medieval Indian History, Medieval Gujarat History, etc. uso Shulas - 849-0102132-24642, 2003 • 30 For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એસ. આર. રાવ : દૃષ્ટિવાન અને કર્મઠ પુરાતત્ત્વવિદ ડૉ. અતુલ ત્રિપાઠી* એસ.આર.રાવને મુખ્યતઃ દરિયાઈ પુરાતત્ત્વના ક્ષેત્રે તેમણે કરેલા કાર્યને કારણે ભારતમાં દરિયાઈ પુરાતત્ત્વના જનકના રૂપમાં ઓળખવામાં આવે છે. જો કે તેમણે ભારત સ્થિત વિભિન્ન મહત્ત્વપૂર્ણ પુરાતાત્વિક સ્થળો(જેમાં લોથલનો પણ સમાવેશ છે.)ની શોધ, ખોદકામની સાથેસાથે સ્મારકો અને દુર્લભ કલાકૃતિઓના સંરક્ષણમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું છે. પ્રસ્તુત લેખમાં ભારતીય પુરાતત્ત્વમાં ખાસ કરીને ગુજરાતમાં, તેમના દ્વારા કરવામાં આવેલા અવિસ્મરણીય યોગદાન છે નિરંતર પંચાવન વર્ષોથી હજુ પણ ચાલુ છે, તેનો સંક્ષેપમાં પરિચય કરાવવાનો પ્રયાસ છે. એસ. આર. રાવ (I), એસ.આર.રાવનો જન્મ આજના કર્ણાટક પ્રદેશમાં શિમોગા જિલ્લાના સાગર તાલુકામાં આનંદપુરમ ગામમાં ૧૯૨૨માં થયો હતો. તેમના પિતા શિકારપુર છુધારાવ એક માધવ બ્રાહ્મણ હતા. તેમની માતાનું નામ કમલાબાઈ હતું. પૈતૃક સંસ્કાર દ્વારા વારસામાં તેમને ધર્મ, કલા અને દર્શનશાસ્ત્રમાં પ્રારંભથી રૂચિ હતી. તેમણે હિંદી, અંગ્રેજી, કન્નડ અને સંસ્કૃત ભાષાનું અધ્યયન અન્ય વિષયોની સાથે કર્યું. આજે પણ તે ગુજરાતી, હિન્દી, મરાઠી, કન્નડ અને અંગ્રેજી ભાષા વાંચી, લખી અને બોલી શકે છે. તેમને તામિલ ભાષાનું પણ સારું જ્ઞાન છે. માર્ચ, ૧૯૪૮માં વડોદરા રાજ્યમાં પુરાતત્ત્વ વિભાગમાં સહાયક-નિર્દેશક પદ પર નિયુક્ત થયા પહેલાં એસ.આર.રાવ થોડોક સમય એક કૉલેજ-વ્યાખ્યાતા અને સમાચાર-પત્રમાં ઉપ-સંપાદક પણ રહી ચૂક્યા છે. વડોદરામાં પુરાતત્ત્વ વિભાગમાં નિયુક્ત થયા પછી તેમણે માર્ટીમર વહીલરના માર્ગદર્શન હેઠળ ઓરિસ્સા સ્થિત પુરાતાત્ત્વિક સ્થળ શિશુપાલગઢમાં વૈજ્ઞાનિક ઉખનન-પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. એસ. આર. રાવને અહીં શોધ, આયોજન અને ખોદકામ આદિની વિસ્તૃત વૈજ્ઞાનિક જાણકારી પ્રાપ્ત થઈ. ઉપરોક્ત અનુભવોને પરિણામે સમય જતાં તેમનામાં અમરેલીમાં સ્વતંત્ર ઉખૂનન કરવાનો આત્મવિશ્વાસ પ્રગટ્યો. શિશુપાલગઢથી આવ્યા પછી એસ. આર. રાવે લંડન સ્થિત પુરાતત્ત્વ સંસ્થાનના નિર્દેશક F.E.Z Euner પાસેથી નદી, ખીણ, સર્વેક્ષણની તાલીમ મેળવી તથા ગુજરાત પ્રાગૈતિહાસિક શોધ અભિયાનમાં જોડાયા. સાબરમતી અને નર્મદાની ખીણમાંથી પ્રાચીન પાષાણ યુગનાં ઓજાર શોધી કાઢયાં, ઉત્તર ગુજરાત સ્થિત લાંઘણજ નામક Late Stone Age શોધ કાર્યમાં પણ તેમણે ભાગ લીધો. ૧૯૪૭માં ભારત-પાક વિભાજન બાદ પુરાતાત્ત્વિક સંશોધનને મોટો ધક્કો પહોંચ્યો. કારણ કે સિંધુ સંસ્કૃતિનાં મુખ્ય પુરાતાત્ત્વિક સ્થળો જેવાં કે હડપ્પા, મોહેંજો-દડો વગેરે ભારતની હદની પારનાં બની ગયાં. યુવા ભારતીય પુરાતત્ત્વવિદોની સામે નવાં પુરાતાત્ત્વિક સ્થળોની શોધ કરવી એક મુશ્કેલ પડકાર હતો. ભારતીય પુરાતત્ત્વનો આ મુશ્કેલ પડકાર એસ.આર.રાવ સહજ ઉપાડી લીધો. તથા સૌરાષ્ટ્રનું સર્વેક્ષણ કરી નવું ગોદીનગર લોથલ શોધી કાઢ્યું. તેનાથી દક્ષિણ અને પૂર્વ ક્ષેત્રોમાં સંશોધનની એક નવી મિસાલ નિર્ધારિત થઈ. * વરિષ્ઠ વ્યાખ્યાતા, ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૩૮૦૦૧૪ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૩૧ For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એસ.આર.રાવે રંગપુર અને લોથલના ખોદકામથી પ્રાપ્ત પુરાવાને આધારે સિંધુ સંસ્કૃતિનો વિધ્વંસ આર્યો દ્વારા થયો અને એ સંસ્કૃતિનું અથવા કે સિંધુ સભ્યતાના પતનનું મૂળ કારણ બાહ્ય આક્રમણ છે તેને તેમણે પુરાવાની સાથે નકારી કાઢ્યો. તેમણે લોથલ અને અન્ય સિંધુ-નગરોમાં પતનનું મૂળ કારણ પૂરને જ માન્યાં. ભારતમાં ૧૯૮૧ પહેલાં પુરાતત્ત્વ અન્તર્ગત સાહસિક કાર્ય (adventure) માત્ર સ્થળ ખોદકામ સુધી જ સીમિત હતું. ૧૯૮૧માં પહેલી વાર એસ.આર.રાવ દરિયાઈ પુરાતત્ત્વને આંતરવિષયય (Inter disciplinary) અધ્યયનના રૂપમાં સામેલ કરીને વિજ્ઞાન અન્તર્ગત લાવ્યા. એમણે ગોવામાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (Department of Science and Technology)ની મદદથી National Institute of Oceanography નામના દરિયાઈ પુરાતત્ત્વ કેન્દ્રની સ્થાપના કરી. એસ. આર. રાવે અહીં દરિયાઈ પુરાતત્ત્વવિદો અને વૈજ્ઞાનિકોની મદદથી વૈજ્ઞાનિક તકનિકનો પ્રયોગ કરી, લગભગ ૨૦૦ તૂટેલાં જહાજોને વિધિવત્ જલગત સંશોધનના પરિણામ સ્વરૂપ શોધી કાઢ્યાં, જેમાં પૌરાણિક દ્વારકા (આ બાબતમાં માન્યતા છે કે એની સ્થાપના ભગવાન શ્રીકૃષ્ણ કરી હતી, પણ સામેલ છે. દ્વારકાનું નગર-આયોજન મહાભારતમાં વર્ણિત વિવરણ સાથે સામ્ય ધરાવે છે તેવું પ્રાપ્ત થયું. દ્વારકાની ઓળખ છતી થતાં વિદ્વાનો માટે એક નવા શોધક્ષેત્રનું દ્વાર ખૂલ્યું તે એ કે મહાકાવ્ય અને પુરાણ ઇતિહાસ અધ્યયન માટે એક ઉપયોગી સ્રોત હોઈ શકે છે. દરિયાઈ પુરાતત્ત્વ દ્વારા ભારતને અને પડોશી દેશો જયાં સુધી ભારતનો સાંસ્કૃતિક વિસ્તાર હતો, વિરાટ ભારતીય અંતરજલ સાંસ્કૃતિક સંપત્તિને શોધી અને સંરક્ષિત કરી શકાય છે. ૧૯૪૮થી આજ પર્યન્ત એસ.આર.રાવ મહત્ત્વપૂર્ણ પુરાતાત્ત્વિક સ્થળોનું ખોદકામ કરતા રહ્યા છે. ૩૧ વર્ષ સુધી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણમાં સેવારત રહ્યા પછી તેઓ ૧૯૮૦માં સેવા-નિવૃત થયા, ત્યારબાદ તેમણે Indian National Science Academy (INSA) Department of Science and Technology માં સેવા આપી. હાલમાં એ C.S.I.R. માં Emeritas Professor તરીકે કાર્યરત છે. જીવનના પચાવન વર્ષોથી પણ વધારે સમય તેમણે પુરાતન સંસ્કૃતિનાં રહસ્યો શોધવામાં વાપર્યા અને આજે પણ તેમણે પુરાતાત્વિક ખોદકામ, તેનું સંરક્ષણ, અર્થઘટન અને પ્રકાશનનું કાર્ય અથાકપણે ચાલુ રાખ્યું છે. Miss Tele Loftin, Asst. Editor. National Geographic Society Hi 'Mysteries of the Ancient World, Hiatti 4241 GW 9 ), 'Nearly all his life he (Rao) has patiently picked away the puzzles of the Harappans'. IT ) સદીઓથી પુરાતત્ત્વ અને કલાના અધ્યયનમાં કેટલાક ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. પહેલાં પુરાતત્ત્વ અન્તર્ગત મુખ્યતઃ સૈતિજ ખોદકામ દ્વારા સ્તર-વિન્યાસના અભાવમાં સાંસ્કૃતિક ક્રમ સ્પષ્ટ થતો ન હતો અને માત્ર વસવાટની નગરીય વિશેષતાઓ જાણી શકાતી હતી. હાલનાં વર્ષોમાં સંપૂર્ણ વિશ્વમાં પુરાતત્ત્વ સંશોધનની એક મુખ્ય વિશિષ્ટતા એ પણ રહી કે પુરાતન સમયમાં વિજ્ઞાન અને તકનિકી વિકાસને પુરાતાત્ત્વિક આંકડાઓના આધારે પુનર્નિર્મિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બધા વિકાસક્રમને એસ.આર.રાવે પોતાના અધ્યયન, સંશોધન અને ખોદકામમાં મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું. (૧) અમરેલી : સૌરાષ્ટ્રના એક ક્ષત્રપ-ગુપ્ત નગર અમરેલીનું ઉત્પનન સર્વ પ્રથમ ડૉ. હીરાનંદ શાસ્ત્રી અને એ.એસ.ગઢે દ્વારા વીસમી સદીના ત્રીજા ચોથા દાયકામાં થયું. પરંતુ stratigraphic પુરાવાઓના અભાવે પ્રાપ્ત પુરાવશેષોનો તિથિક્રમ નિશ્ચિત કરી નહીં શકાયો. ડૉ. એસ.આર.રાવે ફેબ્રુઆરી, ૧૯૪૯માં ઘણી સજાગતાથી ગોહિલવાડ ટીમ્બામાં કેટલુંક પ્રાયોગિક ઉત્પનન કર્યું અને નદીકિનારે cairn circle માં post-cremation burial તથા એક બૌદ્ધ સ્મારકને ટીમ્બાની ઉત્તર દિશામાં શોધી કાઢયું. પહેલાં શોધાયેલા તથા ડૉ. એસ.આર. દ્વારા ઉત્પનનિત પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૩૨ For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટીનાં વાસણો અને અન્ય પુરાવશેષોને એક stratigraphic આધાર આપ્યો. આ અધ્યયન પછી તેમણે Amreli-Kshatrapa Gupta Town નામે પ્રકાશિત કર્યું. તેમના દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થિત ઉખનનથી પ્રભાવિત થઈને અમલાનંદ ઘોષ, તત્કાલીન સંયુક્ત મહાનિદેશક, પુરાતત્ત્વ વિભાગે તેમને અમરેલીની નજીક ઐતિહાસિક સ્થળ વાણિયાવાડ વાદર નામના આદ્ય સ્થળનું કાર્ય સોપ્યું જે Later Harappan Settlement ના રૂપમાં જાણવામાં આવ્યું. (૨) રંગપુર : ૧૯૪૭માં ભારત-પાક, વિભાજન પછી સુરેન્દ્રનગર જિલ્લામાં લીમડી તાલુકામાં આવેલ રંગપુરનું એક હડપ્પીય ચોકીરૂપે મહત્ત્વ વધી ગયું. અમલાનંદ ઘોષે, એસ.આર.રાવને આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિમાં ભારતની સ્થિતિ નિર્ધારિત કરવા માટે તેનું ખોદકામ કરવા કહ્યું. આ પડકારમાં એસ.આર. રાવ સફળ થયા. એમણે ૧૯૫૩માં પૂર્વ પુરાતત્ત્વવિદો દ્વારા ઉપેક્ષિત રંગપુર ટીંબામાં એક ક્ષેત્ર પસંદ કર્યું, જેમાં ઉત્સાહજનક પરિણામ પ્રાપ્ત થયું. અહીંયાંથી હડપ્પીય વિશેષતાઓ યુક્ત ઈંટોની નીક અને હડપ્પીય સંસ્કૃતિના ચબૂતરાની સાથે સાથે માટીનાં વાસણો, મણકા, પથ્થરનાં વજનિયાં અને cher: blade પ્રાપ્ત થયાં. હડપ્પીય સંસ્કૃતિના ક્રમિક પતન સંબંધિત પુરાવા તથા એની ઉત્તરાધિકારી સંસ્કૃતિનાં lustrous red ware પ્રાપ્ત થયાં. જે માર્ટીમર વ્હીલરના હડપ્પીય સંસ્કૃતિના આકસ્મિક પતન સંબંધી મતને નકારે છે. એસ.આર.રાવના મતે અહીંયાંથી સિંધુ સંસ્કૃતિના પતન પછીનાં ત્રણસો વર્ષ સુધીના પુરાવા મળે છે. (૩) લોથલ : એસ.આર.રાવ દ્વારા ખોદાયેલું પુરાતાત્ત્વિક સ્થળ રંગપુર કેટલાક પુરાતત્ત્વવિદો દ્વારા પરિપક્વ હડપ્પીય સભ્યતાના સ્થળ તરીકે નકારાયા પછી સાબરમતી અને ભોગાવા નદીઓના મુખપ્રદેશો ઉપર આવેલું ગોદીનગર લોથલ નવેમ્બર, ૧૯૫૪માં શોધી કાઢ્યું જે અમદાવાદ થી ૮૦ કિ.મી. દક્ષિણ-પશ્ચિમમાં ધોળકા તાલુકાના સરગવાલા ગામથી ૨ કિ.મી. પશ્ચિમમાં આવેલું છે. એસ.આર.રાવની દેખરેખ હેઠળ પચાસ માસ સુધી નિરંતર કરવામાં આવેલ આ કામમાં ગોદામ (૧૯૫૫-૧૯૬૨)ના અહેવાલમાં નગર-આયોજન, ગોદી(dockyard), અનાજનાં ગોદામ, મણકાનાં કારખાનાં, કબરસ્તાન મળ્યાનો ઉલ્લેખ છે. સિંધુ લિપિની ઉત્પત્તિ અને ૧૯૦૦ ઈ.પૂ.થી ક્રમિક પતન સંબંધિત પુરાવા તેમણે પ્રસ્તુત કર્યા. એસ.આર.રાવના લોથલના ખોદકામમાં મળેલા પુરાવાઓએ સિંધુ સંસ્કૃતિના પતન પાછળ પ્રાકૃતિક આપદાના મતને માનવા માટે મજબૂર કર્યા. અહીંથી પ્રાપ્ત ખોદકામના અવશેષો અને સ્મારકોએ સમકાલીન દરિયાઈ ગતિવિધિઓ અને વિદેશ વ્યાપાર જેવા અજ્ઞાત પક્ષો પણ પ્રસ્તુત કર્યા. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા ૧૯૬૩માં રંગપુર રિપોર્ટ તથા ૧૯૭૯ અને ૧૯૮૫માં બે ખંડોમાં લોથલ રિપોર્ટ Lothal-Harappan Port Towm પ્રકાશિત થયા. હવે સિંધુ સભ્યતા સંબંધી શોપકાર્ય માટે આ બે સ્થળો સંદર્ભ-સ્થળ (index site) તરીકે જોવામાં આવે છે. (૪) ગુજરાત સ્થિત અન્ય હડપ્પીય સ્થળોની શોધ : એસ.આર. રાવે લગભગ સંપૂર્ણ ગુજરાતમાં વિભિન્ન જગ્યાઓમાં સર્વેક્ષણ કરી લગભગ ૪૦ જેટલાં પરાતાત્ત્વિક સ્થળોને શોધી કાઢ્યાં, જેમાં કેટલાંક હડપ્પીય, Late Harappan તથા અન્ય Post Harappan છે. એસ.આર.રાવે પ્રત્યેક મુશ્કેલીને અવસરમાં બદલી નાંખી હતી. જેમ કે લોથલમાં મણકા બનાવવા માટે પ્રયુત માણિજ્ય(semi-precious stone)ના સ્રોત સમસ્યાના સમાધાન માટે નર્મદા તટે મેહગામ અને કિમતટે ભગતરાવ શોધી કાઢ્યાં. તેને હવે અપરિપક્વ હડપ્પીય સંસ્કૃતિની દક્ષિણ છેડાની સીમા માનવામાં આવે છે. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૩૩ For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હડપ્પીય લોકો દ્વારા સિંધથી લોથલ પહોંચવાના માર્ગને શોધી કાઢવું એ તેમની સામે એક પડકાર હતો. તેમણે આ બાબતે કચ્છમાં સંશોધન કર્યું અને દેશળપુર નામનું પુરાતાત્ત્વિક સ્થળ શોધ્યું. (૫) દરિયાઈ પુરાતત્ત્વ : સિંધુ સભ્યતાના સમયથી જ ભારત એક મહાન દરિયાઈ શક્તિ હતું. લોથલમાં ૭૧૦' x ૧૨૦ આકારની ઈંટોથી નિર્મિત tidal ગોદી હડપ્પીય લોકોના તકનિકી કૌશલનો નમુનો બની રહે છે. એ સમયે વ્યાપારિક ગતિવિધિઓ બહેરીન અને સુમેર સુધી ફેલાયેલી હતી. પછી કમ્બોજ, યવનદીપ વગેરે દેશો સાથે વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધ સ્થાપિત થયા. ભારતનાં જહાજો. ટનબંધ સામગ્રીની સાથેસાથે હાથી અને અશ્વોને પણ લઈ જતા હતા. તેમાંના કેટલાંક જહાજો પ્રાકૃતિક આપત્તિઓ અથવા નૌકા યુદ્ધને પરિણામે ડૂબી પણ ગયાં. આ તૂટેલાં અને ડૂબેલાં જહાજો સમકાલીન સમાજની ભૌતિક આબાદીનું સૂચન કરે છે. આ અધ્યયનથી. દરિયાઈ વ્યાપાર, જહાજ-નિર્માણ અને સાંસ્કૃતિક આન્તરસંબંધોને નિર્ધારિત કરી શકાય છે. જો કે આજ સુધી લોથલ અને અન્ય હડપ્પીય બંદરોના પતનથી બીજી સહસ્રાબ્દી ઈ.સ. પૂર્વ સાતવાહન યુગ સુધીમાં મોટા પાયે બાહ્ય સામુદ્રિક વેપાર અને જહાજ-નિર્માણ સંબંધિત કોઈ પુરાતાત્ત્વિક પુરાવાઓ મળતા નથી. આ સમય અંધકાર યુગ તરીકે ઓળખાય છે. સાહિત્યિક કૃતિઓ ખાસ કરીને ઋગ્વદ, મહાભારત તથા જાતકકથાઓમાં સમુદ્રી યાત્રાઓ, ભગ્ન જહાજો અને શ્રીકૃષ્ણ દ્વારા નિર્મિત દ્વારકાનગરી ડૂળ્યાના ઉલ્લેખો મળે છે. ભારતે પોતાના ૬૦૦૦ કિ.મી. લાંબા સમુદ્રકિનારે લગભગ ૨૦૦ જેટલાં બંદરોના અસ્તિત્વને કારણે આંતરસામુદ્રિક વ્યાપાર અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ખાસ કરીને કમ્બોજ, યવનદીપ, સુવર્ણદ્વીપ અને બ્રહ્મદેશમાં ભારતીય કલા અને સંસ્કૃતિના ફેલાવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. બોરીબુદુરમાં ભારતીય જહાજના આગમનનાં મુદ્રાંકનો મળે છે. અંકોરવાટ અને જાવાના રંગમંચ (Javanese Theatre) પણ ભારતીય કલા સંસ્કૃતિનાં વખાણ કરે છે. ભગ્ન જહાજ અને ડૂબેલાં બંદરો પુરાતત્ત્વીય અધ્યયનના સંદર્ભે ભારતની મૂલ્યવાન સંપત્તિ છે, જેની સાચવણી આવશ્યક છે. છેલ્લાં લગભગ પ000 વર્ષોમાં હજારો જહાજ ભારતીય મહાસાગરમાં તોફાન, નૌકાયુદ્ધ અને સામુદ્રિક ગતિવિધિને કારણે ડૂબી ચૂક્યાં છે. પ્રત્યેક જહાજ જો કે સમાજનું પ્રતીક છે જયાં તે નિર્મિત થયાં તે તત્કાલીન સામાજિક અને આર્થિક પરિસ્થિતિ પર પ્રકાશ પાડે છે ભારતમાં દરિયાઈ ઇતિહાસના પુનર્નિર્માણના ઉદ્દેશથી દરિયાઈ પુરાતત્ત્વની એક નવી શાખા શરૂ કરવાનું શ્રેય શ્રી એસ.આર.રાવને ફાળે જાય છે જેમણે ડૂબેલાં બંદર અને જહાજોને શોધવાના ઉદ્દેશ્યથી ૧૯૮૧માં National Institute of Oceanography ની ગવામાં સ્થાપના કરી. તે ભારતમાં દરિયાઈ પુરાતત્ત્વવિદ્યાના જનક છે. ૧૯૭૯માં દ્વારકાધીશ મંદિર નજીક ખોદકામ પછી તેમને ઈ.પૂ. ૧૫૦૦માં સમુદ્રમાં ગરક થયેલા એક નગરની માહિતી સાંપડી. આ પુરાવાએ રાવને પૌરાણિક નગર દ્વારકાની શોધ કરવા પ્રેરિત કર્યા. પ્રથમ સમય (Period) ઈ.પૂ. ૧૫૦૦માં આ એક મુખ્ય બંદર દ્વારકારકા કે તારનગર હતું. અહીંયાંથી મોટી સંખ્યામાં ત્રણ વિંદ્વયુક્ત ત્રિકોણાકર લંગર (triangular anchor) પ્રાપ્ત થયા છે, જે ૧૪-૧૨ સદી ઈ.પૂ.ના સાઈપ્રસ અને સીરિયાનાં લંગરો સાથે સામ્યતા ધરાવે છે. પ્રારંભિક ઐતિહાસિક સમયમાં આ મુખ્ય બંદર હતું, જે પ્રાપ્ત અવશેષોથી સ્પષ્ટ થાય છે. ૪.૫ મીટર લાંબી દીવાલ અને લોખંડનું લંગર પણ સામેલ છે. (૬) પ્રાચીન સ્મારકોનું સર્વેક્ષણ અને સંરક્ષણ : એસ.આર.રાવે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ સ્થિત વિભિન્ન મહત્ત્વપૂર્ણ પ્રાગૈતિહાસિક, પ્રાચીન ગ્રાફ-મધ્યકાલીન અને મધ્યકાલીન સ્મારકોના સંરક્ષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૩૪ For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra જે સ્રોત આજે સાંસ્કૃતિક ધરોહર રૂપે મોજૂદ હોવાની સાથે-સાથે પર્યટન ઉદ્યોગની આવકનો મુખ્ય સ્રોત બની રહેલ છે. તેના દ્વારા સંરક્ષિત મુખ્ય સ્મારકોમાં રાજસ્થાનનાં બંડોલી, બિજોલિયા, મિનાલ સ્થિત મંદિરો (૭મીથી ૯મી સદી ઈ.સ.), ચિતોડગઢ દુર્ગ સ્થિત રાણા કુંભા મહેલ, પદ્મિની મહેલ અને ફટ્ટા મહેલ, સતી કુંડ, મીરા અને સમ્મિધેશ્વર મંદિર; મહારાષ્ટ્રમાં અજંટા ગુફાઓ, એહોલ, પટ્ટદકલ અને બાદામી સ્થિત પ્રારસ્મિક ચાલુક્ય મંદિરોનો સમાવેશ થાય છે. એમણે તાજમહાલને યથાસ્થિતિ સંરક્ષવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. (૭) અન્ય : www.kobatirth.org એસ.આર.રાવે રાજસ્થાનમાં ગંભીરી અને ચંબલ ઘાટી સ્થિત મેસોરગઢનું ખોદકામ કર્યું; મધ્ય પ્રદેશના Late Stone Age સ્થળની શોધના પરિણામે રીવા જિલ્લામાં ઇટાર પહાડમાં શૈલાશ્રય શોધી કાઢ્યા, જેમાં મહત્ત્વની ચિત્રકલાઓ હતી; દક્ષિણ ભારતમાં નવપાષાણ, તામ્રામ, મહાશ્મ વગેરે સ્થળોની શોધ કરી, જેમાં તામિલનાડુમાં ઉત્તરી અર્કોટ જિલ્લામાં પૈટમપલ્લી સ્થિત વિભિન્ન વસવાટ-સ્થળો છે. એમણે મહારાષ્ટ્રમાં દૈમાબાદ તામ્રાશ્ય સંસ્કૃતિની સાથે સાથે હુનુરમાં કેટલાક મહાશ્મ અવશેષો માટે તથા હમ્પી (વિજયનગર)માં પણ ખોદકામ કર્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir (III) એસ.આર.રાવ દ્વારા સંભળાયેલી જવાબદારીઓ, પ્રાપ્ત કરેલ સન્માન અને પુરસ્કાર તથા લખાયેલ પુસ્તકો, સંશોધન લેખો તેમજ ઉત્ખનન અહેવાલોની સૂચી નીચે મુજબ છે : S.R. Rao has been holding the following positions in various institutions and associations 3. 4. 5. 6. 1. Emeritus Scientist : Marine Archaeology Centre. NIO. Goa. 2. Chairman Board of Trustees. Keladi Museum and Historical Research Bureau. Keladi. Vice President: Epigraphical Society of India. Mysore. Member : Intemational Roerich Memorial Trust (Regd.). India, Bangalore. Member Board of Trustees, Karnataka Chitrakala Parishath, Bangalore. Member : Managing Committee, College of Fine Arts, Art Complex, Bangalore. 7. Editor : Journal of Marine Archaeology, NIO, Goa. 8. Advisor Shree Manjunatha Dharamotthana Trust, Bangalore. 9. Honours And Awards: 1. 2. Member Advisory Committee of the National Museum Society for Art and Conservation of Art objects, New Delhi. 10. President : Society for Marine Archaeology, NIO.Goa. 11. Honorary Correspondent : Archaeological INews, USA. Jawaharlal Nehru Fellow (1977-79) Sir Hugh Candy Gold Medal, University of Mysore. પથિક * ત્રૈમાસિક - જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૩૫ For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 7. 3. 4. 5. 6. World Ship Trust International Award for Individual Achievement in Maritime Archaeology 1991. F.I.E.Foundation National Award for excellence in Science and Technology. 1. 2. Karnataka Rajyaprashasti and Gold Medal. Mythic Society Gold medal for Scholar of the year. Sri Krishnanugraha Prashasti, 1992. 1989. www.kobatirth.org 8. Department of Reports Archaeology Mysore Centenary Award. Reports, Books And Articles : Acharya Shri Kailassagarsuri Gyanmandir Excavation Reports Excavations at Rangapur and other Explorations in Gujarat Ancient India Nos. 18 and 19. Books 4. 5. 6. 7. 8. 1. Bharatiya Puratatva, (Kannada). 1961, Bangalore. 2. Amreli-A Kshatrapa-Gupta Town, 1996, Baroda. 3. Adya Aitihasika Samskrityon (Gujarat), Gujaratno Rajakiya ane Samskritika Itihasa, vol.1 ed.by R.C.Parikh, and G.H. Shastri, 1972, Ahmedabad., 1973, Bombay. - Lothal and the Indus Civilization, 1973, Bombay. Lothal A Harappan Port-town (in two volumes). Memoirs of the Archaeological Survey of India (no.78)vol.I, 1979, Delhi. Traditional Paintings of Karnataka, 1980, Bangalore. The Decipherment of the Indus Script, 1982, Bombay. Progress and Prospects of Marine Archaeology in India, National Institute of Oceanography, 1987, Goa. 9. Marine Archaeology of Indian Ocean Countries, National Institute of Oceanography, 1988, Goa. 10. Journal of Marine Archaeology, Vol. 1, (ed), 1990, NIO, Goa. 11. Journal of Marine Archaeology, Vol. 2, (ed), 1991,NIO,Goa. 12. Dawn and Devolution of the Indus Civilization, 1991,NIO, Goa. 13. Journal of Marine Archaeology, Vol.3,(ed), 1992, NIO,Goa. 14. Recent Advance in Marine Archaeology, (ed), 1991,NIO,Goa. 15. New Frontiers of Archaeology, Bombay, 1994. 16. The Lost City of Dwarka, New Delhi, 1999. પથિક ♦ ત્રૈમાસિક - જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૩૬ For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5. 2. Research articles in learned journals and periodicals: 1. "Belagutti Kaifiyats'- Quarterly Journal of the Mythic (QJMS). Vol. XXXV, no.2, 1944, pp.61- 71. 2. 'Belagutti Arasus'- Quarterly Journal of the Mythic Soceity (OJMS). Vol. XXXVI, no.2, 1945. pp. 84-90 Belagutti Records'- Summary of the Papers read at the XV Session of the All India Oriental Conference, 1949, Bombay. 'Problems at Amreli' - Abstract of Papers read at the 58th Session of the Indian Sciences Congress (Archaelogy and Anthropology section). 1952.. Process adopted in Clearing Bronzes found from Akota near Baroda - Journal of Indian Museum, Vol. VIII, 1952, Bombay, pp. 43-46. 6. Nilamangala grant of Verkața II 'Saka 1954 - Epigraphia Indica. 7. Jaina Bronzes from Silva Deva - Journal of Indian Museums, Vol. XI, 1955, pp. 30-33 Roads in Ancient India - Transport Review, 1955, Bombay. 9. Excavations at Lothal - Lalitakala, nos. 3-4, 1956-57, pp. 82-89 10. The Spread of Harappa Culture in West India - Summary of the Papers read at 20th session of the Indian History Congress, section I (Ancient India), 1957 11. Lithic Tool Industries of the Chalcolithic Cultures in West India- Ibid. 12. Excavations at Lothal - March of India. 1960. 13. Excavations at Lothal - Illustrated London News (Feb. 11 and March 5). 1961. 14. Ceramics of the Indus Valley in Gujarat- Marg, Vol. XIV (June. 1961). no.3, pp.20-27 15. Discovery of Lothal - »India, 1961, London 16. Lothal and West India - Summary of the Papers read at the Symposium of Asian Archaeology. 1962. New Delhi. 17. A Persian Gulf Seal from Lothal - Antiquity, June, 1963, Cambridge. 18. 'Shipping and Maritime Trade of the Indus People' Expedition, Vol. 7. no.3. 1965, Philadelphia. 19. Port and Planned Town of 4000 years ago - Yojana, 1965, New Delhi. 20. Further Excavations at Lothal, Lalitkala, no. 11,1965, New Delhi. 21. Mesopotamia - Tamil Encyclopaedia, 1967, Madras. 22. Excavations at Lothal. A port city of the Indus Civilization, Archaeologia, May- June 1969, Paris non ulus Haus – g4uS-2410122-24122042, 2003 • 39 For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 23. Discovery of Buddhist Remains at Pauni, District Bhandara (In French)... Archaeologia, 1969, Paris 24. Shipping in Ancient India - India's Contribution to World Thought and Culture, 1970, Madras 25. Presidential Address to the History Conference (held on the occasion of the Golden Jubilee Celebrations of Karnataka Historical Research Society, 1971, Dharwar.) 26. A Note on the Chronology of Early Chalukyan Temples, Lalitkala, no.15.171. 27. Excavations at Kanheri - S.H.Ritti and B.R.Gopal eds. Studies in Indian History and Culture, 1971. Dharwar, pp. 113-16. 28. Indus Script Deciphered - Illustrated Weekly of India, Dec. 16, 1971. 29. Soviet Monuments, Sites and Museums, 1-11 - Socialist India, June 17-24, 1972, New Delhi. 30. Archaeology since Independence, Socialist India (Independence Day Silver Jubilee Volume). 1972, New Delhi. 31. The Indus Script - Methodology and Language, Radio Carbon and Indian Archaeology, 1973, Mysore. 32. C. dates as applicable to Harappan Sites - Archaeology, 1973, Bombay. 33. Recent Discoveries in Aihole and Pattadakal - K.V.Ramesh and others, eds, Srikanthika, 1973, Mysore. 34. India's Past - Review of a Cultural History of India, A.L.Basham ed., Book Review, Vol. 11, 4, July-Aug., New Delhi, 1977 35. Indus Valley Bronzes from Diamabad - Illustrated London News, March. 1978. 36. Late Harappan Daimabad, Illustrated London News, April, 1978. 37. Indus Script Deciphered - Manthan, Dec. 1978, Delhi 38. Contacts between Lothal and Susa- XXVI International Congress of Orientalist, New Delhi and in George L.Possehl ed., Ancient Cities of the Indus, 1979, New Delhi, p.174. 39. The Indus People Invent the Alphabet - Souvenior, The Epigraphical Soci ety of India, 5th Annual Conference, 1979, Bangalore. 40. Deciphering the Indus Script - India and Foreign Review, Nov. 15, 1979. 41. 'Persian Gulf' Seal from Lothal-Gregory L.Possehl (ed.) Ancient Cities of the Indus, 1979, New Delhi, p.148 42. Presidential Address to the History Conference on Keladi (1969). G.S.Dikshit. Studies in Keladi History. 1979, Bangalore. ulas Aulas – 7419-2410122-242042, 2003 • 36 For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 43. Krishna's Dwaraka, Indian and Foreign Review, March 15, 1980, Delhi 44. Indus Script and Language - Annals of Bhandarkar Oriental Research Insti. tute, Vol. LXI, 1980, Poona. 45. "Recent Archaeological Discoveries: Krishna's Dwarka" in Indian and For eign Review, Vol. 17.11. 1980. 46. Presidential Address, Seventh Annual Congress, 8th Epigraphical Society of India, 1981, Calcutta- S.H.Ritti and Ajaymitra Shastri. 47. Indus Script Deciphered - Bhavan's Journal, March 15, 1981. 48. Underwater Archaeology in India (Part I). The Indian Express, 1981, Bombay. 49. Underwater Archaeology in India (Part II). Ibid 50. New Light on Hampi (Vijaynagara)- Souvenir, R.S.Panchamukhi Felicitation Committee. 51. Trivikrama - Myth or Reality - Tattvaloka. 52, Indus Script - Sir Mortimer Wheeler Felicitation Volume. 53. "Was the Indus Script Phonetic ?" in Science Today, March, 1982. 54. The Harappan State: A Hypothesis Devahuti ed., Historical and Political Perspectives, 1982, New Delhi. 55. New light on the post-Urban (late Harappan) phase of the Indus Civilization - Souvenir on the Indus Civilization. 56. Was Indus Script Phonetic ? Science Today, March, 1982, Bombay. 57. Science and Planning Four Thousand Years Ago - Science Today, June, 1982. 58. The Indus Civilization and Writing - Rashtrakavi Govinda Pai Samsodhana Kendra, Udipi. 59. Mining and Metallurgy "in Ancient India - Abstract of Papers - XV Internatonal Congress of the History of Science, Edinburgh. 60. "The Harappan State - A Hypotheses"Historical and Political Perspectives, Devahuti ed., Delhi, 1982, pp. 103-12 61. "Sunken Ships and Submerged Ports", Science Today, September, 1983, Bombay. "Submergance of Dwarka is a fact", Jnana Jyoti (Sri Satya Pramoda Nidhi Trust), 1984, Bangalore. 63. "Marine Archaeological Investigations in Indian Waters and Discovery of Submerged Dwarka, Manjusha : S.R.Rao's 60th birthday Felication Volume, Satyavrata Sastri ed., 1985, Bangalore. uds duulas – 7410S-241OLZ2-282012, 2003 • 36 For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 64. Language and Religion of the Indus Valley Civilization in Bharati, Lallanji Gopal ed., 1985, Varanasi, pp. 1-19. 65. "Decoding the Indus Script" in Indus Valley to Mekong Delta, Noboru Karasimha ed., 1985, Varanasi, pp.1-19. 66. "Trade and Cultural Contacts between Bahrain and Indian in the Third and Second Millennia BC." in Bahrain through the ages: the Archaeology S.M.A.Al Khalifa ed., 1986. London, pp. 376-82. 67. Submerged City and Shipwreck in Dwarka, International Journal of Nauti. cal Archaeology, Vol. 163, 1987. 68. "Marine Archaeological Explorations off Dwarka's North-West Coast of In dia", Indian Journal of Marine Science, Vol. 16, 1987. 69. "Concept and Evolution of Sacrifice in the Indus Civilization and Vedic Period", Sacrifice in India-Concept and Evolution, S.S.Dange, ed., 1987, p.9 "Sagar ke Tala Men Pauranika Dwarka Ki Khoja" (Hindi), Dharmayuga, August, 1987, p.9 71. Marine Archaeological Research in India, 40 years of Research - ACSIR overview, 1988, New Delhi, pp. 231-54. 72. "The Future of Marine Archaeology in India Ocean Countries" in Marine Archaeology of Indian Ocean Countries, S.R.Rao (ed.), 1988, NIO, Goa. 73. "Excavations of Submerged Ports- Dwarkas: A Case Study" in Marine Archaeology of Indian Ocean Countries, S.R.Rao (ed.), 1988, NIO, Goa 74. "Problems of Target Search Technique in Shallow Water of Marine Ar chaeological Studies" in Marine Archaeology of Indian Ocean Countries, S.R.Rao (ed.), 1988 NIO, Goa. 75. "Underwater Cultural Heritage of Indian Ocean Islands" in Marine Archaeo logical of Indian Ocean Countries, S.R.Rao (ed.), 1988, NIO, Goa. 76. "Marine Archaeology finds Submerged Dwarka" in India and Foreign Re view, Vol. 28.6., 1988. 77. "Protohistoric Inscription from Sea near Bet Dwarka" in Journal of the Epigraphical Society of India, 1988, pp. 82-86. 78. "Marine Archaeology of Submerged Dwarka city" in Essays on Indology, Polity and Administration in Honour of Sri R.K. Trivedi, S.D. Trivedi., 1989, Delhi. pp. 1-16. 79. "Marine Archaeology in India" in Ajaya-Sri, A.M.Shastri Felicitation Vol ume, D.Handa (ed.), 1989, Delhi. pp. 9-13. 80. Sunken City of Dwarka in Golden Jubilee Commemorative Volume, The In stitute of Engineers, A.P.State Centre, pp. 9-10. uas duas – 94489-410122-244242, 2003 • YO For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 81. In quest of Dwarka, India Magazine, Vol. 9. Oct., 1989. 82. "New Light on the Dark Age of Indian History" in Adaptation and Other Essays, N.C.Ghosh. S.Chakrabarti (eds.) 1989, Calcutta. 83. "Excavation of the legendary City of Dwarka in the Arabian Sea" in Journal of Marine Archaeology. Vol. 11990. pp. 59-98. 84. "The Discovery of the legendary city of Dwarka", in Arabian Sea Acoustic remote sensing. S.P.Singal (ed.), 1990. "Under-sea Archaeology in Current Trends in Coastal Marine Sciences, Ramachandran and S.Rajgopal (ed.). 1990. 106-10. 86. "Techno-Cultural Contact Between India and Cultural Asia during the Protohistoric and Early Historic Periods" in Interaction between Indian and Cultural Science and Technology in Medieval Times, W.H.Abidi (ed.), 1990, New Delhi. 87. "Further Excavations off Dwarka and Bet Dwarka" in Recent Advances in Marine Archaeology, S.R.Rao (ed.). 1991,NIO, Goa 88. "Underwater Explorations of Submerged Towns near Tranquebar (Tarangambadi), Tanil Nadu" in Recent Advances in Marine Archaeology, S.R.Rao (ed.), 1991, NIO. Goa. 89. Marine Archaeology with special reference to Dwarka" Spectrum of Indian Culture, (Prof. S.B.Deo Felicitation Volume). C. Margabandhu, K.S.Ramachandran, 1996, Delhi. pp. 210-215 ulas dulas - ALES-2410122-2477012, 2003 • 89 For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતના ઇતિહાસવિદ પ્રો. એમ.એસ. કોમિસારિયેત ડૉ. રમેશકાંત ગો. પરીખ * ગુજરાતના ઇતિહાસના મધ્યકાલીન સમયના સલ્તનત, મુઘલ અને મરાઠા ઇતિહાસમાં વિશિષ્ટ પ્રદાન કરનાર ઇતિહાસના પ્રખર અભ્યાસી ઇતિહાસવિદ પ્રો. માણેકશાહ સોહરાબ શાહ કોમિસારિયેત માત્ર ગુજરાતના કે ભારતના જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામેલા વિદ્વાન હતા. કારકિર્દી : પ્રોફે. કોમિસારિયતનો જન્મ પારસી કુટુંબમાં ૧૮૮૧ના ડિસેમ્બરની ૧૧મીએ થયો. કાલેજનું શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૅાલેજમાં લીધું અને ઇતિહાસ વિષયમાં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા ૧૯૦૩માં પ્રથમ વર્ગમાં અને એમ.એ.ની પરીક્ષા ૧૯૦૫માં પસાર કરી. બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવ્યો હોવાથી તેમણે સેંટ ઝેવિયર્સ કૅલેજમાં જ 'દક્ષિણા ફૅલોશિપ' પ્રાપ્ત કરી. એમ.એ. થયા પછી તરત જ તેમને અમદાવાદની સરકારી ગુજરાત કાલેજમાં “એમેરિટસ પ્રોફેસર ઑફ હિસ્ટરી ઍન્ડ પોલિટિકલ ઇકોનોમિક્સ' તરીકે નીમવામાં આવ્યા. કાલેજમાં બી.એ.ના વર્ગોમાં હિંદુસ્તાનનો ઇતિહાસ, ઇંગ્લેન્ડનો ઇતિહાસ અને અર્થશાસ્ત્ર શીખવતા. સ્નાતક કક્ષાએ રાજ્યશાસ્ત્ર વિષય શીખવવાની સગવડ ઉમેરાતાં, તેમણે રાજ્યશાસ્ત્ર વિષયમાં પણ અધ્યાપન કાર્ય કર્યું. તેઓએ ઇતિહાસના એમ.એ.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન રૂપ વ્યાખ્યાનો આપ્યાં અને વિદ્યાર્થીઓને ઉપયોગી બની રહે તેવી સરળ ભાષામાં વ્યાખ્યાનોના વિષયવાળી નોંધો પણ ઉતરાવી. થોડા સમય માટે ગુજરાત કાલેજના આચાર્ય તરીકે પણ સેવાઓ આપી. ૧૯૩૫માં સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ તેઓ મુંબઈ ગયા. ત્યાં તેમના ભાઈ જહાંગીર જેઓ પોતે અંગ્રેજી અને ફ્રેંચ ભાષાના પ્રાધ્યાપક હતા, તેમની સાથે ઍપોલો બંદર, ઓમિસ્ટન રોડ પર આવેલા ૩, ‘રી હાઉસ'માં વસવાટ કરી શેષ જીવન ગુજરાતના મધ્યકાલીન સમયના ઇતિહાસની સાધના, સંશોધન અને લેખનમાં વિતાવ્યું ! તેઓ અપરિણીત હતા. પ્રો. કામિસારિયેતની અધ્યાપક તરીકેની કારકિર્દી દરમિયાન તેમની ઇતિહાસ સંશોધન માટેની રસવૃત્તિ કેળવાઈ અને તે જીવનની છેલ્લી પળ સુધી જીવંત રહી. તેમની અધ્યાપક તરીકેની કારકિર્દી દરમિયાન તેઓ વિવિધ ઇતિહાસ વિષયક અને સાંસ્કૃતિક મંડળો સાથે સંલગ્ન હતા. તેઓ “ઇન્ડિયન હિસ્ટોરિકલ રૅકોર્ડઝ કમિશન’’ના તથા ‘બૉમ્બે હિસ્ટરી કૉંગ્રેસ''ના સક્રિય સભ્ય હતા. ૧૯૩૧માં અલાહાબાદમાં યોજાયેલી ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસ'ના અધિવેશનમાં વિભાગીય પ્રમુખ તરીકે પણ તેઓ રહ્યા હતા. તેમને સરકારે “ખાન બહાદુર”નું બિરુદ પણ આપ્યું હતું. બાણું વર્ષની વયે ૧૯૭૨ના મે મહિનાની ૨૫મીએ તેમનું મુંબઈમાં અવસાન થયું. પ્રો. કોમિસારિયેત નિવૃત્તિ-જીવનમાં અતિશય પ્રવૃત્ત રહ્યા. આ સમયમાં તેમણે ગુજરાતના મધ્યકાલીન સમયના સલ્તનત, મુઘલ અને મરાઠાકાલના ઇતિહાસ માટે સંશોધન કાર્ય ચાલુ રાખી ત્રણે સમય માટેના ત્રણે ગ્રંથોનું લેખનકામ હસ્તપ્રતરૂપે તૈયાર કર્યું. તેમણે ‘હિસ્ટરી ઑફ ગુજરાત'ના પહેલા બે ગ્રંથો ૧૯૩૮ અને ૧૯૫૭માં અનુક્રમે પ્રસિદ્ધ કર્યા. ત્રીજા ગ્રંથની હસ્તપ્રત આખરી સ્વરૂપમાં તૈયાર હતી પણ તેનું પ્રકાશન થવા પામે તે પહેલાં તેમનું અવસાન થયું. તેમના ભાઈ જહાંગીરે સદ્ગત ભાઈનું સંશોધિત કામ જાળવી રાખ્યું અને ત્રીજા ગ્રંથના પ્રકાશન માટે ગુજરાત વિદ્યાસભા(અમદાવાદ)ને અધિકાર આપી અનુકૂળતા કરી આપી. આ ગ્રંથ ૧૯૮૦માં પ્રકાશિત થયો. * નિવૃત્ત, પ્રાધ્યાપક અને અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૪૨ For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રો. કામિસારિયતની ઇતિહાસ સંશોધન અને લેખન માટેની પ્રેરણા, પ્રોત્સાહન અને પદ્ધતિ વિશે જોતાં પહેલાં તેમનાં સંશોધન અને લેખનકામ વિશે જોઈએ. સંશોધન, લેખનકામ, પ્રકાશન : પ્રો. કૅમિસારિયેતે વધુ સંખ્યામાં પ્રકાશનો કર્યાં નથી. પણ જે કાંઈ કર્યાં છે તે નોંધપાત્ર છે. પ્રો. કામિસારિયેતે તેમની અધ્યાપક તરીકેની સમગ્ર કારકિર્દી દરમિયાન ઇતિહાસ, રાજકીય અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વિષયોનું અધ્યયન અને અધ્યાપન કરાવતાં કરાવતાં ગુજરાતમાં વાઘેલા વંશના પતન પછી સલ્તનત, મુઘલ અને મરાઠા સમયને લગતા ઇતિહાસનું સંશોધન કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. એ ક્ષેત્રોને લગતા ઊંડા અભ્યાસ અને સંશોધનના પરિણામે તેમણે જે ઇતિહાસલેખન પ્રવૃત્તિ કરી તે નીચે મુજબ છે : 1. Mandelslo's Travels in Western India, Oxford University Press, London. 1931. આ પ્રવાસ પુસ્તકમાં મૅન્ડેલ્લો નામનો એક જર્મન યુવાન પ્રવાસી જે દરિયાઈ માર્ગે ઈ.સ. ૧૯૩૮ના એપ્રિલમાં સુરત આવ્યો, રહ્યો અને આઠ મહિના સુધી ગુજરાતનાં ઘણાં સ્થળોની મુલાકાત લીધી. તેણે સુરત, ખંભાત અને અમદાવાદ વિશે લખેલાં વર્ણનોનો અહેવાલ આપવામાં આવ્યો છે. એ પ્રવાસી ૧૬૩૯ના જાન્યુઆરીમાં સુરત થઈને સ્વદેશ પાછો ફર્યો હતો. 2. Studies in the History of Gujarat, Longman's Green & Co., London, 1935 પ્રો. કોમિસારિયેતને મુંબઈ યુનિવર્સિટી તરફથી નિયંત્રણ મળતાં ૧૯૩૦-૩૧માં ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનશ્રેણી’ની યોજના હેઠળ સ્ટડીઝ ઇન ધ હિસ્ટરી ઑફ ગુજરાત” નામે વ્યાખ્યાન આપ્યાં. આ વ્યાખ્યાનો મુંબઈ યુનિવર્સિટીએ ૧૯૩૫માં પુસ્તકરૂપે પ્રગટ કર્યાં. આ વ્યાખ્યાનોમાં ગુજરાતના મધ્યકાલીન સમયને લગતો વિષય નિરૂપ્યો છે. તેમાં જે મુદ્દાઓને આવરી લીધા તેમાં ભારતના પશ્ચિમ કાંઠાના વિસ્તારમાં ગુજરાતના મુસ્લિમ શાસકો અને પોર્ટુગીઝો વચ્ચેનો સંબંધો, અમદાવાદના અગ્રગણ્ય જૈન દાનેશ્વરી અને પ્રથમ નાગરિક એવા શાંતિદાસ ઝવેરીની વિવિધ પ્રવૃતિઓ તથા તેમના મુઘલ સમ્રાટો સાથેના સંબંધો, ૧૬૬૬માં ગુજરાતના પ્રવાસે આવેલા ફ્રેંચ પ્રવાસી જીન દ થિવનોટનાં સંસ્મરણો તથા સમ્રાટ ઔરંગઝેબના શાસનકાળમાં ગુજરાતમાં સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનાં વર્ણનો અને અહેવાલો છે. 3. History of Gujarat (with a Survey of its Monuments and Inscriptions) Vol. I : The Muslim period : A.D. 1296-1573 A.D. Longman's Green & Co., Bombay. 1938. પોતાના મૌલિક અને વિસ્તૃત સંશોધન પર આધારિત આ ગ્રંથ ગુજરાતના સલ્તનતકાલીન ઇતિહાસ માટે શિરમોરસમો બની રહ્યો. કારણ કે ૧૩મી સદી પછી ગુજરાતના ઇતિહાસ માટે ઊંડા અભ્યાસવાળી અને વિવેચનાત્મક રૂપની ઇતિહાસકૃતિનો એ સમયમાં અભાવ હતો, તેની ખોટ આ ગ્રંથથી પુરાઈ. આ ગ્રંથમાં જે મુદ્દાઓ આવરી લેવાયા તેમાં પ્રાસ્તવિક રૂપે મૌર્ય સમયથી વાઘેલા વંશના પતન સુધી (૧૨૯૮), દિલ્હીના સુલતાનો તરફથી મોકલાયેલા સેનાપતિઓએ ગુજરાત જીતી લીધા બાદ ત્યાં સ્થાપિત કરાયેલા સૂબાઓનો વહીવટ, ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના અને તેના સુલતાનોની કારકિર્દી અને તેમનું શાસન, એમના પોર્ટુગીઝો સાથેના સંબંધો, પોર્ટુગીઝોનો ગુજરાતમાં પ્રવેશ અને પગપેસારો, મુઘલ સમ્રાટ હુમાયુ અને સુલતાન બહાદુરશાહ વચ્ચેનો સંધર્ષ, સમ્રાટ અકબરે ગુજરાત જીતી લીધા બાદ ગુજરાતનો પ્રાંત તરીકે મુઘલ પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૪૩ For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્રાજ્યમાં કરેલો સમાવેશ, કેટલાક વિદેશી પ્રવાસીઓના અહેવાલો, અભિલેખો, પુરાવશેષીય સ્મારક ઇમારતો વગેરે છે. 4. Imperial Mughal Farmäns in Gujarat (Being Farmāns mainly used in favour of Shantidas Javahari of the Ahmedabad by the Mughal Emperors). Originally as research paper contributed to the Journal of the Bombay Brahch of the Royal Asiatic Society, Vol. I, No.10, June-July, Bombay, 1940. આ પુસ્તકમાં ઐતિહાસિક દષ્ટિએ રસપ્રદ અને મહત્ત્વનાં કહી શકાય તેવાં મુઘલ શાસકોનાં ફરમાનોનું સંયોજન કરવામાં આવ્યું છે. તેમાં જૈન સાધુઓ તરફ સહિષ્ણુતા બતાવવાનાં, અમદાવાદનું ચિંતામણિ જૈન મંદિર શાંતિદાસ ઝવેરીને પુનઃ સોંપ્યાનાં, અમદાવાદમાં શાહજાદા મુરાદબક્ષે રૂા. ૫, ૫0,000/-ની રકમ શાંતિદાસના પુત્રો પાસેથી ઉછીની રકમ(લોન) તરીકે લીધાનાં, ઉત્તર ગુજરાતમાં મુંજપુર પરગણામાં ‘શંખેશ્વર'ના ઇજારાનાં, અમદાવાદમાં જૈનોના લુમ્પકા (લોમકા) સંપ્રદાયે કરેલી કેટલીક ફરિયાદોના નિવારણનાં, રાજ-ઝવેરી તરીકે શાંતિદાસ ઝવેરીની ધંધાદારી ફરજ નક્કી કર્યાનાં, શાંતિદાસની મિલકત અને જાગીરો અંગેનાં, નવસારીના કેટલાક પારસીઓની તરફેણવાળાં, પાલીતાણા અંગે શાહી ફરમાનો, “થર્ડ જેન્યુઇટ મિશન'ના પાદરીઓને અપાયેલાં ફરમાનો તથા શ્રીમદ્ વલ્લભાચાર્યના ગોસ્વામી મહારાજને સોળ જેટલાં આપવામાં આવેલાં ફરમાનો, જેમાંનાં મોટેભાગે અકબર અને શાહજહાંએ આપેલાં હતાં, તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે નોંધવું જોઈએ કે ગોસ્વામી મહારાજોને અપાયેલાં ફરમાનોનું અંગ્રેજી, હિંદી અને ગુજરાતીમાં ભાષાંતર દીવાન બહાદુર કૃષ્ણલાલ મો. ઝવેરીએ કર્યું છે. 5. History of Gujarat (with a Survey of its Mounments and Inscriptions), Vol. II: The Mughal Period : From A.D. 1573-1758 A.D., Orient Longmans Private Ltd., Bombay, 1957. આ ગ્રંથમાં જે પાસાંઓ આવરી લેવાયાં તેમાં ગુજરાત પ્રદેશ મુઘલ સામ્રાજયના એક સૂબા (પ્રાંત) તરીકે ૧૮૫ વર્ષ સુધી રહ્યો તેનો આખો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. તેમાં ઔરંગઝેબના અવસાન પછી શાહી સૂબાપદ માટે ચાલેલી લાંબી સ્પર્ધા અને આંતરિક બનાવો, અકબર અને જહાંગીરના દરબારમાં ગુજરાતમાં થયેલા ધાર્મિક સંતો અને આચાર્યો, ૧૭મી સદીમાં ગુજરાતમાં રેશમ તથા સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ, ગળી અને અન્ય ઉદ્યોગો, ૧૬૩૦-૩૨માં પડેલો મહાદુકાળ અને તેની આર્થિક અસરો, ૧૭મી સદીમાં ગુજરાતમાં આવેલા યુરોપીય પ્રવાસીઓ (ઇટાલિયન ડેલા વેલ, અંગ્રેજ પાદરીઓ રેવન્ડ હેન્રી લો અને થોમસ હર્બર્ટ, જે. આલ્બર્ટ દ મેન્ડેસ્લો, જિન દ શિવનોટ અને જહોન ફાયર), ૧૭૦૭ થી ૧૭૫૮ દરમિયાન મુઘલોમરાઠાઓ વચ્ચેનો સંઘર્ષ અને મરાઠાઓએ અમદાવાદ જીતી લઈ તેના પર સત્તા સ્થાપી ત્યાં સુધીનો સમય આવરી લેવાયો છે. આ સમયની ઇમારતોના ફોટોગ્રાફ્સ, અભિલેખો પણ આપવામાં આવ્યા છે. 6. History of Gujarat : Vol. III: The Maratha period : 1758 A.D. to 1818 A.D. Gujarat Vidya Sabha, Ahmedabad, 1980. આ ગ્રંથમાં મુંબઈ, સાલસીટ, દીવ, દમણ, વસાઈ જેવાં સૌરાષ્ટ્ર અને ઉત્તર કોંકણ(ઈ.સ. ૧૫૩૪૧૭૩૯)માં આવેલા સ્થળો પર પોર્ટુગીઝોના વહીવટ, રાજકીય સંઘર્ષો અને ધર્મપ્રચાર, ૧૭મી સદીમાં મુઘલ સૂબાઓનો સુરતનો વહીવટ, ઈસ્ટ ઇન્ડિયા કંપની અને તેની આરંભની ચડતી પડતી, ગુજરાતમાં મરાઠાઓનાં પ્રારંભિક આક્રમણો, મુંબઈ શહેરનો ઉદય અને તેના સુરત સાથેના સંબંધો (ઈ.સ. ૧૬૬૦-૧૬૯૦), ઔરંગઝેબના ઉત્તરકાલીન સમયનો સુરતનો, હિંદી સાગરોમાં યુરોપિયનોની ચાંચિયાગીરી, સુરતમાં નવાબોનો વહીવટ, (ઈ.સ. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૪૪ For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨૪-૧૮૦૦) અને સત્તા માટે તેમના શાહજાદાઓ વચ્ચેની હરીફાઈ, ભરૂચ, ખંભાત અને રાધનપુરના નવાબની પોતાની સત્તા અને અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો સંઘર્ષ, મરાઠા આગેવાનો અને સરદારોમાં વધતા જતા આંતરિક ઝઘડા, ગુજરાતમાં અંગ્રેજ-મરાઠાઓ વચ્ચે યુદ્ધ, ગુજરાતમાં પેશવાઓના શાસનનો છેલ્લો તબક્કો, અમદાવાદ પર અંગ્રેજોએ મેળવેલો કબજો તથા ઉત્તર ગુજરાતમાં સામાજિક અને આર્થિક સ્થિતિ (ઈ.સ. ૧૭૮૦૧૮રી દરમિયાન) જેવી બાબતોનો સમાવેશ થાય છે. સંશોધન માટેની ભૂમિકા : | ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલીન રજપૂત સમયના ઇતિહાસ માટેની સામગ્રીમાં ઍલેકઝાંડર કિન્લોક ફૉર્બ્સ સંપાદિત કૃતિ સહુ પ્રથમ લંડનમાં ૧૮૫૬માં “રાસમાળા અથવા હિન્દુ એનાલ્સ ઑફ ધ પ્રોવીન્સ ઓફ ગુઝરત ઇન વેસ્ટર્ન ઇન્ડિયા” નામે પ્રકાશિત થયેલી. તે પછી લેખિત સામગ્રી તથા સિક્કાઓ, તામ્રપત્રો અભિલેખો તથા પુરાવશેષીય સ્મારક ઇમારતો વગેરે જાણકારીમાં વધારો થતો રહ્યો અને તે પરથી ઇતિહાસ લખવાની પ્રવૃત્તિઓ થતી રહી. પરંતુ અનુરજપૂતકાલીન ઇતિહાસ માટે પૂરતા પ્રમાણમાં સર્વગ્રાહી કે વિવેચનાત્મક સ્વરૂપવાળી કહી શકાય તેવી એક પણ ઇતિહાસ-કૃતિ જોવામાં આવતી ન હતી ! પ્રો. કોમિસારિયેતે આ મોટી ઊણપ જોઈ. તેઓએ એમ પણ જોયું કે આવી કૃતિઓ હોય તો તેનો ઉપયોગ શિક્ષિત લોકો તથા ગુજરાતના જિલ્લાઓમાં દૂર દૂરના ભાગોમાં નિમાયેલા સરકારી અધિકારીઓ પોતાની જાણ કે માહિતી માટે કરી શકે. આથી તેમણે આ ખામી દૂર કરવા વિચાર્યું. તેમણે તેમના ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરતાં એ પણ જોયું કે વિદ્યાર્થીઓ દિલ્હી, આગ્રા અને બીજાં ઐતિહાસિક સ્થળોના ૧૫, ૧૬ અને ૧૭મી સદીના ઇતિહાસ અને સ્થાપત્યોની જાણકારી વધુ ધરાવે છે, પણ આ સમયના પોતાના પ્રદેશના ઇતિહાસ વિશે કશું વધુ જાણતા નથી. પ્રો. કોમિસારિત એ પણ જોયું કે ગુજરાતના શિક્ષિત લોકોને “બોમ્બ ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયર્સના ગ્રંથોમાં કે “આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાનાં કીમતી પ્રકાશનોમાં આપવામાં આવેલી, અમદાવાદ જેવા રાજધાની શહેરમાં અને ગુજરાતનાં અન્ય નગરોમાં જોવા મળતી અનુપમ સ્થાપત્યકીય અવશેષીય બનેલી ઇમારતોની જાણકારી મેળવવાનો ફાજલ સમય નથી કે સગવડ નથી. તેથી તેમણે સંકલ્પ કર્યો કે જેને શુદ્ધ ઐતિહાસિક બનાવો કે હકીકતો કહી શકાય તેનો અને ગુજરાત પ્રદેશના મહત્ત્વના સ્થાપત્યકીય ઇમારતી અવશેષોનો અભ્યાસ કરવો અને તેમાં આ વિષય પર ફર્ગ્યુસન, જે. બર્જેસ અને એચ. કઝિન્સ જેવા વિદ્વાનોની કૃતિઓનો અભ્યાસ પણ સમાવિષ્ટ કરવો. આમ લેખકની ગુજરાતનો મધ્યકાલીન મુસ્લિમ સમયનો મરાઠાઓ સુધીનો ઇતિહાસ લખવા માટેની ભૂમિકા સર્જાઈ. સંશોધન માટે પ્રેરણા અને પદ્ધતિ : એમ જણાય છે કે પ્રો.કોમિસારિત આ પ્રકારનો ઇતિહાસ લખવા માટેનું ચિંતન ૧૯૧૮ના અરસામાં શરૂ કર્યું હતું. અને ત્યારથી કામનો આરંભ કર્યો હતો. સમય જતાં એકત્રિત થયેલી ઐતિહાસિક સાધન-સામગ્રી પરથી લખાણ શરૂ થયું. લખતાં લખતાં તેમણે જોયું કે, પહેલા ગ્રંથનું કદ તેમણે ધારેલું એવી રીતે વધતું જાય છે. છતાં કામ ચાલુ રાખ્યું. તેઓ કહે છે કે તેમની ચાલુ અન્ય ફરજોમાંથી જે સમય ફાજલ મળતો તે સમયમાં તેઓ લેખનપ્રવૃતિ કરતા રહ્યા. આમ વીસ વર્ષની ભારે સાધના બાદ તેમણે બે ગ્રંથોનું આયોજન કરી તેનું લેખનકામ પૂરું કરી તેની પ્રકાશન માટેની હસ્તપ્રત તૈયાર કરી લીધી. પહેલો ગ્રંથ ૧૯૩૮ ના જાન્યુઆરીમાં પ્રસિદ્ધ થયો. બીજા ગ્રંથની હસ્તપ્રત તૈયાર હતી છતાં તેનું પ્રકાશન લગભગ વીસ વર્ષે એટલે કે ૧૯૫૭ના સપ્ટેમ્બરમાં થઈ શક્યું. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ર૦૩ ૦ ૪૫ For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રો.કોમિસારિત પોતે કબૂલે છે કે તેમના બે ગ્રંથની રચના સમય દરમિયાન અમદાવાદ જેવી એક છે સમયની મુસ્લિમ શાસનની રાજધાનીમાં જયાં ઉપયોગિતાવાદી હિતો જે નજરે પડતાં હતાં, ત્યાં પોતે ‘એકલો જાને રે' જેવી મૂંઝવણ પોતાના કામ માટે અનુભવતા રહ્યા. વધુમાં તેઓ કહે છે કે “મારા આ સ્વયં-લાદેલા કાર્ય” બાબતમાં મારી પદ્ધતિ અને પ્રયાસો અંગે ચર્ચા કરી શકું અથવા જેમની સાથે વિચારવિમર્શ કરી શકે એવી માત્ર થોડીક જ વ્યકિતઓ હતી. જે મહાનુભાવોએ તેમને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યાં તેઓ જુદા જુદા ક્ષેત્રના અને વ્યવસાયી પ્રવૃત્તિઓવાળા હતા. તેમાં એક હતા ગુજરાતમાં લગભગ ઈ.સ. ૧૮૮૯ થી ખ્રિસ્તી મિશનરી પ્રવૃત્તિ કરનાર ડો. જ્યોર્જ પી. ટેલર. ‘તેઓ મુસ્લિમ સિક્કાઓના અભ્યાસી અને નિષ્ણાત હતા અને ન્યુમિસમેટિક સોસાયટી ઓફ ઇન્ડિયા” ના પ્રમુખ હતા. તેમનું અવસાન ૧૯૨૧માં થતાં પ્રો.કોમિસારિયેતે ગુજરાતના ઇતિહાસના ઊંડા અભ્યાસી અને વિવેચકની મદદ અને માર્ગદર્શન-સલાહ ગુમાવ્યો તે બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. બીજી વ્યક્તિ હતી ઇતિહાસપ્રેમી મિત્ર પાલનપુર રાજયના નવાબ સર તોલે મુહમ્મદખાન (ઈ.સ. ૧૯૧૯-૧૯૪૮). તેમણે પ્રો.કોમિસારિયેતના બે ગ્રંથોની રચનામાં વિશેષ રસ બતાવ્યો હતો. આ ઉપરાંત સર ઇ.ડેનિસન રીસ, જેઓ પ્રથમ ગ્રંથના સમયમાં લંડનની સ્કૂલ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં નિયામક તરીકે હતા તેમની સાથે પ્રો.કોમિસરિતે પોતાના સંશોધન કામ માટે ઘણો પત્રવ્યવહાર કર્યો હતો. એ નોંધવું જોઈએ કે આ બંને વિદ્વાનો એક બીજાને રૂબરૂમાં ક્યારેય મળ્યા ન હતા ! છતાં ડે. રોસે પહેલા ગ્રંથની પ્રસ્તાવના લંડનથી લખીને (૧૪ સપ્ટેમ્બર, ૧૯૩૮) મોકલાવી હતી. તેમાં તેમણે ગ્રંથ અને લેખકના પ્રયાસોની પ્રશંસા કરી પ્રોત્સાહન આપ્યું હતું. અત્રે એ પણ નોંધવું યોગ્ય ગણાશે કે ડૉ.રોસે કલકત્તા મસાના ગ્રંથાલયમાંથી હજી-અલ-દબીર લિખિત ‘ઝફર-અલ-વલીહ બી મુઝફફર વ અલીહ' (ભારતના ઇતિહાસને લગતી) નામની અરબી ભાષામાં લખાયેલી કિંમતી હસ્તપ્રત શોધી કાઢી હતી અને તેને “એન અરેબિક હિસ્ટરી ઑફ ગુજરાત’ નામ સંપાદિત કરી ત્રણ ગ્રંથોમાં પ્રસિદ્ધ (૧૯૧૦, ૧૯૨૧ અને ૧૯૨૯) કરી હતી. પ્રો.કોમિસારિત. આ કૃતિનો ઉપયોગ ગુજરાતના અરબોના ઇતિહાસ સંબંધી લેખો લખવામાં કર્યો હતો. આ ઉપરાંત તેમણે મુસ્લિમ, મુઘલ અને મરાઠાકાલીન ગુજરાતના લેખન માટે જે જે આધાર-સામગ્રીનો ઉપયોગ કર્યો છે તેનો પહેલા અને બીજા ગ્રંથમાં આપેલી ગ્રંથસૂચિ પરથી જોઈ શકાય છે. એ જોતાં લાગે છે કે લેખકે વિપુલ સામગ્રી આધાર લઈ ચિંતન કરીને ભારે મહેનત લઈ ત્રણ ગ્રંથો તૈયાર કર્યા હતા. પ્રો. કોમિસારિયેતને ગુજરાત કોલેજમાં તેમના જ સાથી પ્રાધ્યાપક વિદ્યાવ્યાસંગી પંડિત કેશવ હર્ષદ ધ્રુવ પાસેથી ગુજરાતી ગ્રંથોની માહિતી પ્રાપ્ત થઈ હતી. પોતાના સંશોધન માટે તેમણે સંખ્યાબંધ પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજી આધારસામગ્રીની માહિતી મેળવી અને તેનો સાવચેતીપૂર્વક ઉપયોગ કર્યો. પોર્ટુગીઝ સાધનસામગ્રીનો ગુજરાતના ઇતિહાસ માટે ઉપયોગ કરનાર તેઓ પ્રથમ હતા. વિગતો અને તેનાં સાચાં પ્રમાણોની ચીવટાઈપૂર્વક ચકાસણી કરવા મૂળ સંદર્ભગ્રંથોનું કાળજીપૂર્વક વાચન, અધ્યયન અને પછીથી તારવણી કાઢતા. માહિતી માટે આધારભૂત પ્રમાણો જોવા મળે તો તેનો ઉલ્લેખ નમ્રતાપૂર્વક કરવા જેટલી નિખાલસતા તેઓએ દર્શાવી છે. એમ છતાં માહિતીનો હકીકત તરીકે સ્વીકાર ન થઈ શકે એવું સ્પષ્ટ કહેવાની પણ નીડરતા બતાવી હતી. માહિતી મેળવવા તેઓ ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ ખાતાની વારંવાર મુલાકાત લેતા. મુની જિવિજયજી અને માનનીય વિદ્વાન પ્રોફે. રસિકલાલ પરીખ સાથે તેઓ વિચારવિમર્શ કરતા. તેઓ સંશોધન માટે વારંવાર જૈન સાધુઓ પાસે જતા અને પોર્ટુગીઝ પાદરીઓને પણ મળતા. ઉર્દૂ, ફારસી અને અરબી ગ્રંથોનો નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવા અમદાવાદમાં પીરમશા રોજામાં જતા. - અમદાવાદની માઉન્ટ કારમેલ શાળાના સ્પેનિશ પાદરીઓ સાથે સંપર્ક ધરાવતા અને સ્પેનિશ ભાષામાં લખાયેલા ગ્રંથો સમજવાની કોશિશ કરતા. પ્રો કોમિસારિયેતે શાંતિદાસ ઝવેરીના વારસદારોને રૂબરૂમાં મળી મુઘલ પથિકનૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ર૦૦૩ ૦ ૪૬ For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાદશાહોઓએ બહાર પાડેલાં ફરમાનો મેળવ્યાં હતાં, “સિલેકશન્સ ફોમ ધ પેશવા દફતર" ના સંબંધિત દફતરોનો, મુંબઈ ગૅઝેટિયર્સનો, મુંબઈની દફતર ભંડાર સામગ્રીનો તથા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ફેકટરીઓ (કોઠીઓ)ના દસ્તાવેજો, પત્રવ્યવહારો વગેરેના આધારોનો તેમણે ઉપયોગ કર્યો હતો. આમ પ્રો.કોમિસારિયેતને તેમના ઇતિહાસ સંશોધનમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર વિવિધ ક્ષેત્રના વિદ્વાનો અને સહાયકો હતા. તેમની ઇતિહાસ સંશોધન પદ્ધતિ આધુનિક ઇતિહાસકારનાં બધાં લક્ષણો ધરાવતી પારદર્શક પદ્ધતિ હતી એમ ચોકક્સપણે દેખાઈ આવે છે. લેખનનું સ્વરૂપ : પ્રો.કોમિસારિયતની પોતાના સંશોધન અને લેખન માટે શક્ય હોય ત્યાં સુધી મૂળભૂત સામગ્રીનો જ ઉપયોગ કરવાની પદ્ધતિ હતી. તેમણે ઉપલબ્ધ હોય તેવી તમામ પ્રકારની વિવિધ ઐતિહાસિક સામગ્રી એકઠી ફરી હતી તે તેમના ગ્રંથોમાં આપેલી સૂચિ અને પાદનોંધો પરથી જોઈ શકાય છે. લેખક લાંબા સમય સુધી અમદાવાદમાં રહ્યા તે દરમિયાન તેમણે ત્યાંના વેપારીઓ, શાહુકારો અને મુઘલ સમ્રાટો વચ્ચે સંબંધો-વ્યવહાર દર્શાવતા ફરમાનો જોયાં હતાં અને તેનો ઉપયોગ મુંબઇ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા હેઠળ આપેલાં છ વ્યાખ્યાનોમાં કર્યો હતો. તેઓ પાતાના સંશોધન માટે વારંવાર જૈન સાધુઓ પાસે જતા અને પોર્ટુગીઝ પાદરીઓને પણ મળતા. પ્રો.કોમિસારિયેતે તેમના ગુજરાતના ઇતિહાસમાં પહેલા ગ્રંથમાં રાજકીય ઘટનાઓ, પ્રસંગો અને પરિવર્તનનું જે આલેખન કર્યું છે. તેની સરખામણીમાં તત્કાલીન સામાજિક, આર્થિક અને ધાર્મિક સ્થિતિનું આલેખન ઘણું ઓછું કર્યું છે. તેઓ તેમની આવી ઊણપ પ્રત્યે સભાન હતા એમ તેમણે પોતે કહ્યું છે. સ્પષ્ટતા કરતાં કહે છે કે રાજકીય બાબતો સાથે સાથે ગુજરાતની પ્રજાને અમદાવાદ અને તેની આસપાસનાં નગરોમાં આવેલાં વિશિષ્ટ નોંધપાત્ર પુરાતત્ત્વીય ઇમારતો-અવશેષોની જાણકારી પણ મળવી જોઈએ. ગુજરાત પ્રાંતની આવી ઇમારતો સાથે ફર્ગ્યુસન, જે.બર્જેસ, એચ.કઝિન્સ જેવા નામાંકિત શિલ્પ અને સ્થાપત્યના નિષ્ણાતોનાં નામ ગાઢપણે સન્માનપૂર્વક જોડાયેલાં છે તેથી આવી ઇમારતોનો અભ્યાસ કરાવવા નમૂનારૂપ ફોટોગ્રાફ્સ પણ આપવા જોઈએ. લેખકે બીજા ગ્રંથનું આલેખન કરવા અગાઉ મુઘલ સમયના ગુજરાત સૂબા(પ્રાંત)નું જે ચિત્ર આપ્યું છે, તે નોંધપાત્ર છે. તેઓએ જણાવ્યું છે કે ગુજરાત પ્રાંતમાં રાજકીય દૃષ્ટિએ જોઈએ તો એકંદરે શાંતિ અને વ્યવસ્થા જળવાયાં હતાં; વેપાર-ઉદ્યોગોનો વિકાસ થયો હતો; સુતરાઉ કાપડ અને ગળીની નિકાસથી ગુજરાતનું નામ મશહૂર બન્યું હતું અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેનાં મુખ્ય નગરો પ્રખ્યાત બન્યાં હતાં. મુઘલ શાસકોએ શહેર, નગર કે ગ્રામ જીવનમાં કોઈ અવરોધ કર્યો હોય કે નિર્દયી કૃત્યો કર્યાં હોય તેવું જણાતું ન હતું. લોકો શાંતિથી પોતાનો વ્યવસાય કરી શકતા. તેમના આ નિષ્કર્ષને ઇટાલીથી આવેલા પ્રવાસી પિએટ્રા ડેલ્લા વેલ, જે મુઘલ સમ્રાટ જહાંગીરના સમયમાં ઈ.સ.૧૯૨૩માં ગુજરાતમાં આવ્યો હતો, તેણે લખેલા પ્રવાસ અહેવાલથી સમર્થન મળે છે. અલબત્ત, ઔરંગઝેબ જેવાના સમયમાં ધાર્મિક અસહિષ્ણુતા અંગે ફરમાનો બહાર પડાયાં હતાં તે અપવાદરૂપ ગણી શકાય. બિન-મુસ્લિમો પાસેથી જઝિયા વેરો લેવાના કાર્ય સિવાય, પ્રસ્તુત ફરમાનોનો અમલ કરાતા હશે કે કેમ તે વિચારવા જેવો મુદ્દો છે. સુરત ખાતેની અંગ્રેજોની કોઠીના વહીવટકર્તાઓના ઇંગ્લેન્ડમાં પોતાના માલિકો સાથે થયેલા પત્રવ્યવહારમાં અને અન્ય દફતરોમાં-નોંધોમાં, ગુજરાતમાં સમ્રગ ૧૭મી સદી દરમિયાન પરિસ્થિતિ શાંત રહી હતી અને વેપાર-વાણિજ્યનો વિકાસ થયો હતો તેવી છાપ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. પથિક ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૪૭ For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રો.કોમિસારિતે પોતાના બધા ગ્રંથોમાં રાજકીય ઇતિહાસ ઉપર વધુ ઝોક આપ્યો છે એવા તેમના વલણથી તેઓ સભાન છે એવું સ્પષ્ટ થાય છે. તેમણે પોતે જ સ્વીકારેલું છે. કોઈપણ ઇતિહાસનો અભ્યાસ જે તે સમયમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ અને સિદ્ધિઓના સર્વેક્ષણ વગર સંપૂર્ણ બનતો નથી. પરંતુ તેઓ એક સ્પષ્ટતા કદાચ તેમના સંભવિત ટીકાકારો માટે એવી કરે છે કે ભારત જેવા દેશમાં જયાં સાધનસામગ્રીનો અભાવ હોય અને અભ્યાસમાં અવરોધો અને મર્યાદાઓ લદાઈ હોય તેવા સંજોગોમાં સારું ઇતિહાસલેખન કેવું થઈ શકે ? અને કેવી રીતે થઈ શકે ? અલબત્ત, લેખકે ગુજરાતના સંબંધકર્તા સમયની પુરાવશેષીય સામગ્રી મહત્ત્વની ગણીને તેનો પૂરતો સમાવેશ તેમના લેખનમાં કર્યો છે એ નોંધવું જોઈએ. પ્રો.કોમિસારિત એક જગ્યાએ તુલનાત્મક દૃષ્ટિબિંદુ રજૂ કરે છે. ઈ.સ.ની ૧૩મી સદીના અંતે દિલ્હી સલ્તનતે ગુજરાતના રજપૂત રાજયને જીતી લઈ તેનું સલ્તનત સાથે જોડાણ કર્યું અને અકબરે ઈ.સ. ૧૫૭૨-૭૩માં બે ચઢાઈ કર્યા બાદ ગુજરાત જીતી લઈ મુઘલ સામ્રાજ્યમાં ગુજરાતનું જોડાણ કર્યું. તેની સરખામણી મરાઠાઓએ ગુજરાતમાં પોતાની સત્તા ફેલાવી અને જે કાંઈ ગુજરાતમાં પ્રાપ્ત કર્યું તેનું સ્વરૂપ જુદું હતું. લગભગ ચાલીસ વર્ષ - ૧૭૧૯ થી ૧૭૫૮) મરાઠાઓની ઉત્તરોતર ચડિયાતા સ્વરૂપની વધતી ગયેલી ઘસણખોરી, જેમાં તેમણે લોકો પર લાદેલા ખંડણી હક્કો અને તેમની પાસેથી ચોથ તથા સરદેશમુખી માટે ધાકધમકીથી નાણાં કઢાવવા (Blackmail) અપનાવેલી પ્રકિયા છેવટે તેમની રાજકીય સર્વોપરિતા સ્થાપવામાં પરિણમી. આ મુદ્દો ખૂબ મહત્ત્વનો છે. ઔરંગઝેબના અવસાન પછી ગુજરાતમાં મુઘલ સત્તાનો અસ્ત થયો તેની વિસ્તૃત માહિતી અથવા નોંધ અપ્રાપ્ય હોવાથી, તે માટેનો મુખ્ય ફારસી આધાર સ્ત્રોત ‘મિરાતે અહમદી' છે. તેમાં લગભગ અડધા ભાગમાં ચાલીસેક વર્ષનો ઇતિહાસ આવે છે. તેના લેખક અલી મોહમ્મદખાન અથવા તેના પિતા આ સમયના બનાવોના સમકાલીન હોવાથી બધા બનાવોની વિગતવાર માહિતી નોંધી શક્યા અથવા તો તેમણે બીજાઓ કે જેમણે બનાવો કે પ્રસંગોમાં ભાગ લીધો હતો કે હાજર હતા તેમની પાસેથી તે સાંભળી હતી ! અલી મોહમ્મદેખાન પોતે ગુજરાતના શાહી દરબારમાં દીવાનપદે હતો (૧૭૪૬ થી ૧૭૫૮). તેથી તેને માટે પ્રાંતના સરકારી દફતરો મેળવવાનું, તે જોવાનું અને તેનો ઉપયોગ લેખનમાં કરવાનું સરળ હતું, એમ પ્રો. કોમિસારિત માને છે. આમ તેમણે તેમના બીજા ગ્રંથના લેખનકામમાં આવાં દૃષ્ટિબિંદુઓ ધ્યાનમાં રાખ્યાં હતાં. લેખકનો ત્રીજો ગ્રંથ જેને મરાઠાકાલ (ઈ.સ.૧૭૫૮ થી ૧૮૧૮) કહ્યો છે તે અંગે તેમની પોતાની લખેલી પ્રસ્તાવના ન હોવાથી તેમની કાર્ય-પદ્ધતિ અને આધાર સામગ્રી માટે ટીકાટિપ્પણ કરવાનું અધૂરું છે. પણ ગ્રંથમાં નિરૂપાયેલા વિષયો પરથી તારવણી કાઢી શકાય તેમ છે. પ્રો.કોમિસારિયેતે આ ગ્રંથમાં પણ “મિરાતે અહમદી' માંથી સુરત જે મુઘલ સમયમાં સામ્રાજયનું દરિયાઈ વેપારી મથક બન્યું હતું અને મક્કા જનારા માટે પ્રસ્થાન-કેન્દ્ર કે બંદર બન્યું હતું કે ‘બંદર-ઇ-મુબારક' અને બાબ-અલ-હજ' જેવાં સમ્માનનીય બિરુદો મળ્યાં હતાં, તેને માટે આધાર લીધો છે. 'મિરાતે અહમદી'માં સુરતનો ૧૭મી સદીનો આખો અને ૧૮ મી સદીના પૂર્વાર્ધનો રાજકીય બનાવોનો ઇતિહાસ આવરી લેવાયો હોવાથી લેખકે તેનાં અન્ય પાસાંઓનો પૂરો સમાવેશ આ ગ્રંથમાં કર્યો છે. આ સિવાય જે પાસાંઓ આવરી લેવાયાં છે તેનો ખ્યાલ અગાઉ અપાઈ ગયો છે તેથી પુનરુકિત કરવાની જરૂર નથી. મરાઠાઓના સમયમાં ગુજરાતમાં શહેરીકરણ અને તેની ઊલટી ક્રિયા તથા સમગ્ર પ્રક્રિયાની સમસ્યાનો સંશોધનાત્મક અભ્યાસ આપણા સમયમાં થઈ રહ્યો છે. તેના અભ્યાસીઓ અને સંશોધકો માટે આ ત્રીજો ગ્રંથ પ્રત્યા નહિ પણ પરોક્ષ રીતે ઉપયોગી અને માર્ગદર્શક નીવડી શકે તેમ છે. સામાન્ય વાચકને માટે તો ગુજરાતમાં રાજકીય પરિવર્તન અને ચડતી-પડતીનું સુંદર ચિત્ર આપે છે. પથિક • વૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૩ • ૪૮ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચન : આપણે સહુ જાણીએ છીએ કે ઇતિહાસના અભ્યાસનો આધુનિક સંદર્ભ અને અભિગમ હવે બદલાયો છે અને તેમાં સામાજિક અને આર્થિક વ્યવસ્થા કે સંસ્થાઓનો અભ્યાસ અને માનવજાતિના વિકાસમાં તેઓએ ભજવેલા ભાગ પર વિશેષ ભાર આપવામાં આવે છે. જો કે ત્રણ ગ્રંથમાં પહેલામાં રાજકીય બનાવો અને સંઘર્ષો અને સ્થાપત્યકીય ઇમારતો પર ભાર અપાયો છે. બીજા ગ્રંથમાં રાજકીય ઘટનાઓની સાથે સાથે ધાર્મિક, આર્થિક અને વિદેશી પ્રવાસીઓના અહેવાલોમાં પ્રતિબિંબિત થતાં ૧૭મી સદીનાં સામાજિક અને ધાર્મિક પાસાંઓ જોવા મળે છે. પણ લેખકે ગ્રંથમાં આવરી લીધેલા બસો વર્ષના ગાળાનું સર્વગ્રાહી ચિત્ર આપ્યું નથી. અલબત્ત, કેટલાંક પ્રકરણોના અંતે અપાયેલાં પરિશિષ્ટમાં બિન-રાજકીય સ્વરૂપની થોડી માહિતી અન્ય પાસાંઓ માટે જોવા મળે છે તે આશ્વાસનરૂપ ગણવી જોઈએ. પ્રો.કોમિસારિચેતના ત્રણે ગ્રંથોમાં, ત્રીજો. કેટલીક ઊણપોવાળો છે તે પણ નોંધવું જોઈએ. સામાન્ય વાચક, અભ્યાસી કે સંશોધકને એ જોવા મળશે કે આ ગ્રંથમાં જે નવ ભાગો છે તે સળંગ અને એકધાર્યું વાંચન પૂરું પાડતા નથી. વિષયની રજૂઆત તૂટક તૂટક અભિગમવાળી છે. આ ગ્રંથમાં નિર્દિષ્ટ થયેલા ભાગો સિવાય તળ ગુજરાતના, સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશ વિસ્તારો જ્યાં ઘણાં રાજરજવાડાંઓ હતાં તે બાકાત રહેલાં છે. તેઓએ આ સંબંધમાં અગાઉ સ્પષ્ટતા કરી છે. એ બધાનો સમાવેશ કરવાથી ગ્રંથનો વ્યાસ અને કદ ઘણાં વધી જાય તેમ હતાં. સલ્તનત સમયમાં જુનાગઢ અને ૧૫મી સદીના સમય પછી અમદાવાદ જ મુઘલ-મરાઠાઓની સત્તાનું વડું મથક અને રાજધાની તરીકે રહ્યું હતું. તેથી અમદાવાદને જ કેન્દ્રમાં રાખી તેમણે આલેખન કર્યું છે. આથી ગ્રંથમાં આવરી લેવાયેલા સમય દરમિયાનની એ રાજયની રાજકીય અને સાંસ્કૃતિક સ્થિતિ કેવી હતી તે દર્શાવતા ખાલી રહેલા ગાળા (Gan) તરફ ધ્યાન દોરાયા વગર રહેતું નથી. મધ્ય ગુજરાતમાં અને તેમાં પણ ગાયકવાડોની, તથા દક્ષિણ ગુજરાતમાં સુરત તથા મુંબઈમાં અંગ્રજોની પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર અપાયો છે તે પણ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. કદાચ એમ હોઈ શકે કે લેખકને એ ખાલી રહેલા ગાળા માટે આધાર સામગ્રી પ્રાપ્ત થઈ શકી નહિ હોય. વળી તેમની વૃદ્ધાવસ્થાના કારણે અને શારીરિક મર્યાદાઓના કારણે ક્ષેત્રીય સંશોધન ન થઈ શક્યું હોય અને તેથી આવી ઊણપો રહી જવા પામી હોય તો તે ક્ષમ્ય ગણી તેનો સ્વીકાર કરવો ઘટે છે ! ત્રીજો ગ્રંથ લેખકના અવસાન પછી પ્રકાશિત થયો હોવાથી અને તેમાં પોતાની લખેલી પ્રસ્તાવના ન હોવાથી જે ગાળો ખાલી રહ્યા છે કે ગ્રંથમાં જે ત્રુટિઓ રહી જવા પામી છે તે માટે સ્પષ્ટતા કરવાનું મુશ્કેલ છે. આ ગ્રંથમાં પણ અગાઉના ગ્રંથો જૈમ મરાઠાઓ કે અંગ્રેજોની વિકસતી જતી રાજકીય સત્તા, યુદ્ધો અને સ્થાપેલા પ્રભુત્વ અંગે લાંબાં વર્ણનો આપવામાં આવ્યાં છે. ગ્રંથના નવમા ભાગમાં તત્કાલીન સમાજ અને અર્થતંત્ર વિશે થોડી માહિતી મળે છે. પહેલા બે ગ્રંથોમાં પરિશિષ્ટો તથા સ્થાપત્યકીય ઇમારતોના ફોટોગ્રાફ્સ આપીને લેખક પોતે જે કંઈ લખે છે તેને સમર્થન આપતા હોય એમ લાગે છે. ત્રીજા ગ્રંથમાં પરિશિષ્ટો, સ્થાપત્યકીય ઇમારતોના ફોટોગ્રાફ્સ તથા આધાર સામગ્રી આપવામાં આવ્યાં નથી. મૂલ્યાંકન : પ્રો. કોમિસારિયેતે પોતાની ૩૧ વર્ષની અધ્યાપનની સક્રિય કારકિર્દી દરમિયાન અને નિવૃત્તિ પછીનાં ૩૭વર્ષ સુધી અથાગ પરિશ્રમ વેઠી તેમની વિદ્વત્તા, ઊંડી સૂઝ, ખંત, ચિવટાઈ, ઉપલબ્ધ એવી સાધન સામગ્રીનો ચોક્કસાઈપૂર્વક ઉપયોગ કર્યો છે. સંશોધક તરીકેની ક્ષમતા, ચકોર દૃષ્ટિ અને વિલક્ષણતા નોંધપાત્ર છે. તેમણે પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૪૯ For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવિરત પરિશ્રમ વેઠી ગુજરાતની પ્રજાને જે મહામૂલું પ્રદાન કર્યું છે તેની મુલવણી આપણે તેમના જીવન-વારસા તરીકે કરીએ તો તે ઘણું જ ઉચિત લેખાશે! ગુજરાતના મધ્યકાલીન સમયમાં રાજપૂત સમય પછીના ઇતિહાસલેખનમાં તેમની અગ્રેસરતાનો આપણે સ્વીકાર કરવો પડશે. ગુજરાતની આ વિશિષ્ટ વ્યક્તિએ સાધક બની અખંડ સાધના કરી પોતે ઇચ્છેલા ધ્યેયને પરિપૂર્ણ કરવા પોતાનું જીવન સર્વસ્વ અર્પણ કર્યું. તેમનું વિનમ્ર અને નિરાભિમાની વ્યક્તિત્વ, પ્રસિદ્ધિનો મોહ ન રાખવામાં કદાચ તેમની શરમાળવૃત્તિ અને જીવનસંધ્યા પણ તેમણે આસક્ત ભાવે ઇતિહાસની સેવા કરવાનું ભગીરથ કાર્ય કર્યું તે ચિરસ્મરણીય બની રહેશે. એટલું જ નહિ, પણ વર્તમાન સમયના ઇતિહાસ સંશોધકો, ઇતિહાસવિદો, ઇતિહાસલેખકો અને અભ્યાસીઓ માટે માર્ગદર્શક બની રહેશે ! પ્રો.કોમિસારિયેતની હયાતી દરમિયાન ગુજરાતના ઇતિહાસના ત્રીજા ગ્રંથને બાદ કરતાં, તેમની બધી જ કૃતિઓ પ્રગટ થતી રહી હતી. તેમનું નામ પણ જાણીતું થતું ગયું. ત્રીજા ગ્રંથની હસ્તપ્રત તૈયાર હતી. પ્રકાશન થવાનું બાકી હતું. તેવામાં જ દૈવયોગે પ્રકાશન માટેનો યોગ આવ્યો. તેમણે અમદાવાદની ગુજરાત વિદ્યાસભાને અપરિગ્રહી બનીને કોઈ પણ રોયલ્ટી માગ્યા વગર, આ ત્રીજાનું પ્રકાશન કરવા અનુમતિ આપી એટલું જ નહિ, પણ ત્રણે ભાગના તમામ હક્કો અને અનુવાદના હક્કો આપી દીધા ! પ્રો. કોમિસારિયેતનું અવસાન ૧૯૭૨માં થતાં સુધીના સમયમાં ગુજરાતની વિઘાકીય સંસ્થાઓ, વિદ્યાપ્રેમીઓ, ઇતિહાસ સંશોધકો અને અધ્યાપકો વગેરેએ તેમના જીવનકાર્યને ઓળખી લઈ તેમની કદર ન કરી અને તેમનું બહુમાન ન કર્યું. તેમની ઘોર ઉપેક્ષા કરી ભારે અન્યાય કર્યો છે ! અંતમાં, એટલું જ કહેવાની જરૂરિયાત લાગે છે કે પ્રો.કોમિસારિયેતની બધી કૃતિઓ અંગ્રેજીમાં લખાયેલી છે. તે તમામનો અથવા છેવટે ત્રણ મૂલ્યવાન ગ્રંથોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવવા ગુજરાત વિદ્યાસભા તજવીજ કરે અથવા તો તે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડને આ કામ સોપે અને એ પ્રગટ થાય તો ગુજરાતની નવી પેઢી તેમના કાર્યથી પરિચિત બનશે અને આ રીતે લાભ પણ મળશે. આ રીતે આ ઇતિહાસવિદને સાચી અંજલિ અર્પી કહેવાશે ! - પાદટીપ ૧. કામદાર, કેશવલાલ હિં, “સદગત પ્રો. કોમિશેરિયટ' : શ્રદ્ધાંજલિ ૨. કોમિસારિત, એમ.એસ., ‘હિસ્ટરી ઓફ ગુજરાત', વોલ્યુમ ૧, પ્રસ્તાવના, પૃ.૪ ૩. એજન, પૃ.-૬ ૪. બોઈડ, આર.એચ.એસ., “એ ચર્ચ હિસ્ટરી ઓફ ગુજરાત' (ધી ક્રિશ્ચિયન લિટરેચર સોસાયટી, મદ્રાસ, પ્રથમ આવૃતિ, ૧૯૮૧), પૃ.પ૬ ૫. કોમિસારિયેટ,એમ.એસ., ‘હિસ્ટરી ઓફ ગુજરાત', વૉ.૧, પ્રસ્તાવના, પૃ.૯ ૬. નાયક, ચિનુભાઈ જ, ઇતિહાસ લેખક પ્રો. માણેકશા સોરાબજી કોમિસેરિયેટ' : શ્રદ્ધાંજલિ ૭. કામદાર, કે.હિં, “સત પ્રો. કોમિશેરિયટ' : શ્રદ્ધાંજલિ ૮. કોમિસારિયેત, એમ.એસ., ‘હિસ્ટરી ઓફ ગુજરાત', વોલ્યુમ ૧, પ્રસ્તાવના, પૃ.૪ ૯. એજન, વોલ્યુમ ૨, પ્રકરણ ૧૯, પૃ.૩૨પ-૩૪૧ ૧૦. એજન, વોલ્યુમ ૨, પ્રસ્તાવના, પૃ.૪, ૫ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૫૦ For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વવિશ્રુત બહુમુખી પ્રતિભાવંત સ્થાપત્યવિદ પ્રા. મધુસૂદન ઢાંકી જિતેન્દ્ર બી. શાહ* પાંચે'ક વર્ષ પૂર્વે પ્રા. મધુસૂદન ઢાંકીને દિલ્હીની બી.એલ. ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડોલોજી નામની સંસ્થા દ્વારા કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે સમારોહના અધ્યક્ષ, જાણીતા પુરાતત્ત્વવિદ મુનિષ જોષી (પૂર્વ મહાનિદેશક, આર્કિઓલાજિકલ સર્વે ઑફ ઇન્ડિયા, દિલ્લી)એ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે “છેલ્લી ચારેક સદીઓમાં આવો વિદ્વાન થયાનું જાણ્યું નથી અને આવનારી ચારપાંચ સદીઓમાં આવો વિદ્વાન થશે કે કેમ એ શંકાસ્પદ છે.” એક વિદ્વાન દ્વારા તેમના વ્યક્તિત્વને વિદ્વત્તાને પ્રકાશિત કરનારાં આ વચનો ઘણું ઘણું કહી જાય છે. એન્સાઇક્લોપીડિયા ઓફ ઇન્ડિયન ટેમ્પલ આર્કિટેક્ચર ગ્રંથ શ્રેણીના પ્રધાન સંપાદક, નિર્પ્રન્થના સંપાદક, ભારતીય દેવાલયો અને પાશ્ચાત્ય ખિસ્ત દેવળોના સ્થાપત્યવિદ, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની વાસ્તુ-પરંપરાના મર્મજ્ઞ, સંગીતજ્ઞ, પ્રાચ્યવિદ્યાવિદ, ઇતિહાસવેત્તા, પ્રાચીન ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસી, જૈન આગમાદિ સાહિત્યના અભ્યાસી, ઉઘાનકલાવિદ, રત્નવિદ્યાવેત્તા, એવું બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા પ્રા. મધુસૂદન ઢાંકી અનેક વિદ્યાઓનું તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે. પ્રા. મધુસૂદન ઢાંકી તેમનો જન્મ સન્ ૧૯૨૭માં જુલાઈની ૩૧મી તારીખે ગુજરાતમાં, સૌરાષ્ટ્રના કિનારે પોરબંદર શહેરમાં, થયો. બાંધો એકવિડયો પણ સ્મૃતિ અત્યંત સતેજ, ધારણાશક્તિ અત્યંત પ્રબળ, જાણવાની અને શીખવાની તીવ્ર, જન્મજાત ઉત્કંઠા. વિવિધ વિષયો પરનાં સઘન લેખનો વાંચવાનો ગજબનો શોખ. કલા પરત્વે અભિરુચિ અને ઉત્તમતા તેમ જ અભિજાત્યના આગ્રહ જેવા ગુણ તેમને ગળથૂથીમાં મળેલા. સાદગી અને ઉદારતા જેવાં લક્ષણો એમને સ્વભાવગત હોવાનું માની શકાય. આવા ગુણોથી તેમનું ઘડતર થયેલું છે. તેમણે માધ્યમિક સુધીનું શિક્ષણ પોરબંદરમાં મેળવ્યું. વધુ શિક્ષણ મેળવવા પુનાની ફર્ગ્યુસન કૉલેજમાં જોડાયા. ત્યાં તેમણે જીયોલાજી ભૂસ્તરશાસ્ત્રમાં ડિગ્રી મેળવી. તેઓ મૂળે ગુજરાતી માધ્યમમાં ભણેલા તેથી અંગ્રેજી ભાષા જાણવા છતાંયે તેમાં લખવા જેટલું પ્રભુત્વ નહીં; એટલે પુનામાં અભ્યાસ કરતા ત્યારે, સતત અને સપ્ત મહેનત કરી, એ ભાષા આત્મસાત્ કરી. ત્યારબાદ એમ.એસ. અને પીએચ.ડી. કરવા અમેરિકા જવાની ભાવના હતી પરંતુ સ્કાલરશિપની વ્યવસ્થા ન થઈ એટલે પાછા પોરબંદર આવ્યા. ત્યાં પૂનાના એમના શિક્ષક પ્રા. કેળકર સાથે પોરબંદરના ભૂસ્તર ઉપર કામ કરવાનું અને તેના આધારે એમ.એસ.સી. અને પીએચ.ડી. કરવાનું વિચાર્યું. પરંતુ પોરબંદર રાજ્ય તો સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં વિલીન બનતાં આ યોજના કામયાબ ન બની શકી. અમુક સમય તો કામ વગર ઘરે બેસી રહેવાનું થયું. એ બે વર્ષના ગાળા દરમિયાન પિતાજીના સરકારી ફાર્મ પર બાગાયતનું કામ શીખ્યા. આ સમયગાળા દરમિયાન બાગાયતને લગતાં અંગ્રેજી તેમ જ ગુજરાતી પુસ્તકો વાંચી તેમાં પ્રાવીણ્ય મેળવ્યું. પણ અર્થોપાર્જન વગર જીવન કેમ ચાલે ? એટલે ન છૂટકે સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયામાં નોકરી સ્વીકારી. પણ એ વ્યવસાયમાં એમને જરાય રસ ન હતો : તેથી પોરબંદરના જાહેર પુસ્તકાલયમાંથી ડા. સાંકળિયાનું ગુજરાતના *ડાયરેક્ટર, એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી, એલ.ડી.એન્જિનિયરિંગ કૉલેજ સામે, નવરંગપુરા, અમદાવાદ ૯ પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૫૧ For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાતત્ત્વને ચર્ચતું પુસ્તક તેમ જ બર્જેસ અને કઝિન્સના સૌરાષ્ટ્ર-ગુજરાતને લગતા જૂના રિપોર્ટો અને સાથે જ વિશ્વસ્થાપત્ય અને સંસ્કૃતિના ગ્રંથોનું અધ્યયન કરતા. પર્સી બ્રાઉનનું ઇન્ડિયન આર્કિટેક્ચર પરનું પુસ્તક ખરીદીને તેનો પણ અભ્યાસ કર્યો. આ બધાને કારણે સ્થાપત્યના સંશોધનના પાયા નંખાયા. ને હાઈસ્કૂલ કાળના ગુરુ મણિભાઈ વોરા અને અન્ય જિજ્ઞાસુ મિત્રો સાથે તેમણે આર્કિયોલોજિકલ સોસાયટી ઑફ પોરબંદર નામના મંડળની સ્થાપના કરી. રવિવારની છૂટી સાથે શનિવારે બેંકમાં અડધા દિવસની રજા હોય એટલે બધા સાથે પોરબંદરની આસપાસના ગોપ, ધૂમલી, મિયાણી, કિંદરખેડા, નંદેશ્વર, શ્રીનગર, ખીમેશ્વર ઇત્યાદિ સ્થળો તરફ નીકળી પડતા અને તે સ્થાનોનાં પ્રાચીન દેવમંદિરોનું સર્વેક્ષણ કરતા ને તસવીરો લેવડાવતા. આમ કરતાં ત્રીસેક જેટલાં સોલંકી કાળ પૂર્વેનાં મંદિરોનું સર્વેક્ષણ કર્યા પછી તેના સ્થાપત્યના મૂલગત ક્રમિક વિકાસ સંબંધમાં ખોજ શરૂ કરી. આ દરમિયાન તેમને વડોદરાના ડા. હેરમન્ન ગોએટ્સને મળવાનું થયું. તેઓ એમના કામથી પ્રભાવિત થયા અને કામ આગળ ચાલુ રાખવા જણાવ્યું. આથી તેમનો ઉત્સાહ વધતો ગયો. તેઓ સ્વયં જણાવે છે કે નવું નવું મળતું રહેતું એટલે બહુ રાજી થતા. એ મંદિરોનાં વર્ણનોની પરિભાષા પણ પછી શોધતા. “એ મારો મુગ્ધતા અને જિજ્ઞાસાનો યુગ હતો. મંદિરો પ્રત્યે ત્યારે તીવ્રતમ લાગણીઓ હતી. સપનામાં પણ એ જ બધું દેખાતું હતું. એને લીધે શોખની અને સાથે જ પશ્યત્તા-પ્રાપ્તિની બુનિયાદ નખાઈ, જેથી આગળ ઉપર કામ થઈ શક્યું.'' આમ તેમણે સ્થાપત્ય ક્ષેત્રે કુશળતા પ્રાપ્ત કરવાની શરૂઆત કરી દીધી હતી. આ દરમિયાન તબિયત બગડતાં બેંકની નોકરી છોડી પિતાજી પાસે જૂનાગઢ રહેવા ચાલ્યા ગયા અને ત્યાં બાગાયતનું કામ શરૂ કર્યું. તે કાળ દરમિયાન સરકારના કૃષિશોધ વિભાગમાં જોડાઈ તેમણે ઘઉં કૃષિ સંશોધન ખાતામાં જોડાઈ અને કપાસ પર શોધ કરી હતી. તેમની શોધોની એ ક્ષેત્રમાં પ્રશંસા થયેલી. અને તેમણે ચૂંટીને વાવેલ જાતોને પૂના તથા દિલ્લીના પુસા ઇન્સ્ટિટ્યૂટ આદિના નિયામક આદિ વિદ્વાનોએ વખાણી હતી. ૧૯૫૪માં જામનગરમાં મોટા પ્રદર્શનનું આયોજન થયું. તેમાં આર્કિયોલોજીનો મંડપ જોતાં જોતાં તેઓને જામનગર મ્યુઝિયમના ક્યુરેટર પુરુષોત્તમ પંડ્યા સાથે સંપર્ક થયેલો. તેમની સૂચનાથી જૂનાગઢ મ્યુઝિયમની ક્યુરેટરની પોસ્ટ ઉપર અરજી કરી ત્યાં તેમની નિમણૂક થઈ. ત્યારબાદ જામનગર મ્યુઝિયમ, રાજકોટ વોટ્સન મ્યુઝિયમમાં પણ કામ કર્યું. એ વર્ષોમાં તેમણે પ્રભાસ, લાખાબાવળ, આમરા, અને પછીથી રોઝડી આદિ સ્થળોના ઉત્ખનનનાં કાર્યોમાં પણ ભાગ લીધેલો. આ સમય દરમિયાન તેમણે યેન્દ્ર નાણાવટી સાથે ‘સીલિંગ્ઝ ઑફ ધ ટેમ્પલ્સ ઑફ ગુજરાત' નામનો ગ્રંથ તૈયાર કર્યો. જે બરોડા મ્યુઝિયમના બુલેટિનના ખાસ અંક તરીકે પ્રસિદ્ધ થયો છે. તેમણે મૈત્રક અને સૈધવકાળનાં મંદિરો ઉપર પણ અધ્યયન કરી ગ્રંથ તૈયાર કર્યો હતો કે કામ ડા. ક્રમિશને ગમી ગયેલું, જે પછીથી એમણે અમેરિકામાં છપાવેલું. આ દરમિયાન તેમનો “સોલંકીકાલીન મંદિરનો કાળક્રમ'' નામક નિબંધ કૃષ્ણદેવે ભોપાળથી પ્રકાશિત કરાવેલો જેણે તેમને ભારતના ઐતિહાસિક પુરાતત્ત્વક્ષેત્રે નામના અપાવેલી. તે પછી રાજસ્થાનમાં રાણકપુર, વરકાણા, આદિ અનેક મંદિરો ઉપર લેખો લખેલા અને તે ઘણા વિદ્વાનોના જોવામાં આવેલા. આ સમયમાં જ બનારસમાં અમેરિકન એકેડેમી ઑફ બનારસની સ્થાપના થયેલી તેના પ્રથમ ડિરેક્ટર ડા. પ્રમોદચંદ્રના અનુરોધથી સરકાર તરફથી ડેપ્યુટેશન ઉપર બનારસ ગયા. ત્યાં ૧૯૬૭માં દેવાલય સ્થાપત્ય આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં “મરુગુર્જર સ્થાપત્ય શૈલીનાં મૂળ અને વિકાસક્રમ'' પર વાંચેલો શોધનિબંધ ખૂબ જ વખણાયેલો. ત્યાં સાડા છ વર્ષ સુધી કામ કર્યા બાદ સરકાર તરફથી વધારે મુદત માટે મંજૂરી ન મળતાં પુનઃ ગુજરાત પાછા આવવું પડેલું ત્યારે પુરાતત્ત્વ ખાતામાં પોતાને નીચી પાયરીએ મૂકવાની વેતરણ અને પોતાનાથી કનિષ્ઠ અફસરોની નીચે મૂકવાનો આયાસ થઈ રહેલો જોઈ સ્વમાન ખાતર રાજીનામું આપી દીધું. શેઠ કસ્તૂરભાઈ લાલભાઈને આ વાતની જાણ થતાં તેમણે લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટયૂટમાં જોડાવા ઓફર કરી. કલા અને સ્થાપત્યનું કામ કરવાની ભાવના હતી અને આ ક્ષેત્ર સાનુકૂળ જણાતાં એલ.ડી.ઇન્ડોલોજીમાં જોડાયા. છ'એક માસમાં અમેરિકન ઇન્સ્ટિટયૂટ પથિક ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • પર • For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓફ ઇન્ડિયન સ્ટડીઝમાંથી આમંત્રણ આવતાં ફરીને બનારસ ગયા. એ સંસ્થાઓમાં કુલ મળી તેઓ ૩૭ વર્ષથી કાર્યરત છે. આ દીર્ઘ સમય દરમિયાન તેમણે દેશભરનાં મંદિરોના તળ આદિના નકશાઓ તૈયાર કરાવ્યા. આ બધી સામગ્રીના આધારે, તેમણે અન્ય શોધકોના સહકારથી, એન્સાઇક્લોપીડિયા ઓફ ઇન્ડિયન ટેમ્પલ આર્કિટેક્ચરના આઠ ભાગ તૈયાર કરાવી પ્રકાશિત કર્યા છે. જે ભારતીય મંદિરના સ્થાપત્યના ક્ષેત્રે બેનમૂન છે. આ કાર્યને વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. સંદર્ભગ્રંથ તરીકે તેનો આજે ખૂબખૂબ ઉપયોગ થાય છે. એ ગ્રંથોમાં તેમની ઊંડી સૂઝ, સૂક્ષ્મ અધ્યયન, તુલનાત્મક દૃષ્ટિકોણ, કળાની પરખ જેવા અનેક ગુણો સહજ જ પ્રગટ થાય છે. તે શ્રેણીમાં એમણે લખેલો કર્ણાટક અને તેલંગણનાં મંદિરો વિશેનો દળદાર સચિત્ર ગ્રંથ એમનું મહાન અને ચિરંજીવ પ્રદાન છે. સન્ ૧૯૭૭માં શ્રીલંકા અને સને ૧૯૮૩માં ઇન્ડોનેશિયા-જાવા અને બાલિદ્વીપનો-પ્રવાસ ખેડેલો. ત્યાંનાં મંદિરોનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત અમેરિકામાં સન્ ૧૯૮૧માં ફિલાડેલ્ફિયામાં શિવ ઉપરના સિમ્પોઝિયમ, એ જ સાલમાં મિનિમેપોલિસમાં ACCSA ના સેમિનારમાં, ને ઇંગ્લેન્ડમાં એક્સફર્ડમાં ઓશમોલિયન મ્યુઝિયમમાં વ્યાખ્યાન, તેમ જ અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં વ્યાખ્યાન, સન્ ૧૯૮પમાં જર્મનીમાં હાઈડલબર્ગ યુનિવર્સિટીમાં આયોજિત સેમિનારમાં ઉપસ્થિત રહી જિનપ્રતિમા અને આગમિક તેમ જ સ્તોત્રિક વિભાવના ઉપર ઊંડાણ ભર્યો શોધપત્ર રજૂ કરેલો જેની વિદ્વાનોએ ઘણી પ્રશંસા કરી છે. સન્ ૧૯૮૧ તથા ૧૯૮૩માં યુરોપનો પ્રવાસ કરી ત્યાં રામેનેસ્ક અને ગોથિક સ્થાપત્યનો અભ્યાસ કરેલો જે ભારતીય પુરાતત્ત્વવેત્તા માટે એક વિરલ વાત ગણાય. આગળ જોઈએ તો ડૉ. મૂર્તિના સહલેખન સાથેનો એમનો કુંભારિયાજીનાં જિનમંદિરો ઉપર એક સુંદર સચિત્રલેખ તાજેતરમાં પ્રકાશિત થયો છે જેમાં તેનાં ઇતિહાસ, શિલ્પ, સ્થાપત્ય, પ્રતિમાલેખો આદિ પર અધ્યયન રજૂ કર્યું છે. આણંદજી કલ્યાણજી પેઢી અને કૃતનિધિ ટ્રસ્ટ દ્વારા તારંગા, કુંભારિયા, ગિરનાર, જેસલમેર, મિરપુર, દેલવાડા આદિ કેટલાયે જૈન તીર્થો ઉપર પરિચય પુસ્તિકાઓ તૈયાર કરી છે જે સૌ સાથે એ સ્થળોનાં મંદિરોનાં ઇતિહાસ અને કલા તેમ જ સ્થાપત્ય વિવેચતી અનુપમ પુસ્તિકાઓ છે. તેમણે દેવાલયોની સુશોભનકળા પર પણ શોધલેખો લખ્યા છે. તેમના ચોલ પ્રતિમાકલા, અમથોનો વિભાવ અને પ્રતિમાઓ આદિ વિષયો પરના લેખો દેશવિદેશની વિભિન્ન શોધ-પત્રિકામાં પ્રગટ થયેલ છે. એમના ગુજરાતીમાં પ્રકાશિત જૈન શોધ વિષયક લેખોનો સંગ્રહ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ સમુચ્ચય ભાગ ૧-૨ શારદાબેન ચિમનભાઈ એજયુકેશન રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા પ્રકાશિત થયેલ છે. તેમના એવા જ બે અંગ્રેજી લેખોના સંગ્રહ પણ ટૂંક સમયમાં જ પ્રગટ થનાર છે. તેમના ગદ્યલેખનમાં સરળતા અને સહજતા હોવા ઉપરાંત સંબંધકર્તા વિષયની શબ્દાવલી પરિભાષા પણ ધ્યાન ખેંચે તેવી છે. તેમણે હમણાં જ “તામ્રશાસન” નામની એક પુરાતત્ત્વ આધારિત સંદર ફેન્ટેસી વર્ગની ટૂંકી વાર્તા પણ લખી છે. આ ઉપરાંત તેમને પશુ, પક્ષી અને મત્સ્યો સાથેના દોસ્તી-સંબંધના અનુભવ વર્ણવતા લેખો પરબ અને શબ્દસૃષ્ટિમાં પ્રકાશિત થયા છે. સંગીતશાસ્ત્રનું તેમનું જ્ઞાન અદ્ભુત છે. ગુજરાતનો એક માત્ર શાસ્ત્રીય સંગીતની સમાલોચનાત્મક લેખોનો સંગ્રહ સપ્તક પણ તેમણે આપ્યો છે જેની સંગીતજ્ઞો દ્વારા ખૂબ પ્રશંસા થયેલી છે. રત્નશાસ્ત્રના પણ તેઓ સારા જાણકાર છે. તેમણે રત્નો ઉપર પણ લેખો લખ્યા છે, જે હવે પ્રગટ થશે. આમ, વિશિષ્ટ પ્રતિભા ધરાવતા પ્રા. મધુસૂદન ઢાંકીનો વિદ્યાકીય પરિચય તો આપ્યો, પરંતુ તેઓ ઉમદા ગુણો ધરાવતા, ઉચ્ચ કોટિના સજ્જન પણ છે. વિદ્વત્તાનો જરાય ભાર નહીં, ઉંમરનો અહંકાર નહીં : પદ અને પ્રતિષ્ઠાનું ગુમાન નહીં, કોઈનું દુઃખ ક્યારેય જોઈ ન શકે, કોઈ દુઃખીને ક્યારેય પણ યત્કિંચિત દુઃખ દૂર કરવાની પરોપકારી વૃત્તિ, પરગજુ, નમ્ર, હસમુખા, વિનોદી અને બાળસહજ વૃત્તિ ધરાવતા પ્રો. મધુસૂદન ઢાંકી એક મહામાનવ છે. જો કે ગુજરાતમાં તેમની કદર નથી થઈ પણ ગુજરાતી તરીકે આપણે ગૌરવ અનુભવી શકીએ તેવી વ્યક્તિ હોવાનું ગુજરાતના સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રના વિદ્વાનો અલબત્ત સુપેરે જાણે છે. પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૫૩ For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇતિહાસકાર દુર્ગાશંકર શાસ્ત્રી અને અમૃત વસંત પંડ્યા શ્રીમતી ઈલાબેન દવે* દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીનો જન્મ જાન્યુઆરી, ૧૮૮રમાં જામનગર ખાતે પ્રશ્નોરા નાગર-બ્રાહ્મણ જ્ઞાતિના કુટુંબમાં થયો હતો. એમના પિતા કેવળરામ શાસ્ત્રી ગોંડલના સંસ્કૃત પાઠશાળામાં શિક્ષક હતા. દુર્ગાશંકરે હાલના ધોરણ ૧૦ સુધીનું શિક્ષણ ગોંડલમાં લીધું હતું. ત્યારબાદ એમણે પોતાના શિક્ષક હિંમતલાલ ગણેશજી અંજારિયાની સલાહ મુજબ સંસ્કૃતનો અભ્યાસ ચાલુ રાખ્યો. દુર્ગાશંકરે પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સાહિત્યના ઉચ્ચકક્ષાના ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષાના ગ્રંથોનું પણ અધ્યયન કર્યું. દુર્ગાશંકરના ખાસ રસના વિષય ઇતિહાસ અને તબીબીશાસ્ત્ર હતા. દુર્ગાશંકરના પિતા ૧૯૦૦માં નોકરીમાંથી નિવૃત્ત થતાં આજીવિકાના સાધન માટે દુર્ગાશંકરે રાજકોટમાંની લક્ષણ મેરામ રાસાયણિક પ્રયોગશાળાના માસિક રૂા. ૧૦ની શિષ્યવૃત્તિ પર થોડો સમય ચલાવવું પડ્યું. તે પછી થોડો વખત જામનગર રહ્યા. ત્યાંથી તેઓ આજીવિકાનું સાધન મેળવવા ભાવનગર પોતાના મામાની સાથે રહેવા ગયા, ભાવનગરમાં ‘કાન્ત’ નામે વિખ્યાત થયેલા કવિ મણિશંકર ૨, ભટ્ટના સંપર્કમાં આવ્યા. કાન્ત તમને ઋગ્વદનું ગુજરાતીમાં ભાષાંતર કરવાની પ્રેરણા આપી. આ જ અરસામાં તેના સગા જુગતરામે મુંબઈમાં કંડુ ફાર્મસીની સ્થાપના કરી. દુર્ગાશંકરે ઝંડુ ફાર્મસીમાં નોકરી સ્વીકારી જે તેણે જીવનભર ચાલુ રાખી. | દુર્ગાશંકર શાસ્ત્રી આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્ત થતા એમની અભ્યાસશીલતા અને લેખનવૃત્તિ ઝડપી બની. આમાં જુગતરામ, મોહનલાલ અને ભગવાનલાલ ભટ્ટ જેવા સાથીદારોના પ્રોત્સાહનથી આયુર્વેદ અને વૈદકશાસ્ત્રના પોતાના ઊંડા અભ્યાસના પરિપાકરૂપે બાળકોનો વૈદ્ય' (૧૯૧૭), ‘માધવ નિદાન” (૧૯૧૮) અને ‘ઝંડુ ભટ્ટનું જીવનચરિત્ર' (૧૯૧૯) નામે વૈદકશાસ્ત્રને લગતાં ત્રણ પુસ્તકો પ્રગટ કર્યા. | દુર્ગાશંકરે મુંબઈમાં સ્થિર થયા તે સમયે મુંબઈમાં ‘ફાર્બસ સભા' સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતી હતી. ફાર્બસ સભાએ ૧૯૧૩થી “ગુજરાતના જુદા જુદા ધર્મો અને ગુજરાત પર તેની અસરો’ એ વિષય પર નિબંધ સ્પર્ધા શરૂ કરી હતી. દુર્ગાશંકર શાસ્ત્રીને વૈષ્ણવધર્મને સારો અભ્યાસ તથા અનુભવ હતા. તેમના પૂર્વજોએ પણ આ ધર્મમાં સારું એવું ખેડાણ કર્યું હતું. આમ, વૈષ્ણવ ધર્મનું અધ્યયન અને વારસામાં મળ્યું હતું. પરિણામે તનસુખ મનસુખરામ ત્રિપાઠીની પ્રેરણાથી ઉપરોક્ત નિબંધ સ્પર્ધામાં “વૈષ્ણવ ધર્મ અને ગુજરાત પર તેની અસર”એ વિષય દુર્ગાશંકરને મળ્યો. આને લગતા વિવિધ સાધનો, દસ્તાવેજો તથા ગ્રંથોને આધારે તેમણે મહાનિબંધ લખ્યો (૧૯૧૬), જે સ્પર્ધામાં પ્રથમ આવતા ફાર્બસ સભાના સામયિકમાં છપાયો. પછીથી ૧૯૧૮માં પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયો. આ પુસ્તકના પ્રકાશનથી દુર્ગાશંકરની અભ્યાસી તથા ઇતિહાસકાર તરીકેની ગણના થઈ. | દુર્ગાશંકર શાસ્ત્રીએ વૈષ્ણવ ધર્મના ઇતિહાસની પરિપાટી પર ૧૯૨૫માં “શૈવધર્મનો ઇતિહાસ' લખ્યો. વૈષ્ણવધર્મના ઇતિહાસની માફક આ પુસ્તકમાં પણ ગુજરાતમાં શૈવધર્મના ઉદય અને પ્રસરણ તેમજ તેની અસરોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં ઇતિહાસકાર તરીકે દુર્ગાશંકર શાસ્ત્રીની નામના ફેલાઈ હતી. સંસ્કૃતના ઊંડા અધ્યયનને કારણે પુરાણોમાં રહેલ ઇતિહાસનું વિવેચન કરવાના આશયથી ૧૯૩૧માં અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાસભા મારફત પુરાણવિવેચન' નામે પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ગુજરાતી સાહિત્ય તથા ઇતિહાસમાં આ પ્રકારનું અધ્યયન-સંશોધન સર્વપ્રથમ થયું હોવાથી તેનું ઐતિહાસિક મૂલ્ય મહત્ત્વનું ગણાય. પુરાતત્ત્વ ખાતું, જિલ્લા પંચાયત ભવન, લાલ દરવાજા, અમદાવાદ-૧ પથિક • વૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ર૦૦૩ • ૫૪ For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨૮માં પ્રગટ થયેલું એમનું ગુજરાતના ધાર્મિક સ્થળોને લગતું પુસ્તક મુખ્ય યાત્રાધામોના ઉદ્દભવ, વિકાસ, તેમનું ધાર્મિક તેમજ ઐતિહાસિક મહત્ત્વ સમજવા માટે ઘણું ઉપયોગી નીવડે તેમ છે. ગુજરાતના ધાર્મિક ઇતિહાસની સાથે દુર્ગાશંકર શાસ્ત્રીનું સામાજિક ઇતિહાસમાં પણ પ્રદાન છે. તેમણે ‘પ્રશ્નોરા જ્ઞાતિનું દિગ્દર્શન' નામે પુસ્તક ૧૯૨૨માં લખ્યું અને ૧૯૩૭માં એમાં સુધારા-વધારા સાથે ફરી પ્રગટ કર્યું. ગુજરાતનો સામાજિક ઇતિહાસ આલેખતું આ પ્રકારનું આ પ્રથમ પુસ્તક હતું. તેની પરિપાટી પર પછીથી ગુજરાતની અન્ય જ્ઞાતિઓને લગતા સામાજિક ઇતિહાસ આલેખતા ગ્રંથો પ્રગટ થયા. દુર્ગાશંકર શાસ્ત્રીએ ધાર્મિક તથા સામાજિક ઇતિહાસને લગતા ગ્રંથો ઉપરાંત રાજકીય ઇતિહાસને લગતા ગ્રંથોનું સંપાદન અને સ્વતંત્ર ગ્રંથ પણ લખ્યા છે. ૧૯૩૪માં દુર્ગાશંકર શાસ્ત્રીએ મેરુતુંગાચાર્ય કૃત ‘પ્રબંધચિંતામણિ’નું સંપાદન કર્યું. જેમાં મુખ્યત્વે ગુજરાતના સોલંકી-વાધેલા શાસકોનો રાજકીય ઇતિહાસ આપેલો છે. દુર્ગાશંકર શાસ્ત્રીનું સૌથી જાણીતું, અભ્યાસપૂર્ણ અને સંશોધનાત્મક પુસ્તક ‘ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ’ છે. જે બે ભાગમાં લખાયેલો છે. ભાગ ૧ ૧૯૩૭માં અને ભાગ ૨ ૧૯૩૯માં પ્રગટ થયા. જેમાં સોલંકી-વાઘેલા સમય પહેલાના ગુજરાતના રાજવંશો અને તેમના સમયની ટૂંકી પણ અભ્યાસપૂર્ણ રૂપરેખા ઉપરાંત સોલંકી-વાઘેલા સમયના મુખ્યત્વે વિસ્તૃત રાજકીય ઇતિહાસની સાથે સામાજિક, આર્થિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રગતિની સંક્ષિપ્ત વિગતો આપેલી છે. જે આ કાળ વિશે વિશેષ અભ્યાસ તથા સંશોધન કરવા ઇચ્છતા વિદ્વાનો, અધ્યેતાઓ અને સંશોધકોને પુષ્કળ સામગ્રી અને તે માટેનું દિશાસૂચન મળી રહે તેમ છે. ૧૯૪૫માં શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીએ ગુજરાતના તથા ભારતના નામાંકિત પુરાતત્ત્વવિદ શ્રી ભગવાનલાલ ઇન્દ્રજીના લખેલા જીવનચરિત્રમાં એમનું સંશોધનાત્મક માનસ સંપૂર્ણપણે વ્યક્ત થયેલું છે. દુર્ગાશંકર શાસ્ત્રીનું અંતિમ પુસ્તક “ઐતિહાસિક સંશોધન'' ૧૯૪૮માં પ્રગટ થયેલું. જેમાં ઇતિહાસનો ખ્યાલ, હેતુ, સંશોધન, ગુજરાતના ઇતિહાસના કેટલાક કૂટપ્રશ્નો ઉપરાંત માહિતીપ્રદ લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં પ્રબંધ સાહિત્યની મૂળભૂત હકીકતોનું તલસ્પર્શી પરીક્ષણ ઉપરાંત તેમાં વિશેષ સંશોધન કરવા સંશોધકોને ઉદ્બોધન કરેલું છે. તે સાથે મધ્યકાલીન ગુજરાતના વિવિધ પ્રવાહોનું વિવેચન અને તેમને લગતી સમસ્યાઓ દર્શાવી છે. આમ આ કૃતિમાં ગુજરાતના ઇતિહાસમાં વિશેષ સંશોધન માટેની યોગ્ય ભૂમિકા તથા માહિતી આપવામાં આવી છે. દુર્ગાશંકર શાસ્ત્રીના કેટલાક લેખો તથા નિબંધોને એમના અવસાન (૧૯૫૨) બાદ બીજે વર્ષે પ્રસિદ્ધ થયેલ- ‘આપણી સંસ્કૃતિનાં કેટલાંક વહેણો'માં સમાવી લેવામાં આવ્યા. એમાંના બે નિબંધો- (૧) ઐતિહાસિક દૃષ્ટિ, (૨) ગુજરાતી ઐતિહાસિક સાહિત્યમાં ઇતિહાસના અભ્યાસ વિશેનો પોતાનો દૃષ્ટિકોણ તથા તે માટેની પદ્ધતિનો ખ્યાલ આપેલો છે. ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીમાં આપેલ વ્યાખ્યાનો “ભારતીય સંસ્કારો અને તેમનું ગુજરાતમાં અવતરણ”નો ઉપરોક્ત કૃતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ દુર્ગાશંકર શાસ્ત્રી ગુજરાતના પ્રથમ પંક્તિના ઇતિહાસકારમાં સ્થાન પામ્યા છે. એમણે મધ્યકાલીન ગુજરાતને લગતા વિશાળ પ્રબંધ સાહિત્યનું સૌ પ્રથમવાર ઇતિહાસકાર અને સંશોધનકારની દૃષ્ટિએ અધ્યયન કર્યુ. એમણે ઐતિહાસિક હકીકતોને બિન-ઐતિહાસિક હકીકતોથી અલગ તારવી તેનો પોતાના લેખનકાર્યમાં સાવચેતીપૂર્વક ઉપયોગ કર્યો. એમણે સહુ પ્રથમ પ્રાદેશિક ઇતિહાસના યોગ્ય પ્રકારના અધ્યયન અને સંશોધન અંગેનું દિશાસૂચન કર્યું. દુર્ગાશંકર શાસ્રી પ્રણાલિકાગત ઇતિહાસલેખનને બદલે પુરાવાના આધારે ગંભીર પ્રકારના ઇતિહાસલેખનના આગ્રહી હતા. પુરાવા વગરના ઇતિહાસલેખનને તેઓ વ્યર્થ ગણતા. ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય ઇતિહાસના સંદર્ભમાં જ ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસનું અધ્યયન કરવાનો એમનો દ્દઢ ખ્યાલ હતો. ગંભીર અને વાસ્તવિક ઇતિહાસલેખન રાષ્ટ્ર તથા પ્રજા માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું તેઓ માનતા. પ્રાચીન પુરાવા તેમજ દસ્તાવેજો વગર ઇતિહાસનું સર્જન શક્ય નથી. આવા પુરાવા કે દસ્તાવેજોનાં પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૫૫ • For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકત્રીકરણ, પૃથક્કરણ તથા તેની સાચવણી-જાળવણી માટે તેઓ આગ્રહ રાખતા. તેઓ સ્થળ પરનાં અવશેષો, શિલ્પ, અભિલેખો, સિક્કાઓ વગેરેની જાતતપાસ પર ખાસ ભાર મૂકે છે. દુર્ગાશંકર શાસ્ત્રીમાં ઇતિહાસકાર તરીકે ૧૯મી-૨૦મી સદીની ઇતિહાસલેખન પદ્ધતિની સૂઝ તથા સમજ હતી. તેમણે મોટે ભાગે સંસ્કૃત, ગુજરાતી તથા અંગ્રેજીમાંના સાહિત્યિક દસ્તાવેજો ઉપરાંત પુરાવશેષીય, આભિલેખિક તેમજ સિક્કાશાસ્ત્રને લગતા સાધનોનું પરીક્ષણ કરેલું. તેઓ માનતા કે દેશના દરેક પ્રદેશ કે પ્રાંતની જે વિશિષ્ટતાઓ હોય તેનું યથાર્થ ચિત્રણ ઇતિહાસલેખનમાં જરૂર આવવું જોઈએ. જેમાં દેશની વિશિષ્ટતાઓનો સંદર્ભ જળવાવો જોઇએ. આ અર્થમાં ઇતિહાસને તેઓ મનુષ્યની વિવિધ પ્રકારની નિર્ણાયક તથા સમીક્ષાત્મક શક્તિ વિકસાવવાનું સાધન માનતા. આમ એમણે વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાદેશિક ઇતિહાસલેખન તથા ભાષાના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. ઇતિહાસકાર તરીકે દુર્ગાશંકર શાસ્ત્રી વિશે એટલું જરૂર કહી શકાય કે, ગુજરાતનો ગંભીર તથા સંશોધનાત્મક પ્રકારનો સહુ પ્રથમ ઇતિહાસ લખવાનું શ્રેય એમને ફાળે જાય છે. એમના ઇતિહાસલેખને સામાન્ય ઇતિહાસલેખન તેમજ પ્રાદેશિક ઇતિહાસલેખનના સ્વરૂપની મૂળ ભૂમિકા બાંધી હતી. પછીથી એની પરિપાટી પર ગુજરાતમાં ઇતિહાસનું ખેડાણ અને સંશોધનકાર્ય આરંભાયું. સ્વ. અમૃત વસંત પંડ્યા એમનો જન્મ ૨૨ સપ્ટેમ્બર, ૧૯૧૭ના રોજ જામનગરમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બચપણથી જ એમને પુરાણી હકીકતો અને પ્રાચીન વસ્તુઓ અંગે ઊંડો રસ હતો. તેઓ કૈલેજમાં હતા એ અરસામાં જ તક્ષશિલાનું ઉખનન થવા માંડેલું અને એમને જેમાં રસ હતો એવો પ્રાચીન અવશેષો મળવા લાગેલા. એના આકર્ષણે એમને એટલું ઘેલું લગાડ્યું કે કૅલેજ છોડી તેઓ ત્યાં દોડી ગયા અને એ ઉત્પનન કાર્યમાં જોડાઈ ગયા. તે સાથે તેઓ પુરાતત્ત્વ પર હિંદી ભાષામાં છૂટક લેખો પણ લખતા. પછીથી ગુજરાતી સામયિક 'કુમાર'માં પુરાતત્ત્વ વિશેનું લેખન કાર્ય શરૂ કર્યું. આ દરમ્યાન અને કલાકારો સાથે મૈત્રી થતાં ચિત્રકલા પ્રત્યે પણ સારો પ્રેમ કેળવાયો. આલેખનની આવડત સાથે પોતાના લેખોને સચિત્ર બનાવતા અમૃત વસંત પંડ્યા નકશા અને આકૃતિઓ દોરવાની એમને સારી ફાવટ હતી. એમની શક્તિઓ ઓળખીને એમને ગુજરાત સાહિત્ય સભાના મંત્રી બનાવ્યા. જ્યાંથી એમણે ‘ભારતની પ્રાચીન નગરી' શીર્ષક હેઠળ તૈયાર કરેલ લેખો ‘જન્મભૂમિ-પ્રવાસી’ સાપ્તાહિકમાં મુંબઈમાં લેખમાળારૂપે છપાયેલા. આજ પ્રકારે ‘કુમાર’માં ‘ભૂતકાળની શોધમાં' એમની એવી એક લેખમાળા પ્રગટ થયેલી. એમના લખાણમાં સંશોધિત વિગતોની સાથોસાથ જનસામાન્યને પણ રુચિ પ્રેરે એવાં સરળ વર્ણનોની એક લાક્ષણિકતા હતી એ જ રીતે જલપ્રલય પહેલાનું ગુજરાત નામક એક રસભર લેખમાળા નવચેતન'માં આવેલી. વડોદરા રાજ્યના પુરાતત્ત્વખાતાના વડા ડૉ. હીરાનંદ શાસ્ત્રીએ એમની શક્તિઓ જોઈ પાટણના સહસ્ત્રલિંગ તળાવના ઉત્પનનકાર્યમાં એમને જોડેલાં. તેઓ ગ્રેજયુએટ ન હોવાને કારણે શૈક્ષણિક સંસ્થામાં કાયમી નોકરી મેળવવી મુશ્કેલ હતી. એવામાં સોમનાથ જીર્ણોદ્ધાર નિમિત્તે જૂનાગઢમાં પુરાતત્ત્વ ખાતું ઊભું થતાં ત્યાં ડાયરેક્ટર ઑવ આર્કિયોલોજી તરીકે તેઓ નીમાયા. તે પછી ભાઈલાલભાઈ પટેલ-વલ્લભવિદ્યાનગર-ને પુરાતત્ત્વનો શોખ. એમણે અમૃતલાલને રાજપીપળા રાજયમાં પુરાતત્ત્વ સંશોધન અધિકારી તરીકે નિમણૂક અપાવી. કેન્દ્રીય પુરાતત્ત્વખાતાના પ્રથમ ડાયરેક્ટર જનરલ કે. એન. દીક્ષિતે અમૃતલાલની કામગીરીથી પ્રસન્ન થઇ એમને નર્મદા ખીણના પુરાતાત્ત્વિક સંશોધનની કામગીરી સોંપી દીક્ષિતના અનુગામી સર મર્ટિમર હીલર એમની સાથે એ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • પદ For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રદેશમાં ઘૂમેલા. એ અરસામાં વલ્લભવિદ્યાનગર આકાર લઈ રહ્યું હતું. શ્રી પંડ્યા ત્યાં ઇન્સ્ટિટયૂટ ઓવ આર્કિયોલોજીના ડિરેક્ટર તરીકે નિમાયા. જે વિદ્યાનગરમાં કલા-પુરાતતત્ત્વનું સંગ્રહ સ્થાન ઊભું કર્યું. ૧૯૬૦માં આ સંગ્રહસ્થાન અને પુરાતત્વ વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટીનો એક વિભાગ બનતાં તેઓ તેના વડા બન્યા. ૧૯૬૯માં નિવૃત્ત થયા પછી એમણે વિદ્યાનગરમાં જ નિવાસ રાખેલો. ત્યાં રહીને એમણે ખેડા જિલ્લો અને આસપાસના પ્રદેશોમાંથી મધ્ય ગુજરાતના ઇતિહાસની ઘણી ઉપયોગી માહિતી એકઠી કરી હતી. ખંભાત નજીક નગરા ગામેથી એમણે શોધેલ પૂરા કદની બ્રહ્માની આરસ-પ્રતિમા ચારુતર વિદ્યામંડળનું પ્રતીક બની ગઇ. “ભૂતકાળની શોધમાં', “ગુજરાતની પ્રાચીન નગરીઓ” તથા “જળ પ્રલય પૂર્વેનું ગુજરાત' એ એમની લેખમાળાઓ સારી લોકપ્રિય બની હતી. આ ઉપરાંત પાટણના સહસ્ત્રલિંગ તળાવ, નર્મદા ખીણમાં પાષાણયુગના આદિમાનવના વસવાટ, માહિષ્મતી(મહેશ્વર)માં સિંધુ સંસ્કૃતિની સમકાલીન એવી તામ્રયુગીન નગર સંસ્કૃતિના અવશેષોની શોધ તથા તેના અનુસંધાને નમાવર, નાગદા અને પ્રકાશાની આર્યસંસ્કૃતિની પ્રાચીન નગરીઓની દિકલ્ય તામ્રપાષાણ સંસ્કૃતિની શોધ એ એમનાં નોંધનીય સંશોધનો હતાં. લાટ પ્રદેશના મધ્યકાલીન કેટલાક રાજયવંશોના શિલાલેખો, સાતપુડા પર્વતમાંની ડુમખળ નગરીના અવશેષો, કડિયાડુંગરની ગુફાઓ, જયસિંહ સિદ્ધરાજના સિક્કાઓ, પંજાબમાં હસ્તિનાપુરના અવશેષો, અયોધ્યાના પ્રાચીન ટીંબાઓ, વૈદિક સરસ્વતીના પ્રવાહ માર્ગની શોધ તથા એ વિસ્તારની સંસ્કૃતિ અંગે સંશોધન, પ્રાચીન કાયાવરોહણ અંગેના એમના સંશોધનો નોંધપાત્ર છે. ભારતભરની પુરાતત્ત્વ પરિષદો, ઇતિહાસ પરિષદો, શિબિરો વગેરેમાં તેઓ ભાગ લેતા. ભારતીય ઇતિહાસ-સંશોધનમાં એમણે વિવિધ જ્ઞાન-શાખાઓનો સમન્વય સાધેલો. એમણે આર્થિક અને સામાજિક ઈતિહાસ પણ સાંકળી બતાવ્યો. સંત પ્રાણનાથ, જત જસવંત જેવા મધ્યકાલીન કવિઓને તેઓ પ્રકાશમાં લાવેલા. ગુજરાતનાં ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂસ્તર, ભૂગોળ, ખનિજો , ઉદ્યોગો વગેરે પર અસંખ્ય લેખો લખીને એમણે ગુજરાતની અસ્મિતાનો પરિચય કરાવેલો. ૧૯૫૧થી મુંબઈ રાજયના, ને ગુજરાત રાજય રચાતાં એના પુરાતત્ત્વ સલાહકાર બોર્ડના તેઓ છેક સુધી સભ્ય રહ્યા હતા. આમ પુરાતત્ત્વ અને ઇતિહાસ તથા એને સંલગ્ન વિષયો માટે એમણે કૅલેજની કોઈ ડિગ્રી નહોતી મેળવી, છતાં પ્રબળ પુરુષાર્થ ખેડીને જે આગવું ને વિસ્તૃત કાર્ય કરી બતાવ્યું હતું એનું મહત્ત્વ ડૉ. સાંકળિયાથી માંડી શ્રી શંભુપ્રસાદ દેસાઈ સુધીના એ ક્ષેત્રના અનેક નામી વિદ્વાનોએ આપેલી અંજલિઓ પરથી સમજી શકાય છે. પોતાની રીતે જ જીવન જીવવામાં અને સમજવામાં તેઓ માનતા. જીવનના અનેક કડવા મીઠા અનુભવો અને ઈતિહાસના અભ્યાસમાંથી એમણે “ઇતિહાસનું તત્ત્વજ્ઞાન” વિકસાવેલું. પોતાના રસના વિષયમાં આપબળે ઊંડા ઊતરી, આગવાં સંશોધનો કરી એમણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં અનેક પુસ્તકો અને સંખ્યાબંધ લેખો દ્વારા પુરાતત્ત્વના ક્ષેત્રે વ્યાપક કામગીરી બતાવવાનું એક પ્રેરક દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. પ્રબળ જિજ્ઞાસાવૃત્તિથી પ્રેરાયેલી એમની નિરીક્ષા અને પરીક્ષાથી ચકાસાયેલું બહુવિધ જ્ઞાન પુરાતત્ત્વ, ભૂસ્તર, ઇતિહાસ, ભૂગોળ, પુરાલિપિશાસ્ત્ર, માનવવંશશાસ્ત્ર, લોકજીવનની ખાસિયતો અને લાક્ષણિકતાઓ વગેરે અનેક દિશામાં વ્યાપ્ત હતું. જે કઈ એમણે જોયું જાણ્યું એ બધું એમણે લેખન દ્વારા રજૂ કર્યું. એકલે પંડે એમણે ગુજરાતને લગતો જે માહિતીબંડાર સંચિત કરેલો એવો ભાગ્યે જ કોઈએ કર્યો છે. આપ કર્મે વિકસેલી આવી બહુમુખી અને પ્રેરક પ્રતિભા ગણીગાંઠી જ હોય છે. શ્રી પંડ્યા એક એવા પ્રતિભાવંત હતા. ગુજરાતનું આગવું વ્યક્તિત્વ નિર્દેશીને મુંબઈ રાજયથી અલગ તેનું સ્વતંત્ર રાજય બનવામાં એમણે જે ફાળો આપ્યો છે એ તો ગુજરાત કદી ભૂલી ન શકે. ૧૮ જુલાઈ, ૧૯૭૫ના રોજ શ્રી અમૃતવસંત પંડ્યાનું અવસાન થવાથી ગુજરાત એક બહુમુખી પ્રતિભા ગુમાવી. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ - ૫૭ For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ. રસિકલાલ છોટાલાલ પરીખ* (જ. ૨૦-૮-૧૮૯૭; અ. ૧-૧૧-૧૯૮૨) ડૉ. થોમસ પરમાર* છે ગુજરાતના વિદ્યાજગતમાં બહુમુખી પ્રતિભા ધરાવનાર સ્વ. રસિકલાલ છોટાલાલ પરીખનું સ્થાન નાટ્યલેખક, વાર્તાકાર, વિવેચક અને સંસ્કૃતજ્ઞની સાથે ઇતિહાસવિદ્દ તરીકેનું પણ છે. પૂનાની ભાંડારકર ઓરિએન્ટલ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રસિદ્ધ પુરાવિદ અને સંશોધક મુનિશ્રી જિનવિજયજીના પરિચયમાં આવવાથી શ્રી રસિકભાઈને ગુજરાતના ઇતિહાસના સંશોધનમાં રસ પડ્યો હતો. ઇતિહાસ સંશોધનના ક્ષેત્રે શ્રી રસિકભાઈના પ્રદાનને મૂલવતી વખતે નીચેની પાંચ બાબતોને દૃષ્ટિમાં રાખવી પડે. (૧) ગુજરાત વિદ્યાપીઠમાં તેઓશ્રીની કામગીરી (૨) “કાવ્યાનુશાસન'ના પ્રવેશકમાં રજૂ કરેલી પ્રાચીન ગુજરાતના રસિકલાલ છોટાલાલ પરીખ ઈતિહાસની રૂપરેખા (૩) પીએચ.ડી.ની ડિગ્રી માટેના વિદ્યાર્થીઓ પાસે કરાવેલું સંશોધન કાર્ય. (૪) તેઓશ્રીએ આપેલા ઈતિહાસ વિષયક વ્યાખ્યાનો (૫) ભો.જે. વિદ્યાભવનના અધ્યક્ષપદ દરમ્યાન પ્રકાશિત કરાયેલા સંશોધનાત્મક ગ્રંથો ઉપર્યુક્ત પાંચ બાબતો વિશે વિગતે જોઈએ. (૧) અસહકારની લડતના સહકારમાં અનુસ્નાતકનો અભ્યાસ છોડી પૂનાથી તેઓ આવીને ગુજરાત વિદ્યાપીઠમાં ૧૯૧૯માં જોડાયા. મુનિશ્રી જિનવિજયજી પણ વિદ્યાપીઠમાં જોડાયા હતા. વિદ્યાપીઠમાં ગુજરાત પુરાતત્ત્વ મંદિરની સ્થાપના થઈ. તેના અધ્યક્ષપદે જિનવિજયજી હતા. અહીં મુનિજી સાથે શ્રી રસિકભાઈને ઇતિહાસની ચર્ચા થતી. ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધનો ક્યાં છે અને ગુજરાતનો ઇતિહાસ કેટલો મહિમાવાળો છે તે શ્રી રસિકભાઈએ મુનિજી પાસેથી જાણ્યું. પુરાતત્ત્વ મંદિર તરફથી સંશોધનાત્મક (પુરાતત્ત્વ ત્રમાસિક શરૂ થયું હતું. જેના સંપાદનની જવાબદારી શ્રી રસિકભાઈને શિરે આવી હતી. ‘પુરાતત્ત્વ' શબ્દ પુરાવૃત્તના વિશાળ અર્થમાં પ્રયોજાયો હતો. એનો વ્યાપ સ્થળતપાસ, ઉત્પનન અને પુરાવશેષો પૂરતો સીમિત ન હતો. પરંતુ એમાં પુરાવૃત્તનાં સાહિત્યિક, આભિલેખિક અને પુરાવશેપીય-એ સર્વ સાધનોના અધ્યયન અને સંશોધનનો અભ્યાસ થતો. “પુરાતત્ત્વ'ના પુસ્તક ૧ થી ૫(૧૯૨૨-૨૭)ના અંકોમાં જુદા જુદા વિદ્વાનોના અને ખુદ શ્રી રસિકભાઈના ભારતીય વિદ્યા (Indology) વિશેના લેખો પ્રસિદ્ધ કરવામાં આવ્યા. આ દરમ્યાન મુનિશ્રીનો પુરાતત્ત્વ સંશોધનનો પૂર્વ-ઇતિહાસ’ નામે વિસ્તૃત રસપ્રદ લેખ તથા પ્રાચીન જૈન લેખસંગ્રહ' પ્રકાશિત થયા. શ્રી રસિકભાઈએ તૈયાર કરેલી “વૈદિક પાઠાવલિ' પણ પ્રગટ થઈ. આમ વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ * આ લેખ “બુદ્ધિપ્રકાશ' એપ્રિલ-મે : ૧૯૮૩, “સ્વ. રસિકલાલ છો. પરીખ સ્મૃતિ વિશેષાંક ને આધારે તૈયાર કર્યો છે. + અધ્યક્ષ, ભારતીય સંસ્કૃતિ વિભાગ, હ.કા.આર્ટ્સ કૉલેજ, અમદાવાદ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૫૮ For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંદિરમાં જિનવિજ્યજી સાથેના ફરી સમાગમને લીધે શ્રી રસિકભાઈનો ઇતિહાસ વિશેનો રસ વધુ વિસ્તર્યો એટલું જ નહિ પણ ઇતિહાસના સંશોધક તરીકે તેઓશ્રી નીખરી આવ્યા. (૨) ૧૯૩૮માં મહાવીર જૈન વિદ્યાલયે હેમચંદ્રાચાર્ય કૃત “કાવ્યાનુશાસન'ના સંપાદનનું કામ શ્રી રસિકભાઈને સોંપ્યું હતું. આ ગ્રંથના પુ.ર માં શ્રી રસિકભાઈએ અંગ્રેજીમાં લખેલ પ્રવેશક Introduction to the History of Gujarat as a Back-ground to the Life and Times of Hemachandra ગુજરાતના ઇતિહાસમાં રસ ધરાવતાં સૌને દાયકાઓ સુધી ઉપયોગી નીવડ્યો હતો. અઢીસોથી પણ વધુ પાનાના આ પ્રવેશકમાં પૌરાણિક અનુશ્રુતિને આધારે આનર્તો અને યાદવોનો ઇતિહાસ સંક્ષેપમાં રજૂ કર્યો છે. તે પછી મૌર્યકાલથી સોલંકીકાલમાં કુમારપાલ સુધીનો ગુજરાતનું રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ આલેખ્યો છે. તેમાં ભિન્નમાલ -શ્રીમાલની પાઠશાળાઓ તથા વલભીની પણ વાત કરી છે. આ સમગ્ર ઇતિહાસનું સુરેખ સંકલન ઉત્તમ રીતે દર્શાવ્યું છે. ઇતિહાસનાં પ્રમાણો દ્વારા મળતી સામગ્રીના સંશોધન અને સંકલન પાછળ શ્રી રસિકભાઈની અથાક મહેનત દેખાઈ આવે છે. ઇતિહાસકારોએ પ્રમાણોને આધારે અર્થઘટનની તર્કશુદ્ધિ કેટલી ચીવટપૂર્વક રાખવી જોઈએ તેનું માર્ગદર્શન આ પ્રવેશક દ્વારા મળી રહે તેમ છે. તેમના આ પ્રવેશકથી પ્રભાવિત થઈને આચાર્ય આનંદશંકર ધ્રુવે ૧૯૩૯ માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(વર્તમાન ગુજરાત વિદ્યાસભા)ના સહાયક મંત્રી અને તેના ઉચ્ચ શિક્ષણ તથા સંશોધન વિભાગ(વર્તમાન ભો.જે. વિદ્યાભવન)ના અધ્યક્ષ તરીકે શ્રી રસિકભાઈની વરણી કરી. (૩) શ્રી રસિકભાઈએ વિદ્યાસભાના ઉચ્ચ શિક્ષણવિભાગ અને ભો.જે. વિદ્યાભવનના અધ્યક્ષની જવાબદારી ૧૯૩૯ થી ૧૯૭૮ સુધી સંભાળી. આ દરમ્યાન તેમણે જુદા જુદા વિદ્યાર્થીઓ પાસે પીએચ.ડી.ની ડિગ્રી માટે જુદા જુદા વિષયોમાં સંશોધન કરાવ્યું. ઇતિહાસના સંશોધન ક્ષેત્રે તેમણે જે કંઈ કરવું હતું તે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને કરાવ્યું. તેમના હાથ નીચે આ રીતે તૈયાર થયેલા વિદ્વાનોએ જતે દહાડે ઇતિહાસ અને સંસ્કૃતિના ક્ષેત્રે ઊંડાં સંશોધન કરીને પોતાનું અને પોતાના ગુરુ શ્રી રસિકભાઈનું નામ ઉજાળ્યું છે. ડો. હરિપ્રસાદ શાસ્ત્રીના અભિનંદન સમારંભમાં ડૉ. ભોગીલાલ સાંડેસરાએ જણાવ્યું હતું કે, “શ્રી રસિકભાઈનું મોટું પ્રદાન એમણે અનેક વિદ્વાનોને તાલીમ આપી તૈયાર કર્યા એ છે.” એ દૃષ્ટિએ શ્રી રસિકભાઈના માર્ગદર્શન નીચે પીએચ.ડી. ની ડિગ્રી માટે જે વિદ્વાનોએ મહાનિબંધ તૈયાર કર્યા હતા એ દ્વારા ગુજરાતના ઇતિહાસનું સંશોધન થયું છે. આવા વિદ્વાનોમાં ડે. ભોગીલાલ સાંડેસરા, ડો. હરિપ્રસાદ શાસ્ત્રી, ડૉ. એચ. એ. મજમુદાર, ડો. પ્રિયબાળા શાહ, ડૉ. ચીનુભાઈ નાયક ઉલ્લેખનીય છે. શ્રી ભોગીલાલ સાંડેસરા પાસે ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્ય મંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો એ વિશે સંશોધન કરાવ્યું. શ્રી હરિપ્રસાદ શાસ્ત્રીને વલભી રાજયના અભિલેખોમાંથી મળતી માહિતી વિશેના મહાનિબંધનો વિષય શ્રી રસિકભાઈએ જ પસંદ કરી આપ્યો હતો. આ મહાનિબંધને કારણે ગુજરાતના મૈત્રકકાલીન રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની પ્રથમ વાર કડીબદ્ધ જાણકારી પ્રાપ્ત થઈ. ઇતિહાસના આલેખનમાં અભિલેખો કેટલા બધા ઉપયોગી થઈ પડે છે તે આ મહાનિબંધનો અભ્યાસ કરતાં જણાઈ આવે છે. શ્રી પ્રિયબાળા શાહ પાસે ‘વિષ્ણુધર્મોત્તર પુરાણ'માં રહેલી લલિત કલાઓની સામગ્રી વિશે, શ્રી એચ.એ. મજમુદાર પાસે પાટણ, મોઢેરા, તારંગા, કુંભારિયા અને આબુનાં શિલ્પોમાં રહેલી સાંસ્કૃતિક સામગ્રી વિશે, શ્રી ચીનુભાઈ નાયક પાસે ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં રહેલી સાંસ્કૃતિક સામગ્રી વિશે સંશોધન કરાવ્યું. તેમના વિદ્યાર્થીઓએ કરેલાં આ સંશોધનો જોતાં જણાય છે કે ઇતિહાસ સંશોધનના ક્ષેત્રે શ્રી રસિકભાઈનો ઝોક સાંસ્કૃતિક ઇતિહાસના સંશોધન પર વધુ હતો. આધુનિક કાલમાં બદલાયેલી ઇતિહાસની વિભાવના(concept) એ આનું કારણ હોઈ શકે. જે તે કાલની પ્રજાની સાંસ્કૃતિક ચેતનાનો સમાવેશ ઇતિહાસમાં થવો ઘટે એ ઇતિહાસની આધુનિક વિભાવના છે. અને એ વિના ઇતિહાસ અધુરો છે. ઇતિહાસના મર્મજ્ઞ શ્રી પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ - ૫૯ For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રસિકભાઈએ આ કારણે જ આ પ્રકારનાં સંશોધન કરાવ્યાં. આ રીતે શ્રી રસિકભાઈએ સાંસ્કૃતિક ઇતિહાસના સંશોધનની કેડી ગુજરાતમાં કંડારી આપી. (૪) શ્રી રસિકભાઈનું ઇતિહાસ વિશેનું મહત્ત્વનું પ્રદાન વ્યાખ્યાન સ્વરૂપે પ્રાપ્ત થયું છે. મુંબઈ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી અને આકાશવાણીના આશ્રયે આપેલાં વ્યાખ્યાનો ઉલ્લેખનીય છે. મુંબઈ યુનિવર્સિટીએ ૧૯૫૦-૫૧ના વર્ષનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા માટે આપેલાં નિમંત્રણ માટે શ્રી રસિકભાઈએ ગુજરાતની મુસ્લિમ યુગ પૂર્વેની રાજધાનીઓ' એ વિષય પસંદ કર્યો હતો. ફેબ્રુઆરી ૧૯૫૪માં આપેલાં આ વ્યાખ્યાનો “ગુજરાતની રાજધાનીઓ (મુસ્લિમ યુગ પૂર્વેની)' શીર્ષક નીચે ૧૯૫૮માં પ્રકાશિત થયાં હતાં. પ્રથમ બે વ્યાખ્યાનોમાં વસાહતોનો વિકાસ અને પ્રકાર, સંસ્કૃતિનો અર્થ વગેરે વિશે વાત કરી છે. તેમાં આનર્તપુર(વડનગર) અને દ્વારકાની પૌરાણિક નગરો તરીકે માહિતી આપી છે. ત્રીજા વ્યાખ્યાનમાં મૌર્યકાલથી ગુપ્તકાલ સુધીની રાજધાની ગિરિનગરની અને તે પછી મૈત્રકકાલીન ગુજરાતની રાજધાની તરીકે વલભીનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. ચોથા વ્યાખ્યાનમાં ભિલ્લમાલ-શ્રીમાલનું વર્ણન છે. પાંચમા વ્યાખ્યાનમાં સોલંકી કાલની રાજધાની તરીકે અણહિલપુર(અણહિલવાડ પટણ)નું વર્ણન રજૂ કર્યું છે. પ્રાચીન ગુજરાતની રાજધાનીઓ વિશે શ્રી રસિકભાઈ પાસેથી શ્રદ્ધેય અને પ્રમાણબદ્ધ ઐતિહાસિક વિગતો પ્રાપ્ત થઈ. આ વિગતો રજૂ કરતાં પહેલાં શ્રી રસિકભાઈએ મૂળ સ્રોતોને પૂરાપૂરા ચકાસ્યા છે. કોઈ સ્થળના ઐતિહાસિક સંશોધન માટે આ વ્યાખ્યાનો માર્ગદર્શક બની રહેશે. ૧૯૬૩માં શ્રી રસિકભાઈએ ગુજરાત યુનિવર્સિટીના આશ્રયે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી વ્યાખ્યાનમાળાની બીજી શ્રેણીમાં ઇતિહાસ : સ્વરૂપ અને પદ્ધતિ’ વિશે પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં. ગુજરાત યુનિવર્સિટીએ એ જ શીર્ષક નીચે ૧૯૬૯માં આ વ્યાખ્યાનો ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત કર્યા હતાં. પ્રથમ વ્યાખ્યાનમાં ભારતીય પરંપરા પ્રમાણે ‘ઇતિહાસ’ શબ્દની વ્યુત્પત્તિની ચર્ચા કરી એનું સ્વરૂપ સમજાવ્યું છે. બીજા વ્યાખ્યાનમાં ભારતીયોની ઇતિહાસ વિષયક બુદ્ધિ વિકસી હતી કે કેમ તે પ્રશ્નની છણાવટ કરીને પ્રાચીન ભારતના ઇતિહાસના ગ્રંથો કેમ મળતા નથી તેની સ્પષ્ટતા કરી છે. ત્રીજા વ્યાખ્યાનમાં પાશ્ચાત્ય પરંપરામાં હિસ્ટરી' શબ્દનો અર્થ સમજાવીને હેરોડોટ્સથી માંડીને રોમન, મધ્ય અને અર્વાચીન કાલના કેટલાક ઇતિહાસકારોની ઇતિહાસ વિશેની મીમાંસા સમજાવી છે. ચોથા વ્યાખ્યાનમાં જર્મન ઇતિહાસકારોથી માંડીને ટોયબી અને હુઇઝિન્ગા સુધીના અદ્યતન ઇતિહાસકારોનાં દૃષ્ટિબિંદુઓ સમજાવ્યાં છે. પાંચમા વ્યાખ્યાનમાં આ બધી જ મીમાંસાનો ગજરાતના ઇતિહાસ માટે વિનિયોગ કરવાની અને તે માટેના પ્રશ્નો તથા ઉકેલની પદ્ધતિ દર્શાવી છે. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી આ ગ્રંથની પ્રશંસા કરતાં જણાવે છે કે, ‘ઇતિહાસનાં સ્વરૂપ અને પદ્ધતિ વિશે ભારતીય તથા પાશ્ચાત્ય પરંપરા આટલી વિશદ અને તલસ્પર્શી રીતે સમજાવતું આવું અભ્યાસપૂર્ણ વિવેચનાત્મક પુસ્તક સમસ્ત ભારતીય સાહિત્યમાં ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરે તે કોટિનું છે.” આકાશભાષિત' શ્રી રસિકભાઈનો લેખસંગ્રહ આકાશવાણી પરથી પ્રસારિત થયેલાં ભાષિતોનો છે. આ ગ્રંથ ૧૯૭૪માં પ્રકાશિત થયો. આ ભાષિતો હોવા છતાં વિષય મર્યાદિત સ્વરૂપની હોય કે વિસ્તૃત ફલકનો હોય પરંતુ શ્રી રસિકભાઈએ તેને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યા છે. ભારતનું નાટ્યશાસ્ત્ર, ભારતની કલાસંસકૃતિ, ભારતનું મૂર્તિવિધાન, કામન્દકીય નીતિસાર અને રાજકર્તાનું શિક્ષણ, માનવશાસ્ત્ર (anthropology) અને તેની શાખાઓ, રામાયણ, શ્રીમદ્ રાજચંદ્રનું આત્મદર્શન વગેરે ઉલ્લેખનીય ભાષિતો છે. રામાયણને તેઓશ્રી ‘મહાન સામાજિક પરિવર્તનનું કાવ્ય' ગણાવે છે. ૧૯૬૬માં વલ્લભ વિદ્યાનગર મુકામે યોજાયેલા ગુજરાત ઇતિહાસ પરિષદના ચોથા અધિવેશનમાં તેમણે પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૬૦ For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપેલા પ્રમુખીય વ્યાખ્યાનમાં ઇતિહાસ મીમાંસા રજૂ કરી છે. ઇતિહાસમાં કાર્યકારણ ભાવ દર્શાવી શકાય કે કેમ તેની ચર્ચા કરવામાં આવી છે. શ્રી રસિકભાઈના મતે, “ઇતિહાસ પણ અસ્તિત્વનો જ ભાગ છે. ભૂત હોવા છતાં વર્તમાનમાં એ અંતર્ગત છે અને ભવિષ્યમાં એ ડોકિયું કરે છે. એ એક અવિભાજ્ય સ્રોત છે.” બ.ક. ઠાકોર અધ્યયન ગ્રંથમાં છપાયેલો તેઓશ્રીનો નિબંધ “બ.ક. ઠાકોરની ઇતિહાસ ભાવના' પણ નોંધપાત્ર છે. (૫) ભો.જે. વિદ્યાભવનના અધ્યક્ષ સ્થાનેથી શ્રી રસિકભાઈએ ઇતિહાસ વિશેના સંશોધનાત્મક ગ્રંથો વિદ્વાનો પાસે તૈયાર કરાવ્યા તે દ્વારા પણ તેમણે ઇતિહાસના ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપ્યું છે. આવા ગ્રંથોમાં ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો', “પુરાણોમાં ગુજરાત', “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત’, ‘હડપ્પા અને મોહેંજો-દડો', “મૈત્રકકાલીન ગુજરાત ભા.૧-૨', ‘ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ : ઇસ્લામ યુગ’, ‘સંસ્કૃત વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ', “ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ' (સંશોધિત આવૃત્તિ), ‘ગુજરાતનું મૂર્તિવિધાન વગેરે અગ્રગણ્ય છે. “Archaeology and Ancient Indian History', 'Studies on Indian Art' zur ' che' ga પુરાતત્ત્વ વિશેના વ્યાખ્યાન સંગ્રહો પણ પ્રકાશિત કરાવ્યા. ગુજરાત સરકારની આર્થિક સહાયથી સાકાર થયેલી ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ' એ ગ્રંથમાળામાં શ્રી રસિકભાઈનું યોગદાન ઇતિહાસ સંશોધન ક્ષેત્રે એમનું અંતિમ પણ શકવર્તી મહત્ત્વનું પ્રદાન છે. આ ગ્રંથમાળાના ગ્રંથ ૧ થી ૭ ભાગના મુખ્ય સંપાદકો તરીકે શ્રી રસિકભાઈ પરીખ અને ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી છે. કુલ આ નવ ગ્રંથોમાં પ્રાગૈતિહાસિક કાલથી માંડીને ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના થઈ ત્યાં સુધીનો ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતને પ્રથમ જ વાર તેનો કડીબદ્ધ, વિગતપૂર્ણ અને સંશોધિત ઇતિહાસ આ ગ્રંથમાળા દ્વારા પ્રાપ્ત થયો. ઇતિહાસનું આ ભગીરથ કાર્ય ગુજરાતની યુનિવર્સિટીઓ દ્વારા કરવા જેવું હતું. શ્રી રસિકભાઈએ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીના તથા અનેક વિદ્વાનોના સહકારથી આ ભગીરથ કાર્ય પાર પાડ્યું. ઇતિહાસના ક્ષેત્રે શ્રી રસિકભાઈનું આ અંતિમ પણ અમૂલ્ય પ્રદાન છે. * * * પથિક - વૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૬૧ For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અકિંચન સારસ્વત કે.કા.શાસ્ત્રી પ્રા. સુભાષ બ્રહ્મભટ્ટ* આ રીતે ' E જંગમ વિદ્યાપીઠ સમા વિદ્યા વાચસ્પતિ દધીચી સાક્ષર તરીકે ઓળખાતા, શતાયુને આરે ઊભેલા આ યુવાનને આપણે સહુ મહામહિમોપાધ્યાય કે.કા.શાસ્ત્રીના નામે ઓળખીએ છીએ. ટૂંકી ધોતી, કસબવાળી બંડી, ઉન્નત કપાળ, માથે શોભતું વૈષ્ણવી તિલક, બ્રાહ્મણોને શોભતી ગાંઠ મારેલી શીખા અને પતંગિયા. જેવી પ્રફુલ્લિતતા સાથે હાથમાં યષ્ટિકા લઈને એક યુવાનને શરમાવે એવી અદાથી વહેલી સવારે વૈષ્ણવ મંદિર ભણી હડિયું કાઢતા આ કે.કા.શાસ્ત્રી એકવીસમી સદીનો એક જીવતો જાગતો ચમત્કાર છે. ૧૯૦૫માં ૨૮મી જુલાઈ (સં. ૧૯૬૧ના અષાઢ વદિ ૧૧, શુક્રવાર)ના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગરોળ-સોરઠ મુકામે બ્રિાહ્મણ જાતિની બરડાઈ જ્ઞાતિમાં જન્મેલા શ્રી કેશવરામ કાશીરામ કે.કા.શાસ્ત્રી શાસ્ત્રી*ને આજે સૌ કે. કા. ના હુલામણા નામે ઓળખે છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતનાં વિદ્વાનોમાં જાણીતા વિદ્યા વાચસ્પતિ મુ, કે. કા. શાસ્ત્રી બહુવિધ પ્રતિભા ધરાવતા ઉચ્ચકોટિના વિદ્વાન છે. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કરી સ્નાનાદિથી પરવારી વહેલી સવારે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ વૈષ્ણવ મંદિરમાં સ્વરબદ્ધ ધોળપદ ગાતા અને પખવાજ વગાડતા કે.કા.શાસ્ત્રીને જોવા એ એક અનેરો લ્હાવો છે. નવ્વાણું વર્ષની આ ઉમ્મરે વહેલી સવારે ગમે તે ઋતુમાં પણ આ કર્મઠ પંડિત પોતાનો નિત્યક્રમ જાળવવા આશ્રમરોડ ઉપર ચાલતા જોવા મળે. ક્યારેક રસ્તે કોઈ ઓળખીતા મળી જાય તેની ગાડીમાં બેસી જવા જેટલી સરળતા પણ દાખવે. વિદ્વત્તાનો કોઈ ભાર નહીં. અહર્નિશ વિદ્યાવ્યાસંગી કે.કા.શાસ્ત્રીને જયારે જુઓ ત્યારે બાબા આદમના જમાનાની ખુરશીમાં બેઠા બેઠા ઊંધુ ઘાલીને કંઈક વાંચતા-લખતા જ હોય. ત્યાં વગર એપોઈમેન્ટ કોઈ પહોંચી ગયું હોય તો પણ એ જ ઉમળકો, એ જ વહાલ એ જ ઓચ્છવ, બધું કામ પડતું મૂકીને પ્રફુલ્લિત ચહેરે ઘરમાંથી પ્રસાદનો લાડુ લઈ આવી સ્વાગતની વિધિ અચૂક પૂરી કરે. કે.કા.શાસ્ત્રીએ ઇતિહાસ અને પુરાતત્ત્વથી લઈ સંસ્કૃત, પ્રાકૃત-અપભ્રંશ અને ગુજરાતીના ભાષા વિજ્ઞાન અને વ્યાકરણ પર્યત અનેક ક્ષેત્રોમાં એક સંશોધકની ચીવટથી એક સંસ્થાન કરી શકે એવડું મોટું કામ આ મુઠ્ઠીભર હાડકાનાં માનવીએ એકલે હાથે કરી બતાવ્યું છે. ગુજરાત અને ગુજરાતી ભાષા પર અજાણતા જ આ અકિંચન સારસ્વતે ક્યારેય ન ફેડી શકાય એવું મોટું ઋણ ચડાવી દીધું છે. ૧૮ વર્ષની વયે જો ડણીના પ્રશ્નો વિચારે “મૂર્ધન્યતર ડાઢ અને ળ વિષયક લેખ લખે અને બળવંતરાય ઠાકોર પાસેથી પ્રશંસા મેળવે એ કોઈ નાની સિદ્ધિ નથી. વ્યાકરણ અને ભાષાશાસ્ત્ર, મધ્યકાલીન ગુજરાતી કાવ્યોના સંપાદનો ઇતિહાસ, પુરાતત્ત્વ અને ધર્મ * આચાર્ય, શ્રી એચ.કે.આર્ટ્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ-૯ * અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં “મધુવન” નામની મઢુલીમાં વસવાટ કરે છે. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૬ર For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃતિ વિષયક લખાણો, બૃહદ્દકોશના સર્જન પહેલાં ચાર કોશોનું સંપાદન અને પોતાની ઉમ્મર કરતાં પણ વધુ ગ્રંથો લખનારા આ વ્યક્તિએ ૧000 જેટલા સંશોધન લેખો લખ્યા છે. અહર્નિશ વિદ્યાવ્યાસંગી કે.કા.શાસ્ત્રીએ વિદત્તાનો ભાર ક્યારેય વેંઢાર્યો નથી. કોઈ પણ ઉમ્મરનો વિદ્યાર્થી - ગમે તે પ્રશ્ન લઈને આવે છે. કા.સંતોષપ્રદ જવાબ અચૂક આપે છે. વિદ્યાર્થીઓને ભણાવવામાં કે શીખવામાં તેઓ ક્યારેય થાક નથી અનુભવતા. આ દધિચીએ ૧૯૩૭ની માંડીને આજ સુધી ગુજરાત વિદ્યાસભામાં પોતાની આખી જિંદગી નિચોવી દીધી. ભો.જે. વિદ્યાભવનના ગ્રંથાલયના એક ખૂણે બેઠાબેઠા હજારો ગ્રંથો કે.કા.શાસ્ત્રીએ ઉથામ્યા છે. હજારો પાના ફેંદ્યા જ કરે. અરે, એમની નજરમાંથી મહાભારત પણ બચ્યું નથી. ૧ લાખ શ્લોકો ધરાવતા મહાભારતમાં અનેક ઉમેરણ થયા છે. કે. કા. શાસ્ત્રીએ પોતાની થીયરી દ્વારા મૂળ શ્લોકોનું સંપાદન કરી ભારત સંહિતાનું સાચું સ્વરૂપ ૨૪ હજાર શ્લોકોમાં પ્રગટ કરી માત્ર આઠ હજાર-આઠસો શ્લોકો તારવીને “જયસંહિતા' નામના ગ્રંથની રચના કરી. પિતાજી પાસે સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય અને વેદાન્તનું ઊંડું અધ્યયન અહીં કામે લાગ્યું. એક વ્યુત્પન્ન પંડિતના સુક્ષ્મદ્રષ્ટિ, સમર્મજ્ઞતા અને ચયન શક્તિનાં સહુને દર્શન થયા. એજ રીતે હરિવંશ પુરાણનો કરેલો સંક્ષેપ પણ કે.કા.ની વિદ્વત્તા અને રસિકતાનું સુયોગ્ય દષ્ટાંત છે. શ્રીમદ્ ભાગવતની દેશભરમાંથી મંગાવેલી હસ્તપ્રતોની વાચનાનું તેમણે કરેલું કાર્ય આધુનિક સંશોધન પદ્ધતિના પ્રાવીણ્યનું ઉત્તમ ઉદાહરણ છે. નરસિંહ મહેતા, ભાલણ-પ્રેમાનંદ, દયારામ વગેરે મધ્યકાલીન કવિઓના સમગ્રદર્શી અધ્યયનો અભ્યાસીઓ માટે એક આદર્શ પૂરો પાડે છે. કવિચરિતના આ ગ્રંથો સંદર્ભસામગ્રી માટે અનિવાર્યતા સિદ્ધ કરે છે. કવિ ઉમાશંકર જોષી, યશવંત શુક્લ, અને ભોગીલાલ સાંડેસરા જેવા પ્રખર અધ્યાપકો પણ કે.કા.શાસ્ત્રીની અન્વેષક દૃષ્ટિને ખૂબ આદરભાવે જ.તા. કે.કા. માત્ર મેટ્રિક્યુલેઈટ, પરંતુ ભાષા સાહિત્યના ઈતિહાસના ઊંડા અભ્યાસ થકી ૧૯૪૪માં મુંબઈ યુનિવર્સિટીએ એમ.એ.ના અધ્યાપક તરીકે અને ગુજરાત યુનિવર્સિટીએ પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે આપેલી માન્યતા સાયંસ્કૃર્ત પ્રતિભાના ગૌરવની જવલંત ઘટના છે. કે.કા.શાસ્ત્રીના માર્ગદર્શનમાં ૨૦ જેટલા વિદ્વાનોએ પીએચ.ડી.ની ઉપાધિ મેળવી ચૂક્યા છે. વ્યાકરણ-ભાષાશાસ્ત્ર અને સંશોધનોત્ર કે કોની સેવાઓને અનુલક્ષીને ગુજરાત સાહિત્ય સભાએ ૧૯૫૪માં અલભ્ય એવા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરી ઉચિત બહુમાન કર્યું. અખિલ ભારતીય સંસ્કૃત સમેલને સંસ્કૃત સાહિત્યની ઉપાસના જોઈ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના વરદ હસ્તે ૧૯૬૬માં ‘વિદ્યાવાચસ્પતિ'ની પદવી અર્પણ કરી કે.કા.ની પ્રતિભાનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ કર્યું. આ ઉપરાંત વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના ખેડાણની સિદ્ધિબદલ ૧૯૭૬માં તત્કાલીન રાષ્ટ્રપતિ ફકરુદીન અલિએહમદના હસ્તે “પદ્મશ્રી'નો એવોર્ડ એનાયત થયો. ૧૯૭૭ના ઑગસ્ટમાં ઉત્તરભારતમાં ભારતીય પરિષદ, પ્રયાગે “મહા મહિમોપાધ્યાય'ની પદવીથી નવાજયા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ મેટિક્યુલેટ વિદ્વાનને ડી.લિટની પદવીથી વિભૂષિત કરી યોગ્ય સન્માન કર્યું. આ ઉપરાંત ભારત-ભારતી રત્ન, બ્રહ્મર્ષિ અને તાર્જેતરમાં જ ગુજરાત સરકારે સાહિત્યની સેવા બદલ રૂા. એક લાખનો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરી આ સારસ્વતનું સન્માન કર્યું. દેશભરની અનેક જાણીતી સંસ્થાઓએ શ્રી કે.કા.શાસ્ત્રીનું સન્માન કરી પ્રશસ્તિપત્રો અને ઇલકાબોથી એમનો વાચનખંડ ભરી દીધો છે. આ બધાં માનસન્માન વચ્ચે કે.કા.શાસ્ત્રી સર્વત્ર એકમવાદ્વિતીયમ્ રહ્યા છે. ઉંમરની જેમ જ એમના પ્રદાન પરત્વે પણ એ અણનમ અને અજોડ છે. પંડિત યુગથી અનુઆધુનિક યુગ સુધી તેમની અક્ષરયાત્રા એકાદ ક્ષણ પૂરતીય થંભી નથી. આટલા મુઠ્ઠી હાડકાના તાપસ ખોળિયામાં સાક્ષાતુ સરસ્વતી વસતાં હોય તો જ કે.કા. શાસ્ત્રી જેવો પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૬૩ For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચમત્કાર સર્જાય... આજીવન વિદ્યાપુરુષ કે.કા.શાસ્ત્રીની જીવન ઝરમરનું પ્રો. કૃષ્ણકાંત કડકિયાએ ક્યાંક વિસ્તારથી અવલોકન કર્યું છે તેના અંશો અહીં સાભાર નોંધ સાથે અંકિત કર્યા છે. અભ્યાસ (શાળાકીય) : પ્રાથમિક : તાલુકા સ્કૂલ, માંગરોળ, સોરઠ, માધ્યમિક : કોરોનેશન હાઈસ્કૂલ, માંગરોળ, સોરઠ. પરીક્ષા મૅટ્રિક્યુલેશન, ઈ.સ. ૧૯૨૨ (છ વર્ષમાં માધ્યમિક શાળામાં કહ્યું-૭મું એક વર્ષમાં કરી). સાંપ્રદાયિક : ષોડશ ગ્રંથો, શુદ્ધાદ્વૈતમાર્તડ, વેદાંતચિંતામણિ, શ્રીભાગવત-દશમસ્કંધ (પૂર્વાર્ધ) અને અણુભાષ્ય અધ્યાય ૧લો. શિક્ષણ જ એવી રીતે આપવાની પદ્ધતિ કે એટલું ભણવાથી સંસ્કૃત કાવ્યો, સંસ્કૃત નાટકો, સંસ્કૃત ગદ્યકાવ્યો સરળતાથી સમઝપૂર્વક વાંચી શકાય. અમદાવાદમાં આવ્યા પછી બેન્ગાલ સંસ્કૃત એસોશિયેશનની ૧૯૩૬ થી ૧૯૩૯નાં ચાર વર્ષોમાં કાવ્યપ્રથમ, દ્વિતીયા પુરાણ-પ્રથમ, દ્વિતીયા, બૌદ્ધપાલી - પ્રથમ, દ્વિતીયા ઉત્તીર્ણ કરી. વ્યવસાય: ૧૯૨૨ના જૂનમાં રાજકોટમાં આપેલી મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી ભવિષ્ય અજમાવવા મુંબઈ ગયા, ત્યાં હસ્તલિખિત ગ્રંથો ઉપરથી મુદ્રણ-ક્ષમ નકલો બનાવવાની અને ખૂફો વાંચવાની તાલીમ લેવાની તક મળી, પણ ૩જા મહિનાના ત્રીજા સપ્તાહમાં ટાઢિયો તાવ (મેલેરિયા) આવ્યો, ઇલાજોથી કાબૂમાં ન આવતાં આસુ માસની વિજયાદશમીને દિવસે નીકળી વળતે દિવસે માંગરોળ વતનમાં આવ્યા. ઉપચારોથી તાવ નાબૂદ થતો નહોતો તેથી માંગરોળના, શાસ્ત્રીજીના પિતાજીના શિષ્ય વૈદ્યરાજ મનોહરદાસજીએ આયુર્વેદિક ઔષધોપચારથી, ફાગણના અંત સુધીમાં તાવ નાબૂદ કરી નાખ્યો. નવરા બેસવાની ટેવ નહિ, એટલે એક મિત્રના, વૈદ્યરાજના ઔષધાલયની પાછળ આવેલા, છાપખાનામાં બેસવા જતા, ત્યાં કમ્પોઝ અને ટ્રેડલ મશીનની તાલીમ કેવળ શોખ ખાતર લીધી. તદન તંદુરસ્ત થઈ જતાં અભ્યાસ અધૂરો હતો એ પૂરો કર્યો અને વાચન-લેખન શરૂ કર્યું. શોખ ખાતર જ સંસ્કૃત છંદ શાસ્ત્ર અને અમરકોશનું વાચન કર્યું. દરમ્યાન માંગરોળથી ઉત્તરે ચાર માઈલ પર આવેલા બોડીવાવના મઠના મહંતશ્રી બાળકદાસજીએ પોતાના શિષ્ય રાધેવલ્લભ અને નજીકના ચંદવાણા ગામના બાળકોને શિક્ષણ મળે એ ઉદ્દેશો શાળા શરૂ કરવાનો નિશ્ચય કર્યો, જેમાં એક માત્ર શિક્ષક તરીકે શાસ્ત્રીજીની ૧૯૨૩ના ઓક્ટોબરથી નિયુક્તિ કરી, જ્યાં પૂરું એક વર્ષ બાળવર્ગની માધ્યમિક કથા (આજના ૮મા) ધોરણ સુધી અધ્યાપન કરી નિવૃત્તિ લીધી અને માંગરોળ પરત આવી ગયા તથા પિતાજીની પાઠશાળામાં રાત્રિના પહેલા બે કલાક હાઈસ્કૂલમાંથી આવતા સંસ્કૃતના ડૉ, ભાંડરકરના માર્ગોપદેશિકા અને મંદિરોત:પ્રવેશિકા' શાસ્ત્રીજી દ્વારા શીખવા લાગ્યા. ભાગ્યોદયની ચાવી પરમ કૃપાળુ પરમાત્માએ જ ખોલી આપી. તા. ૨૦-૧-૧૯૨૫ના દિવસે જે હાઈસ્કૂલમાં એમણે અભ્યાસ કર્યો હતો ત્યાં માસિક રૂ. ૨૨-ના વેતનથી સહાયક શિક્ષક તરીકે નિયુક્તિ થઈ. નિયમ હાઈસ્કૂલોમાં એવો જ હોય છે કે સ્નાતક શિક્ષકો જ ઉપરના ધોરણોમાં અધયયનકાર્ય કરે, પરંતુ અપવાદરૂપ ૧૯૨૫ના જૂનથી ૪થા-પમામાં સંસ્કૃત અને ૬ઠ્ઠી-૭મામાં ગુજરાતી અધ્યાપનકાર્ય સોંપવામાં આવ્યું, જે ર૯મી ડિસેમ્બર, ૧૯૩૫ સુધી ચાલ્યા અને એઓ અમદાવાદ નાનાભાઈ નાગરદાસ સ્થિર થયા હતા ત્યાં આવવાનું ભાગ્ય સામે આવ્યું. એઓ ૧૪-૧-૧૯૩૬(ઉત્તરાણ)ના દિવસે અમદાવાદ પહોંચ્યા. જયાં માંગરોળના છાપખાનાનો અનુભવ કામ લાગ્યો અને બે માસ એક છાપખાનાના વ્યવસ્થાપક તરીકેની ફરજ માસિક રૂપિયા ૫૦/-ના વેતનથી શરૂ કરી. માંગરોળની હાઈસ્કૂલમાંથી એમણે હક્કની મળતી ૭ર દિવસની રજા લીધી હતી. ૧ માસ બાકી રહેતાં એમણે રાજીનામું મોકલી આપ્યું. મંજૂરી જરા ગોટે ચડેલીના સમાચાર મળતાં તેઓ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ર૦૦૩ ૦ ૬૪ For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માંગરોળ ગયા અને રાજીનામું મંજૂર કરાવ્યું. તા. ૧૨-૩-૧૯૩૬ દિવસે એ મુક્ત થયા અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓની સભામાં વિદાયમાન લઈ તા. ૧૩-૩-૧૯૩૬ના દિવસે અમદાવાદ આવી પહોંચ્યા. આવતાં પ્રેસ બંધ થયાનું માલુમ પડતાં એઓ “પ્રજાબંધુ'ના સહતંત્રી શ્રી ચુનીલાલ વર્ધમાન શાહને મળ્યા. શ્રી કનૈયાલાલ મા. મુનશીએ નરસિંહ મહેતાના સમયમાં ખોટો પ્રચાર કરેલો એની સામે મુંબઈના “ગુજરાતી' સાપ્તાહિકમાં લેખો લખી નામના મેળવેલી એનો શ્રી ચુનીલાલભાઈને ખ્યાલ હતો. લાઠીમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું ૧૧મું અધિવેશન થયું ત્યાં શાસ્ત્રીજી પોતાનો ‘શાસ્ત્રોચ્ચારપરિશુદ્ધ જો ણી’ નિબંધ વાંચવા ગયેલા, ત્યાં શ્રી ચુનીલાલભાઈ પણ ગયેલા. બંને પ્રત્યક્ષ મિત્રો જેવા થઈ ગયા હતા. આ લાગણીને કારણે તા. ૧૧-૪-૧૯૩૬ થી ‘પ્રજાબંધુ સાપ્તાહિકના તંત્રી વિભાગમાં માસિક રૂ. ૪૦/-ના વેતનથી નિયુક્ત થયા. એમની નીચે વર્તમાનપત્રોમાં કેવું લખવું એ શીખવાનું ભાગ્ય મળ્યું અને બે પાક્ષિકી લેખમાળા લખવાની શરૂઆત થઈ : “જગતનું રાજકારણ અને ‘સોદાગરની કિતાબ', બંને એમના વિષય નહિ. અત્યાર સુધીમાં એમના નાના-મોટા અનેક વિષયે ગ્રંથો છપાઈ ચૂક્યા હતા અને ૨૦૦ થી ઓછા નહિ એટલા લેખો અનેક સામયિકોમાં છપાઈ ગયા હતા, પરંતુ વર્તમાનપત્રકાર તરીકે તો એકડે એકથી એમની શરૂઆત હતી. ગુજરાત વિદ્યાસભાના બુદ્ધિપ્રકાશ' માસિકમાં માંગરોળથી લખી મોકલેલા લેખો છપાઈ ચૂક્યા હતા અને એમના મહત્ત્વના ગ્રંથો પણ છપાઈ ચૂક્યા હતા તેથી વિદ્યાસભાના સહાયક મંત્રી શ્રી હીરાલાલ પારેખે અમદાવાદ આવવા ૧૯૩૪માં નિમંત્રણ મોકલેલું, પણ એ આવ્યા નહોતા. ૧૯૩૬માં આવતાં તરત જ શાસ્ત્રીજી એમને મળ્યા હતા, પરંતુ પ્રમભાઈ હૉલ' બંધાવો શરૂ થયેલો અને એ કામ એક વર્ષે પૂરો થશે તેથી કોઈ રીતે એક વર્ષ કાઢી નાખવાનું એમણે કહેલું. હૉલ તૈયાર થઈ ગયો કે તરત એમને બોલાવ્યા અને સંશોધક તરીકે ફરજ બજાવવા વિનંતી કરી એટલે “પ્રજાબંધુ'માં રાજીનામું આપી ૧૧-૪-૧૯૩૭ના દિવસથી વિદ્યાસભામાં એમને હસ્તલિખિત ગ્રંથસંગ્રહની સોંપણી કરી, જયાં એમને હસ્તપ્રતોની સંકલિત યાદી’ બહારના છ-સાત હસ્તલિખિત ગ્રંથોના સંગ્રહમાંની પ્રતોના નમ્બરોની નોંધ સાથેની તૈયાર કરવાનું તેમજ “કવિચરિત' લખવાનું સૂચવામાં આવ્યું છે, તૈયાર થયે છપાયાં, એ પછી “આપણા કવિઓ અને આચાર્ય હેમચંદ્રના “અપભ્રંશ વ્યાકરણ'નો સમઝૂતીવાળો અનુવાદ કરવાનું અને અચાયત નાયકની બહંસાવલી’ લૌકિકકથાનું સંપાદન કરવાનું સોંપવામાં આવ્યું, જે પણ પ્રસિદ્ધ થયાં. શિક્ષકના વ્યવસાયથી એઓ માંગરોળમાં કંટાળ્યા હતા અને ગુજરાત વિદ્યાસભામાં એમને ગમતું સંશોધન ક્ષેત્રનું કામ મળ્યું તેથી સંતુષ્ટ હતા, પરંતુ જન્મથી શિક્ષક તરીકે પિતાજીનો વારસો મળ્યો હતો એ થોડો વિરામ લીધા પછી હાજર થઈ ગયો. માત્ર સ્થિતિ પલટાઈ. ૧૯૩૯ના જૂનથી સંસ્કૃત-ગુજરાતી-ભારતીય સંસ્કૃતિ-ફારસી આ ચાર વિષયના અનુસ્નાતક વર્ગ ચલાવવાની મુંબઈ યુનિવર્સિટીની માન્યતા મળી. એ સમયે ડૉ. આનંદશંકર ધ્રુવ વિદ્યાસભાના પ્રમુખ હતા અને પ્રો. રસિકલાલ પરીખ સદ્ગત હીરાલાલ ત્રિ. પારેખના ખાલી પડેલા સ્થાને સહાયક મંત્રી તરીકે આવ્યા હતા. એમના નાના ભાઈ પ્રો. નાગરદાસભાઈને તો યુનિવર્સિટીએ તરત જ માન્યતા સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિ માટે આપી, ફારસીમાં પ્રો. અબુઝફરનદવી હતા. શ્રી ઉમાશંકર જોશીની સંસ્થામાં ગુજરાતીના વિષયે નિયુક્તિ થઈ હતી, પણ અનુભવ નહોતો એટલે પ્રો. મધુસૂદન ચિમનલાલ મોદીને માનાર્હ અધ્યાપક તરીકે ખંડસમયના પ્રોફેસર તરીકે લીધા, એમને અનુભવ હોઈ ગુજરાતી વિષયની ચિંતા દૂર થઈ. પૂરા પાંચવર્ષોનો અનુભવ મળી જતાં બ્રહ્મચારી વાડીના પંડિતો સહિત શ્રી ઉમાશંકર જોશીને અને શાસ્ત્રીજીને એમ બેઉને માન્યતા મળી. શાસ્ત્રીજીને ૧૯૩૯ થી વધારાના કામ તરીકે એમ.એ.માં અપભ્રંશ ભાષા અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તથા પાઠ્યપુસ્તકોનો એમને ગમતો વિષય મળ્યો. ૧૯૪૭માં ઉમાશંકર જોશી નિવૃત્ત થતાં એમનું સ્થાન આપોઆપ શાસ્ત્રીજીને મળ્યું. માત્ર મૅટ્રિક્યુલેટ હોવા છતાં પ્રોફેસર પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૬૫ For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તરીકે એમને સ્થાન માગ્યા વિના મળ્યું. ૧૯૫૧માં ગુજરાત યુનિવર્સિટીનો આરંભ થતાં ૧૯૫૫માં ગુજરાતીના વિષયમાં પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની માન્યતા મળી, જેને લીધે અત્યાર સુધીમાં ગુ. યુનિવર્સિટીના ૧૬ વિદ્યાર્થી પીએચ.ડી. થયા, જેનો યશ ગુજરાત વિદ્યાસભા સંચાલિત ભો.જે સંશોધન વિદ્યાભવનને મળ્યો. મુંબઈ-ખારની ગુજરાત રિસર્ચ સોસાયટીની ગુજરાત-શાખા ૧૯૬૧થી અમદાવાદમાં શરૂ થથાં આરંભથી જ શાસ્ત્રીજી માનાર્હ નિયામક તરીકે સંચાન કરે છે. આ સંસ્થાને મુંબઈની એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટીને માન્યતા મળતાં ત્રણ બહેનોએ યુનિ.ની ગુજરાતી વિષયે પીએચ.ડી.ની પદવી મળી છે. આ ત્રણે બહેનોને પોતાના મહાનિબંધોની ગુણવત્તાને કારણે પારિતોષિક મળ્યાં છે. ભો.જે. વિદ્યાભવનમાં ગુજ, વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપતા હતા એના ૨૧મા વર્ષે લાલભાઈ દલપતભાઈ સંશોધન વિદ્યાભવનનો પાનકોરનાકે આરંભ થતાં શેઠશ્રી કરતૂરભાઈ લાલભાઈની વિનંતિથી ભો.જે.વિદ્યાભવનના ત્રણ અધ્યાપકોને ત્યાં મોકલ્યા : ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી, ડૉ. જિતેન્દ્ર જેટલી અને અધ્યા. કે.કા.શાસ્ત્રીને. ત્યાં એ ત્રણે વિદ્વાનોને જૈન અંગો અને ઉપાંગો'માંથી “આગમમાં ગુજરાત' એ શીર્ષકનો વિષય સોંપવામાં આવ્યો હતો. શાસ્ત્રીજીને વધારાનું કામ હસ્તલિખિત ગ્રંથને વ્યવસ્થિત કરવાનું સોંપાયું હતું. ત્રણ વર્ષ પૂરાં થયે ડૉ. જેટલી અને શાસ્ત્રીજીને છૂટા કરવામાં આવ્યા. આ ત્રણ વર્ષો દરમ્યાન ભો.જે. વિદ્યાભવનમાં માનાર્ક સેવા ચાલુ જ હતી. થોડા સમય પછી ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીને પણ છૂટા કર્યા, એમને તો ભો.જે.વિદ્યાભવનમાં ફરી એમના સ્થાન ઉપર લેવામાં આવ્યા, પણ બાકીના બંનેની માનાઈ સેવા તો ચાલુ રહી. ડૉ. જેટલી ઉપલેટા (સૌરાષ્ટ્ર)ની કૉલેજમાં આચાર્ય તરીકે ગયા અને શાસ્ત્રીજી માનાઈ વતનથી ‘ગુજરાત રિસર્ચ સોસાયટી અમદાવાદ શાખાના માનાર્હ નિયામક બન્યા. આમ એમની માનાઈ સેવા ભો.જે. વિદ્યાભવન અને ગુરિ સોસાયટી, અમદાવાદમાં ચાલુ રહી. ભો.જે. વિદ્યાભવનની નિર્વેતન સેવા ૧૯૫૮ થી શરૂ થઈ એ ચાલુ જ રહેલી, જયારે ગુરિ.સોસાયટીમાં માનાઈ વેતનથી ચાલુ થઈ. શાસ્ત્રીજી લા .સં. વિદ્યાભવનમાંથી છૂટા થયા કે તરત જ અમદાવાદ - સાંકડી શેરીને નાકે ચાલતી “બાલાભાઈ દા. મહિલા કૉલેજમાંથી માનપૂર્વક નિમંત્રણ આવ્યું કે “સંલગ્ન અધ્યાપક તરીકે આવો, જ્યાં તમારે કોલેજમાં સંસ્કૃત અને ગુજરાતી વિશે સપ્તાહમાં આઠ વ્યાખ્યાન આપવાના રહેશે.” સવેતન સેવા હતી. લા.દ.સં. વિદ્યાભવનમાં રૂ. ૨૫૦/- મળતા હતા અને છ કલાક કામ કરવાનું હતું, જ્યારે બા.દા. મહિલા કોલેજમાં બાજ. સેત્રમ જયારે બા.દા, મહિલા કૉલેજમાં બીજા સત્રમાં સેવા આપવાની હતી, એ જ સમય હરિભક્તિની પોળમાં ગુ.રિસો.ની શાળાનો હતો. આમ લા.દ, સંશોધન ભવનમાંથી છ કલાક માટે રૂ. પ૫૦/- મળતા હતા, એટલી જ રકમ બપોર પછીના ત્રણ કલાક માટે બેઉ સંસ્થાની મળતી રહી. ભો.જે. વિદ્યાભવનમાં અવૈતનિક સેવા હતી, એ સમયે માન. વાસુદેવ ગ. માવળંકર ગુ. વર્ના સોસાયટીના પ્રમુખ હતા. એમને થયું કે “માનાર્હ અધ્યાપકોની સેવા અવૈતનિક લેવાય છે એ બરોબર નથી, ઓછામાં ઓછા રૂ. ૨૫૦/- તો આપવા જ જોઈએ.’ એ રકમ મળતાં ગુ.રિ સોસાયટીમાંથી માનાઈવેતન રૂ. ૨૫૦/- હતું એ શાસ્ત્રીજીએ લેવાનું બંધ કર્યું. ૧૯૬૧ થી ૧૯૭૦ સુધી બા.દા. મહિલા કૉલેજમાંની સેવામાંથી શાસ્ત્રીજી આપમેળે છૂટા થયા. એ ગાળામાં ભો.જે.વિદ્યાભવનમાંથી રૂ. પ00- મળવા શરૂ થયા. હવે ભો.જે. વિદ્યાભવન અને ગુરિ.સોસાયટી એ બે સંસ્થાઓ સાથે જ સંબંધ શરૂ થયો, જે અદ્યાપિ પર્વત ચાલુ છે. એમને વાસ્તવમાં ગુવિદ્યાસભા (ભો.જે. વિદ્યાભવન સહિત)માં સેવા આપવાનું સન ૨૦૦૩ એ ૬૭મું વર્ષ ચાલે છે. સન ૧૮૪૮ના ડિસેમ્બરમાં સ્થપાયેલી સંસ્થા “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી” (પછીથી નામ બદલાતા ગુજરાત વિદ્યાસભા)માં કોઈ પણ કર્મચારીએ ૬૭ વર્ષોની સેવા આપી જાણવામાં આવી નથી. સન ૧૯૫૧માં ગુજ. યુનિ. સ્થપાયા પછી સંસ્કૃત-ગુજરાતી-ફારસીના એમ.એ.ના વર્ગ યુનિ.ના ભાષાભવનમાં શરૂ થતાં ભો.જે. વિદ્યાભવનના કાયમી અધ્યાપકો ત્યાં સેવા આપતા થયા, પરંતુ ભારતીય પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૬૬ For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃતિ’ના એમ.એ. તથા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને અપાતું માર્ગદર્શન ચાલુ રહ્યું, જ્યારે સંસ્કૃત-ગુજરાતીફારસીના પીએચ.ડી.ના વિદ્યાર્થીઓનું માર્ગદર્શન રહ્યું, એમ.એ.નું ગુ.યુનિ.ના ભાષાભવનમાં ગયું. છેલ્લા દસેક વર્ષોથી શાસ્રીજી ગુ.યુનિ.ના ભાષા ભવનમાં જતા બંધ થયા છે. અત્યારે ભો.જે.વિદ્યાભવનમાં શાસ્રીજીને માનદ વેતન રૂ. ૧૦૦૦- મળે છે અને છપાતા જતા ગ્રંથોના સંપાદનની માનાર્હ સેવા શાસ્ત્રીજી આપ્યું જાય છે. ગુ.યુનિ.નું એમનું પીએચ.ડી.નું માર્ગદર્શન લેવાનું પાંચેક વર્ષથી બંધ થયું છે. ગણતરી કરવામાં આવે તો ચંદવાણા બોડીવાવમાં ૧ વર્ષ. માંગરોળની પાઠશાળા અને હાઈસ્કૂલનાં ૧૧-૧૨ વર્ષ અને અમદાવાદમાં ૧૯૩૯ થી ૧૯૯૦ સુધીના આશરે ૫૨ વર્ષ, એમણે આમ સરવાળે ૬૫ વર્ષ જેટલું લાંબું જીવન શૈક્ષણિક ક્ષેત્રે વિતાવ્યું છે એ અનન્ય કોટિનું થયું છે. અત્યારે વધુમાં વધુ ૪૦ થી ૪૫ વર્ષનો શિક્ષકો તેમ અધ્યાપકોને સામાન્ય રીતે સમય મળે છે, ત્યાં તો ફરજિયાત નિવૃત્ત થવું પડે છે. પોતાની મળેલી સેવાનો લેખક તેમ સંશોધક તરીકે પણ ઉપયોગ થઈ શકતો હોય તો શેષ જીવન સાર્થક બની રહે છે. લેખન-સંશોધન : મૅટ્રિક્યુલેશનની પરીક્ષા આપી અને હજી પરિણામ નહોતું આવ્યું એ ગાવામાં પિતાજીના ઘરના પુસ્તકાલયમાંથી વાંચવાને માટે પુસ્તકો તપાસતા હતા એમાં પિતાજીએ યાત્રા કરવા વ્રજભૂમિ (મથુરા પ્રદેશ)માંથી શ્રી વલ્લભાચાર્યજીની સ્તુતિના, એમના પુત્ર શ્રીવિઠ્ઠલનાથ ગુસાંઈજીએ રચેલા જાણીતા સૌન્દર્ય નિગદ્ભુત પ્રષ્ટિત એ શાર્દૂલવિક્રીડિત વૃત્તના શ્લોકની શ્રીગોકુલોત્સવજી ગોસ્વામીની સં. અપ્રસિદ્ધ ટીકા પેન્સિલથી લખેલી જોવામાં આવી. પિતાજીની સંમતિ મળતાં એની પ્રેસ-કોપી કરી અને ગુજરાતી ભાષાંતર પણ કર્યું. પરિણામ આવતાં ૧૭મા વર્ષના છેલ્લા આષાઢ મહિનાની સુદિ પાંચમને દિવસે રવાના થઈ બીજે દિવસે મુંબઈ પિતાજીના મોટા મામા અને ભૂલેશ્વર-લાલબાવાના મંદિરના અધિકારી વડીલ શ્રી વીરજીભાઈ આણંદજી બાપોદરાને ત્યાં પહોંચ્યા અને બેસવા-સૂવાનું લાલબાવા મંદિરના મહારાજશ્રીને સંસ્કૃત શિક્ષણ આપતા, મામાના પુત્ર અને શાસ્ત્રીજીના પિતાજીના માંગરોળની પાઠશાળાના શિષ્ય શાસ્ત્રીજી હરિકૃષ્ણના કાર્યાલયમાં થયું, જ્યા બીજા શાસ્રી ચિમનલાલ હરિશંકર (બોરસદવાળા) પણ બેસતા હતા. શાસ્ત્રીજીને આ બંને વિદ્વાનો પાસે હસ્તલિખિત ગ્રંથ પરથી પ્રેસકૉપી બનાવવાનું અને પ્રૂફો વાંચવાનું શિક્ષણ મળવા લાગ્યું. અહીં મુંબઈમાં શાસ્રીજી ચિમનલાલની કૃપાથી પેલો સૌર્થ શ્લોક સં. ટીકા અને ગુજરાતી ભાષાંતર સાથેનો શાસ્રીજીના ૧૮મા વર્ષના પ્રવેશના ત્રીજા મહિનામાં પ્રકાશિત થયો. અગાઉ જણાવ્યું એમ માંદા પડ્યા અને સં. ૧૯૭૮ (સન ૧૯૨૨)ની વિજયા દશમીને દિવસે મુંબઈ કાયમને માટે છોડી વળતે દિવસ માંગરોળ પાછા આવી ગયા અને સાજા થયા પછી અધૂરો વિદ્યાભ્યાસ પિતાજીની પાઠશાળામાં પૂરો કર્યો. અહીં સહાધ્યાયી શ્રી- સત્યનારાયણ મંદિરના વારસે મહંત શ્રી ગોમતીદાસજીના ગાઢ સંપર્કથી ગ્રંથલેખન અને અનુવાદ કરવામાં તેમ સ્વતંત્ર સાંપ્રદાયિક તેમ ભાષાને લગતા લેખો લખવાનું પણ શરૂ થયું. શ્રી ગોમતીદાસજીની હૂંફથી સં. કાવ્યશાસ્ત્ર અને છંદઃશાસ્ત્ર તરફની લગની વિકસી, ગુજરાતી વ્યાકરણ તરફની પણ. આનું પહેલું નોંધપાત્ર ‘વૃત્તમંજરી' પુસ્તક, જે.સં. ૧૯૮૧ના વાશાખ સુદ છઠ અને તા. ૨૯૫-૧૯૨૫ને દિવસે પૂર્ણ થયું. આમાં ૧૦ બકોમાં સં. ‘વૃત્તરત્નાકર’ની જેમ વૃત્તો અને છંદોના લક્ષણ તે તે છંદના એક ચરણથી ગુજરાતીમાં આપવામાં આવેલાં છે. આ ગ્રંથ ૭૪ વર્ષ પૂરાં થયે અમદાવાદની ગુ.રિ.સોસાયટી તરફથી છપાઈ પ્રસિદ્ધ થયો. બીજો ગ્રંથ સાથે જ શરૂ થયેલો, આ સંસ્કૃતનો સુપ્રસિદ્ધ પર્યાય-કોશ ‘અમરકોશ’. અનુવાદમાં પણ સં. તે તે શબ્દના જેટલા ગુજરાતી ભાષામાં પર્યાયો જાણીતા છે તે આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. આ ગ્રંથ સં. ૧૯૮૦ (સન ૧૯૨૩)ના માગસર સુદ પુનમ અને રવિવારને દિવસે સંપૂર્ણ થયેલો, એ સંપૂર્ણ રીતે મઠારી અઘતન બનાવ્યો, જેનો દિવસ સં. ૨૦૩૧ન! વૈશાખ વિદ પાંચમ, શુક્રવાર, તા. ૩૦૫-૧૯૭૫નો છે. ‘યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ' તરફથી શાસ્ત્રીજીને ‘બૃહદ્ ગુજરાતી કોશ'નું કામ સોંપાયેલું. પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૬૭ For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.ko Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રીજીને એ સમયના નિયામક શ્રી ઈશ્વરભાઈ પટેલ વારંવાર મળવા આવતા એમાં વાતમાં વાત નીકળતાં શાસ્ત્રીજીએ અમરકોશ'ના કરેલા અનુવાદની વાત કરી. શ્રી પટેલે એ અનુવાદ માગ્યો અને ભાવનગરના, બા.દા. કૉલેજમાં શાસ્ત્રીજીના સ્થાને આવેલા અધ્યા. પંડ્યાને તપાસવા આપ્યો. એમણે તપાસી પ્રસિદ્ધ કરવા સંમતિ આપી. શ્રી પટેલ શાસ્ત્રીજી પાસે આવ્યા ને વાત કરી છપાવવાની રજા માગતાં શાસ્ત્રીજીએ જણાવ્યું કે આ તો ૨૦ વર્ષના છોકરાનો કરેલો છે, હું આ અક્ષરશઃ ફરીથી જોઈ સુધારી આપું, પછી છાપવા આપજો.” શાસ્ત્રીજીએ સંપૂર્ણ રીતે આ અનુવાદ સુધારી તા. ૩૦-૫-૧૯૭૫ના દિવસે સંપૂર્ણ કરી, પછી શ્રી પટેલને સોંપ્યો અને બોર્ડ તરફથી સન ૧૯૭પના ડિસેમ્બરમાં પ્રકાશિત થયો, એની બીજી આવૃત્તિ તા. ૧-૪-૧૯૯૮ના દિવસે પ્રસિદ્ધ થઈ. નોંધપાત્ર એ છે કે કવિસમ્રાટ નાનાલાલ દલપતરામે શ્રી વલ્લભાચાર્યજીના રચેલા સુપ્રસિદ્ધ પોશ pભ્યોનો સમશ્લોકી અનુવાદ સન ૧૯૨૫માં પ્રસિદ્ધ કર્યો. શાસ્ત્રીજીના હાથમાં આ અનુવાદ આવતાં એમાંના અઢળક છંદોદોષ એમની નજરે ખેંચ્યા અને તરત સમશ્લોકી અનુવાદ કર્યો, જે પોતાના ર૧મા વર્ષે માંગરોળની સં. પાઠશાળાના આશ્રયે પ્રસિદ્ધ થયો. એઓ અમદાવાદ આવ્યા ત્યાં સુધીમાં નાના મોટાં ૧૩,પ્રકાશનો થયાં, જેમાંના નોંધપાત્ર “મહાભારતપદબંધ મધ્યકાલીન કવિઓએ રચેલ’ના ત્રણ ગ્રંથ, રત્નેશ્વરકૃત ભાગવત સ્કંધ ૧, ૨ (ગુજ. આખ્યાન સ્વરૂપનાં), ગોપાલદાસકૃત વલ્લભાખ્યાન (પાઠાંતરો સાથે) અને કાલિદાસના 'માલવિકાગ્નિમિત્ર' નાટકનો સમશ્લોકી અનુવાદ છે. તા. ૧૪-૧-૧૯૩૬ (ઉત્તરાણને દહાડે) અમદાવાદ આવ્યા ત્યાં સુધી સામાન્ય તેમજ સંશોધનના અને સાંપ્રદાયિક મળી ૧૦૦થી વધુ લેખો અચાન્ય સામયિકોમાં છપાયા હતા. મુંબઈની ગુજરાતી સાપ્તાહિક “ગુજરાતીમાં એમના મહત્ત્વના લેખો અવારનવાર છપાયે જતા હતા, એમાં શ્રી કનૈયાલાલ મા. મુનશીએ નરસિંહ મહેતાનો સમય સં. ૧૫૧૨ (હારસમેનાં પદોની રચનાનો) ન સ્વીકારતાં સં. ૧૫૭૨નું સમર્થન કરેલું એનો સપ્રમાણ જવાબ 'ગુજરાતી'માં છપાયેલો, જેને કારણે ગુજરાતના વિદ્વાનોમાં એમણે સ્થાન મેળવી લીધેલું. “બુદ્ધિપ્રકાશ' ‘વસંત’ ‘કૌમુદી' “માનસી” “ફાર્બસ ત્રૈમાસિક અને સાંપ્રદાયિક માસિકોમાં અનેક વિષયે તેમ સંશોધનમૂલક પણ લેખ છપાયેલ એના મોટા ભાગનાએ વિદ્વાનોનું ધ્યાન ખેંચેલું. ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તરફથી ‘જોડણીની શબ્દાવલી નિયમો સાથે પ્રસિદ્ધ થઈ ત્યારથી ભાષા ઉપરાંત જોડણીના વિષયમાં પણ લખવાનો પ્રયત્ન કરેલો. ભાવનગરમાં ગુજરાતી સા. પરિષદમાં ગુજરાતી વ્યાકરણ” ઉપરનો એમનો લેખ પણ એમની શક્તિનો ખ્યાલ આપે છે. ગુજરાતી ક્રિયાર્થક ધાતુઓના પાંચ ગણ અને પ્રેરકોના પ્રકાર એ એમનાં મૌલિક તત્ત્વો એમાં તરી આવ્યાં હતાં. સન ૧૯૩૪ સુધી એઓ માંગરોળથી જ નિબંધો ગુ.સા.પરિષદના અધિવેશનમાં મોકલતા, આવો એમનો પ્રયત્ન “શાસ્ત્રોચ્ચારપરિશુદ્ધ જોડણી’ નિબંધ ૨૮ મે વર્ષે લાઠીમાં મળેલા ૧૧મા અધિવેશનમાં એમણે વાંચ્યો હતો, જેનો સમાદર થયો હતો. એમનાં પ્રકાશનો અને લેખોને કારણે ભાષાશાસ્ત્રની નરસિંહરાવ દિવેટિયા, ઇતિહાસવિદ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, પ્રો. કેશવ હર્ષદ ધ્રુવ, શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી જેવા પ્રથમ કક્ષાના ગુજરાતી વિદ્વાનોની આત્મીયતા મેળવવાને એઓ સદ્દભાગી બન્યા હતા. અમદાવાદ આવતાં અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી - (પછીની “ગુજરાત વિદ્યાસભા')માં જોડાયા પછી વિદ્વાનોનો સંસર્ગ ઉત્તરોત્તર ગાઢ બનતો રહ્યો. અહીં આવ્યા પૂર્વે અમુક મહત્ત્વના વિદ્વાનોનાં દિલ જીતી લીધેલાં, એ વિશે એમની પાસેથી જાણવા મળ્યું છે એ અહીં નોંધવું ઠીક થઈ પડશે. ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજીએ “ભગવદ્ગોમંડળ' કોશનું કાર્ય શરૂ કર્યું ત્યારે પ્રો. નરસિંહરાવ દિવેટિયાને વ્યુત્પત્તિના વિષયમાં સહાયક થવા વિનંતી મોકલી ત્યારે, કદી મળ્યા નહોતાં તોયે, શાસ્ત્રીજી તરફની લાગણી વ્યક્ત કરી નામ સૂચવ્યું. શાસ્ત્રીજી એ પ્રથમ ખંડની ૯00 કોલમ એ દષ્ટિએ વાંચી આપી હતી. ફાર્બસ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૬૮ For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી સભા તરફથી “મહાભારત પદબંધ'ના ભાગો છપાયે જતા હતા. પ્રમુખ શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી વગેરે અધિકારીઓને વિચાર આવ્યો કે “નરસિંહ મહેતાની હારમાળા” સંપાદિત કરાવી છપાવવી. કારોબારીમાં ચર્ચામાં આવતાં આ કામ કોને સોંપવું એ વખતે શ્રી કનૈયાલાલ મા. મુનશીએ શાસ્ત્રીજીનું નામ સૂચવ્યું. શાસ્ત્રીજીએ તો નરસિંહ મહેતાનો સમય બદલવા વિશેના એમના ૧૬ મુદ્દાઓને તોડી નાખ્યા હતા, આ શ્રી મુનશીની ખાનદાની. “હારસમેના પદ અને હારમાળા' એ શીર્ષકથી સંપાદન કર્યું, જેમાં શ્રી મુનશીજીના વધુ આઠ મુદ્દાઓ મળ્યા અને નિરર્થક કરી નાખ્યા. આ બે જ કિસ્સાઓથી શાસ્ત્રીજી શ્રી મુનશીના હમેશાને માટે આત્મીય બની ગયા. ત્રીજો પ્રસંગ પ્રો. બળવંતરાય ઠાકોરનો છે. એમણે કાલિદાસના 'માલવિકાગ્નિમિત્ર’ નાટકનો સમશ્લોકી અનુવાદ છપાવેલો. ‘કૌમુદી-માનસી'ના તંત્રી શ્રી વિજયરાય વૈદ્ય એનું અવલોનકાર્ય શાસ્ત્રીજીને સોંપ્યું. શાસ્ત્રીજીએ કરેલ અવલોકન શ્રી વૈધે એમના સામયિકમાં છાપ્યું. શાસ્ત્રીજીએ ખાસ કરીને અનુણ્ભમાં દોદોષ તારવીને આપેલા. પ્રો. ઠાકોરનો શાસ્ત્રીજી ઉપર પત્ર ગયો ને પોતે બૂલ નથી કરી એવું બતાવશે એમ પત્રથી જણાવ્યું, બે મહિને પત્ર આવ્યો કે “શાસ્ત્રીજી, તમે દોષો કાઢયા છે એ અધિવેશન વડોદરામાં થવાનું હતું. એમાં સભ્ય ફી રૂ. ૫- પ્રો. ઠાકોરે ભરી દીધી અને મુંબઈ – “ગુજરાતી' સાપ્તાહિકમાં “મધ્યકાલીન ગુજરાતીની ચાર ભૂમિકા' વિશે લેખ આપેલો એને “નિબંધ'ના સ્વરૂપમાં લખી મોકલી પછી હાજર રહેવાની સૂચના કરી. શાસ્ત્રીજીએ નિબંધ મોકલ્યો અને તારીખો નક્કી આવતાં પહેલી વાર માંગરોળથી ગયા. એ પછી લાઠીમાં ગુ.સા.પરિષદનું ૧૧મું અધિવેશન હતું એટલે પહેલી વાર શાસ્ત્રીજીએ અમદાવાદ આવી ત્યાંથી વડોદરા પહોંચ્યા. કાઉન્ટર પર ગયા ત્યારે પરિષદમાં વંચાવા આવેલા નિબંધોનું સારપુસ્તક છપાયેલું હતું એની એક નકલ ભેટ મળી. સ્થાન પર જઈ ગ્રંથનાં પાનાં ઉથલાવતાં એમના નિબંધનો છ પાનાંનો અંગ્રેજીમાં સાર શાસ્ત્રીજીના નામથી જ રજૂ કરવામાં આવ્યો હતો, પ્રો. ઠાકોરે સાર અંગ્રેજીમાં લખી છપાવેલો. આ તે કેવા પ્રકારની આત્મીયતા ! અહીં સંશોધનક્ષેત્રે આપેલા એમના પ્રદાન વિશે થોડું જણાવવું ઠીક થઈ પડશે. થોડા જ મહત્ત્વના ગ્રંથોનો નામનિર્દેશ જ કરીશ. એમના “અમૃત મહોત્સવ'ના બે ગ્રંથ ૧૯૮૨માં છપાયા છે, એમાં સન્ ૧૯૨૨ થી સન ૧૯૮૧ સુધીમાં છપાયેલા ૧૫ર ગ્રંથોની યાદી છપાયેલી છે, આ યાદીમાં સંશોધનમૂલક ગ્રંથોના અંકોની પૂર્વે ૦ (શૂન્ય) આપવામાં આવેલ છે. આવા ગ્રંથોની સંખ્યા ૧૦૨ થાય છે. “મહાભારત-પદબંધ’ આખ્યાનોના ૭ ગ્રંથ, “કવિચરિત'ના ૨ ગ્રંથ, ‘આપણા કવિઓ' ૧, “અક્ષર એન શબ્દ' – લેખ સંગ્રહ ૧, “સંશોધનને માર્ગે લેખસંગ્રહ ૧, “અનુશીલન' - લેખસંગ્રહ ૧, “ગુજરાતી વાગ્વિકાસ' ૧, “ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન” ૧, ભરતનું નાટ્યશાસ્ત્ર અને આચાર્ય અભિનવગુપ્ત ૧, ‘ભાલણ-એક અધ્યયન ૧, ‘ગુજરાતી ભાષાશાસ્ત્ર' ૧, ‘ભાણ : એક રૂપકપ્રકાર” ૧, ‘ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ” ૧, ‘ભાષા અને ગુજરાતી ભાષા ૧, નરસિહ મહેતા : એક અધ્યયન” ૧, ‘ત્રણ જ્યોતિર્ધરો : અખો શામળ ને દયારામ ૧, વાગ્વિભવ' - લેખસંગ્રહ ૧, “અતીતને આર’ - પુરાતત્ત્વીય લેખસંગ્રહ ૧, નયસંહિતા' , “ભીમ અને કેશવદાસ' ૧ આ ૨૮ જેટલા ગ્રંથો મૂર્ધન્ય કોટિના છે. સંશોધનમૂલક લેખોની સંખ્યા પણ ૪૦૦ થી ઓછી નહિ. આ એમના ૭૫ વર્ષ પૂરાં થયાં ત્યાં સુધીનો ખ્યાલ આપે છે. આ પછી ગ્રંથોની સંખ્યા ૨૩૦ના અંકે પહોંચી છે. ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વવિષયક તેમના ગ્રંથોમાં સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરીઓ : માંગરોળસોરઠ (૧૯૬૭) અસાં- જો કચ્છ અને અતીતને આરે (૧૯૭૩), ધૂમલી (૧૯૮૨) વગેરેનો સમાવેશ થાય છે. અહીં એમના આંતરરાષ્ટ્રિય કોટિના પ્રકાશન વિશે કહેવું ઠીક થઈ પડશે. ઉપર નવેદિતા નો નિર્દેશ કર્યો છે એ અને જેમાંથી એ તારવવામાં આવેલ છે તે ભારતસંહિતા વિશે કહેવું છે. મહાભારતના અનુક્રમણીઅધ્યાયમાં વ્યાસજીએ ૨૪૦૦૦ શ્લોકોની રચના કર્યાનો ઉલ્લેખ થયેલો છે. અત્યાર સુધી એની કોઈ હસ્તપ્રત મળી નથી એટલે ચોક્કસ સિદ્ધાંતો નક્કી કરી લાખ શ્લોકોના કહેવાતા “મહાભારત'માંથી તારવવાનું રહે છે અને પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૬૯ For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમાં શાસ્ત્રીજીને સફળતા મળી છે. પૃથ્વી ઉપર આમ પેલા નિર્દેશ માત્ર પછી અસલ કેવું સ્વરૂપ હોઈ શકે એ તારવવામાં આવ્યું છે. એ ‘મારતસંહિતા' છે. એમને યશ મળ્યો છે. બીજું આંતરરાષ્ટ્રિય કાર્ય એ શીખવતા મહાપુરાનની સમીક્ષિત વાચના, ભારતની ૧૧ લિપિમાં લખાયેલી છેલ્લાં ૮૦૦-૯૦૦ વર્ષોની પોથીઓની વાચનાની સરખામણી કરીને અસલ વાચનાનું સ્વરૂપ શું હોવું જોઈએ એ તારવવાનું કામ ભો.જે.વિદ્યાભવન તરફથી ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી, ડૉ. ભારતીબહેન શેલત અને શાસ્ત્રીજીને સોંપાયેલું. એ મહાન કાર્યમાં એક સંપાદક તરીકે શાસ્ત્રીજીએ સેવા આપી છે. અહીં નહિ અટકતાં એમ સ્વતંત્ર રીતે જૂનામાં જૂની સં. ૧૧૮૨ આસપાસની હસ્તપ્રતના પાઠને કેંદ્રમાં રાખી જૂના ચાર ટીકાકારો, શ્રીધર, શ્રીવલ્લભાચાર્યજી, વિજયધ્વજ અને વીરરાઘવનની ટીકાઓમાં આવતાં પાઠાંતરો અને પ્રક્ષેપો નોંધી સ્વતંત્ર સંપાદન કર્યું છે. એમનું પ્રદાન કોશોની રચના પાછળ નોંધપાત્ર છે : (૧) ગુજરાતી ભાષાનો લઘુકોશ, (૨) ગુજરાતી ભાષાનો પાયાનો કોશ, (૩) ગુજરાતી અનુપ્રાસ કોશ, (૪) બૃહદ્ ગુજરાતી કોશ, (૫) વનૌષધિકોશ ૧૦ ભાષાનો (૬) સંસ્કૃત-ગુજરાતી કોશ, (૭) ગુજરાતી સંસ્કૃત કોશ, (૮) વ્યુત્પત્તિકોશ, (૯) સંસ્કૃત ધાતુ કોશ. • એમની એક ઇચ્છા છે કે જીવન લંબાય તો “સંસ્કૃત-ગુજરાતી-હિંદી-મરાઠી-અંગ્રેજી એમ પાંચ ભાષાનો કોશ’ આપવો. એમની બહુશ્રુત વિદ્વત્તાની કદર કરતાં કેંદ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર અને ભારતની તેમજ તળગુજરાતની અનેક સંસ્થાઓ તરફથી અનેક એવોર્ડ મળ્યા છે, જે નોંધવા અહીં ઠીક થઈ પડશે. પદવીઓ ૧. કાશીની એક સભા ‘ભાષાભાસ્કર” ૧૯૪૦ ૨. અખિલ ભારતીય સં. સંમેલન ‘વિદ્યાવાચસ્પતિ' ૧૯૬૬ ભારત સરકાર ‘પદ્મશ્રી’ ૧૯૭૬ ૪. ભારતીય પરિષદ-પ્રયાગ મહામહિમોપાધ્યાય' ૧૯૭૮ ૫. બૃહદ્ ગુજરાત સં. એસોશિયેશન મહામહિમોપાધ્યાય' ૧૯૮૩ ૬. ભાગવત વિદ્યાપીઠ, સોલા ‘વેદવેદાંત ચક્રવર્તી' ૧૯૮૮ ૭. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ડૉક્ટર ઑફ લેટર્સ' ૧૯૯૦ ૮. બાલકૃષ્ણ શુદ્ધાદ્વૈત સભા, સુરત શુદ્ધાદ્વૈતાલંકાર' ૧૯૯૦ ૯. શારદાપીઠધીશ્વર શ્રી શંકરાચાર્ય, અમદાવાદ ધર્મભાસ્કર” ૧૯૯૦ ૧૦. ગુર્જર વિકાસ સંઘ, વડોદરા ‘ગુર્જરરત્ન’ ૧૯૯૧ ૧૧. સાંદીપનિ આશ્રમ, પોરબંદર ‘બ્રહ્મર્ષિ ૧૯૯૬ ૧૨. હિંદી સાહિત્ય સંમેલન, પ્રયાગ ભારત-ભારતીરત્ન” ૧૯૯૯ ૧૩. હમીરજી સ્મારક ટ્રસ્ટ, પ્રભાસપાટણ પ્રભાસરત્ન’ ૨૦૦૧ ૧૪. સીતારામ સેવા ટ્રસ્ટ, મહુવા વાચસ્પતિ' ૨૦૦૨ ૧૫. સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર “ભારત માર્તડ' ૨૦૦૨ ૧૬ . બરડાઈ બ્રાહ્મણ સમાજ, અમદાવાદ ‘જ્ઞાતિરત્ન પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૭૦ For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra એવોર્ડો : ૧. વિશ્વગુર્જરી ઍવોર્ડ અમદાવાદ ૨. આંતરરાષ્ટ્રિય સાહિત્ય બંધુત્વ ૩. ગુજરાત સાહિત્યસંગમ ૪. ગુજરાત રાજ્ય રમતગમત અને સાં. પ્રવૃત્તિ ૫. હિંદી સાહિત્ય અકાદમી, નરસિંહ મહેતા, ગાંધીનગર ૬. ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર ૭. સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ૮. સોમનાથ દેવસ્થાન, પ્રભાસ પાટણ ૯. કુમાર ચંદ્રપ્રકાશ, લખનૌ માનપત્રો : www.kobatirth.org ૧. પુષ્ટિમાર્ગીય પુસ્તકાલય અને વૈષ્ણવ સમાજ, નિડયાદ ૨. શુદ્ધાદ્વૈત સંસદ, અમદાવાદ ૩. માંગરોળ યુવક મંડળ, મુંબઈ ૪. પુષ્ટિવિજય પુસ્તકાલય, લુણાવાડા ૫. માંગરોળની શૈક્ષણિક સંસ્થાઓ ૬. પુષ્ટિમાર્ગીય પુસ્તકાલય, નડિયાદ કપડવંજ સમસ્ત વૈષ્ણવ સમાજ ૭. ૮. સૌરાષ્ટ્ર વૈષ્ણવ સમાજ, દ્વારકા ૯. શ્રી વલ્લભ નિવાસ, અમદાવાદ ૧૦. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ૧૧. કેશોદ હિંદુ સમાજ, કેશોદ ૧૨. માંગરોળ-નાગરિકો ૧૩. ગોધરા મહાલના વૈષ્ણવો ૧૪. ભાણવડ-સમગ્ર બરડાઈ બ્રાહ્મણ ૧૫. વડોદરાની ધાર્મિક અને સાહિત્યિક સંસ્થાઓ ૧૬. સંતાનો તરફથી, અમદાવાદ ૧૭. વિદ્યાર્થી સહાયક મંડળ, માંગરોળ ૧૮. અભિવાદન ટ્રસ્ટ ૧૯. કચ્છ સાંસ્કૃતિક સંગમ અને અન્ય સંસ્થાઓ ૨૦. અંધકલ્યાણ કેંદ્ર ૨૧. માંગરોળનો શ્રીમાળી વણિક સમાજ, મુંબઈ ૨૨. સૌરાષ્ટ્ર સાહિત્યસભા, રાજકોટ ૨૩. ગો.મહારાજશ્રી (દોશીવાડા પોળ), અમદાવાદ ૨૪. સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મસમાજ, રાજકોટ ૨૫. સ્વામિનારાયણ મંદિર- રજત જ્યંતી, મણિનગર Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮૬ ૧૯૯૦ ૧૯૯૬ ૧૯૯૪-૯૫ ૧૯૯૭ For Private and Personal Use Only 6-22 ૧૯૯૮ ૧૯૯૯ ૨૦૦૧ ૧૯૩૬ ૧૯૫૩ ૧૯૫૧ ૧૯૫૯ ૧૯૭૬ ૧૯૩૬ ૧૯૭૬ ૧૯૩૬ ૧૯૭૬ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૮૧ ૧૯૮૧ ૧૯૮૨ ૧૯૮૧ ૧૯૮૪ ૧૯૮૫ ૧૯૮૬ ૧૯૮૬ ૧૯૮૬ ૧૯૮૭ ૧૯૯૧ ૧૯૯૧ ૧૯૯૩ ૧૯૯૪ પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ + ૭૧ • Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬. આંતરરાષ્ટ્રીય હિંદી સમિતિ, વૉશિંગ્ટન (યુ.એસ.) ૧૯૯૫ ૨૭. અખિલ ભારતીય પુષ્ટિમાર્ગીય વૈ. પરિષદ (હિંદીમાં) ૧૯૯૭ ૨૮. સેટેલાઈટ વિસ્તાર - બ્રહ્મસમાજ, અમદાવાદ ૧૯૯૭ ૨૯. સંસ્કૃત સાહિત્ય અકાદમી, અમદાવાદ ૧૯૯૭ ૩૦. પ્રસાર ભારતી (આકાશવાણી) અમદાવાદ ૧૯૯૮ ૩૧. નર્મદેશ્વર મહાદેવ સમિતિ, મેઘાણીનગર (અમદાવાદ) ૨OOQ ૩૨. સાઉથ અમદાવાદ જુનિયર ચેમ્બર ૨૦૦૧ ૩૩. શ્રી માધવરાયજી મંદિર ટ્રસ્ટ, માધવપુર-ઘેડ ૨૦૦૨ નોંધ : માનપત્રોમાં કેટલાંક કાગળ ઉપર, કેટલાંક તામ્રપત્રો, પિત્તળપત્રો, કાંસ્યપત્રો છે, તો કોઈ લાકડા ઉપર પણ છે. મળેલા ચંદ્રકો : ૧. પુષ્ટિમાર્ગીય પુસ્તકાલય અને નડિયાદના વૈષ્ણવ સમાજ ૧૯૩૬ ૨. રણજિતરામ સુવર્ણચંદ્રક (ગુ.સા.સભા) સુવર્ણચંદ્રક, અમદાવાદ ૧૯૫૨ ૩. ગુજરાત રિસર્ચ સોસાયટી, મુંબઈ-અમદાવાદ ૧૯૬૩ ૪. ગુજરાત ઇતિહાસ પરિષદ-દ્વારકા, ગોકાણી સુવર્ણચંદ્રક ૧૯૭૧ પથિક • વૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૭૨ For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસિદ્ધ ઇતિહાસકાર અને સંસ્કૃતિવિદ ડો. હરિપ્રસાદ શાસ્ત્રી ડૉ. ભારતી શેલત ऐतिह्ये लब्धवर्णः समुदितयशाः शिल्पशैलीकलापे दीक्षादक्षोऽभिलेखे प्रकटितसुरुचिर्वास्तुविद्याविवेके। प्राप्तश्चाध्यक्षकक्षां सततधृतरसः संस्कृते संस्कृतौ च कल्याणार्थी कृतार्थः स जयती सुकृति यस्य ग्रन्थाः प्रसिद्धाः ।। ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃત વિદ્યાના બહુશ્રુત વિદ્વાન અને તજ્જ્ઞ ડૉ. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રીનો જન્મ સાઠોદરા નાગર જ્ઞાતિમાં ૧૭ ઑકટોબર, ૧૯૧૯ના રોજ મલાતજ (જિ. ખેડા) મુકામે થયો હતો. પિતામહ વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રી સંસ્કૃત-પ્રાકૃતના સાક્ષર અને ગુજરાતી ભાષાના વિદ્વાન હતા. અપભ્રંશ અને ગુજરાતી ભાષા તથા સાહિત્યના અધ્યયન ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી દ્વારા ગુજરાતીના આદ્ય ભાષાશાસ્ત્રી તરીકે તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. વ્રજલાલ શાસ્ત્રીના મોટા ભાઈ છોટાલાલ શાસ્ત્રી સંતકવિ છોટમ તરીકે ઓળખાતા. પિતા ગંગાશંકર જયોતિષ અને વૈદકમાં નિપુણ હતા. મોટાભાઈ શંકરલાલ શાસ્ત્રી ગુજરાતી ભાષા અને સાહિત્યના વિવેચક હતા. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ જૂનાગઢમાં પૂર્ણ કર્યું. ૧૯૪૦માં સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા પછી અભિલેખવિદ્યાના અભ્યાસ માટે તેઓ અમદાવાદની ભો.જે. વિદ્યાભવન નામની સંશોધન-સંસ્થામાં એમ.એ.ના વિદ્યાર્થી તરીકે દાખલ થયા. ૧૯૪૨માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષય સાથે એમ.એ. થયા. એમ.એ.માં એમનું વૈકલ્પિક શાસ્ત્ર અભિલેખવિદ્યા હતું. એમ.એ. ઉચ્ચતર દ્વિતીય વર્ગમાં પાસ કરીને પ્રો. રસિકલાલ પરીખના માર્ગદર્શન હેઠળ અને ઔપચારિક માર્ગદર્શક તરીકે પ્રો. અત્યંકરનું નામ રાખી “વલભીના મૈત્રક રાજાઓના સંસ્કૃત અભિલેખોમાંથી મળતી માહિતી” એ વિષય ઉપર પીએચ.ડી. નો અભ્યાસ શરૂ કર્યો. સાથે સાથે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ફેલોશિપ મેળવી પ્રાચીન ભારતીય સંસ્કૃતિના અનુસ્નાતક કેન્દ્રમાં અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર, શિલ્પ અને સ્થાપત્ય એ વિષયોના વર્ગો લેવાનું કાર્ય કર્યું અને ૧૯૪૫-૪૬ના શૈક્ષણિક વર્ષથી અહીં અધ્યાપક તરીકે સેવાઓ આપી. એક વર્ષ પૂના અને કોલ્હાપુરમાં પુરાતત્ત્વના સિદ્ધાંત અને ક્ષેત્રકાર્યની તાલીમ મેળવી. ૧૯૪૭માં મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ભો.જે. વિદ્યાભવનમાં ૧૯૪૫ થી ૧૯૫૬ દરમ્યાન અધ્યાપક તરીકે, ૧૯૫૬ થી ૧૯૬૮ દરમ્યાન ઉપાધ્યક્ષ તરીકે અને ૧૯૬૮ થી ૧૯૭૯ દરમ્યાન અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. આ સમગ્ર ગાળા દરમ્યાન ડૉ. શાસ્ત્રીએ અધ્યયન, અધ્યાપન, સંશોધન અને લેખનક્ષેત્રે રચનાત્મક કાર્ય કરી વિદ્યોપાસના કરી. અભિલેખોમાં વૈશારદ્ય પ્રાપ્ત કર્યા પછી અભિલેખોને ઉકેલવા, તેનું લિવ્યંતર, સારદોહન, સંપાદન અને વિવેચન કરવું એ એમની પ્રધાન વિદ્યાકીય પ્રવૃત્તિ રહી. એમાં મૈત્રક કાલથી માંડી અર્વાચીન કાલ સુધીના લગભગ દર જેટલા અભિલેખોને ઉકેલી એનું સંપાદન અને વિવેચન કરી પ્રગટ કર્યા. અભિલેખવિદ્યાના ક્ષેત્રે એમનું આ અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. પીએચ.ડી. ડિગ્રી માટેના સંશોધનાર્થીઓને માર્ગદર્શન આપવામાં સંશોધનાત્મક અધ્યાપનનો અભિગમ * નિયામક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૭૩ For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડૉ. શાસ્ત્રીએ કેળવ્યો હતો. ભારતીય સંસ્કૃતિ વિષયમાં તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ 14 વિદ્યાર્થીઓ અને સંસ્કૃત વિષયમાં 8 વિદ્યાર્થીઓ પીએચ.ડી. થયા છે. ભારતીય સંસ્કૃતિમાં સ્થાપત્ય, રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ધર્મસંપ્રદાયો, પૌરાણિક અનુશ્રુતિઓ, લિપિવિદ્યા, રાજ્યતંત્ર અને હસ્તપ્રતો તેમજ સંસ્કૃત વિષયમાં ભટ્ટિકાવ્ય, રાજતરંગિણી અને પુરાણો, કવિ સોમેશ્વર અને તેની કૃતિઓ, રૂપકો અને મહાકાવ્યો, ભગવદ્ગીતા જેવા દાર્શનિક ગ્રંથ અને કાલગણના જેવા વિવિધ વિષયો ઉપર શોધપ્રબંધો લખાયા છે. સંશોધનક્ષેત્રે ડૉ. શાસ્ત્રીની સિદ્ધિઓ અપૂર્વ અને વિરલ છે. એમના મૌલિક સંશોધનગ્રંથોમાં અંગ્રેજી શોધપ્રબંધના ગુજરાતી અનુવાદ ઉપરાંત એમાં અષણનાં અન્ય સાધનોનો તથા અન્ય સમકાલીન રાજ્યોનો સમાવેશ કરી ગુજરાતીમાં તૈયાર કરેલો “મૈત્રકકાલીન ગુજરાત (ઇતિહાસ અને સંસ્કૃતિ)' ૧૯૫૫માં પ્રગટ થયેલા મહત્ત્વપૂર્ણ સંશોધન ગ્રંથ છે. આ ગ્રંથ ગુજરાતના મૈત્રકકાલના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનો પ્રમાણભૂત ગ્રંથ છે. સુરતની નર્મદ સાહિત્યસભાએ ડૉ. શાસ્ત્રીના આ ગ્રંથને 1951 થી 1955 દરમ્યાન પ્રસિદ્ધ થયેલા શ્રેષ્ઠ ઈતિહાસગ્રંથ તરીકે મૂલવી ૧૯૫૮માં ડૉ. શાસ્ત્રીને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કર્યો. ૧૯૬૦માં અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા દ્વારા ડૉ. શાસ્ત્રીએ સંશોધનક્ષેત્રે કરેલ ઉત્તમ કામગીરી બદલ પ્રસિદ્ધ રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રદાન કરી એમનું બહુમાન કરવામાં આવ્યું. વ્યાખ્યાનમાળાઓ : દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કવિ નર્મદ વ્યાખ્યાનમાળામાં ૧૯૭૭માં ગુજરાતના પ્રાચીન ઇતિહાસની સાધનસામગ્રી' વિશે સુરતમાં ત્રણ વ્યાખ્યાન આપ્યાં. એ વ્યાખ્યાન ગુજરાત ઇતિહાસ પરિષદે ૧૯૭૮માં પ્રસિદ્ધ કર્યા. આ ઉપ ર્સિટી તરફથી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે ૧૯૮૧માં ‘ઇતિહાસના સાધન તરીકે ગુજરાતના અભિલેખ' વિશે મુંબઈમાં પાંચ વ્યાખ્યાન આપ્યો. એ સંશોધનના નિચોડરૂપ વ્યાખ્યાનો ગૂજરાત વિદ્યાપીઠે ૧૯૮૪માં ગ્રંથાકારે પ્રગટ કર્યા. એ ઉપરાંત વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં તથા ઇતિહાસ વિભાગમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિર, મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા, વડોદરા મ્યુઝિયમ, ગૂજરાત વિદ્યાપીઠ વગેરે સંસ્થાઓના ઉપક્રમે વ્યાખ્યાન આપ્યાં હતાં. મૌલિક ગ્રંથો : ડૉ. શાસ્ત્રીના મૌલિક ગ્રંથોમાં મુખ્ય 19 જેટલા ગ્રંથોનો સમાવેશ થાય છે. એમાં હડપ્પા અને મોહેંજોદડો' (1952), “મૈત્રકકાલીન ગુજરાત' (1955), “ઈન્ડોનેશિયામાં વિસ્તરેલી ભારતીય સંસ્કૃતિ' (1957), ‘ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ' (1964, 1973), “પ્રાચીન ભારત' (ભા. 1,2 - 1970), સિલોન' (1969), ‘અશોક, અને એના અભિલેખ' (1972), “ચીનમાં પ્રસરેલી ભારતીય સંસ્કૃતિ' (1975), “ભારતનું બૌદ્ધ સ્થાપત્ય' (1983), ભારતીય અભિલેખવિદ્યા' (1973), ‘ભારતીય સિક્કાશાસ્ત્ર' (સહલેખન-૧૯૭૯), ‘પડોશી દેશોમાં ભારતીય સંસ્કૃતિનો પ્રાચીન પ્રસાર' (સહલેખન-૧૯૮૦) મુખ્ય છે. આ ઉપરાંત Chronology of Gujarat Gujarat District Gazetteers', ‘ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગુજરાત જિલ્લા સર્વસંગ્રહો' વગેરેમાં પણ લખાણ લખેલાં છે. સંપાદન કાર્ય : ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ-નવી દિલ્હી તરફથી સિનીયર રિસર્ચ ફેલોશિપ મળતાં ડૉ. શાસ્ત્રીએ તૈયાર કરેલ 'A Historical and cultural study of the Inscrip9s of Gujarat' ગ્રંથ એમના મૌલિક સંશોધનનું તાજું પ્રદાન છે. Gujarat under the Maitrakas abhi એ ગ્રંથ એમના અંગ્રેજી મહાનિબંધ ને આધારે વડોદરાના પ્રાચ્યવિદ્યા મંદિર તરફથી ૨૦૦૦માં પથિક * સૈમાસિક - જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, 2003 0 74 For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રગટ થયો છે. ડૉ. શાસ્ત્રીએ અધ્યક્ષપદે નિયુક્ત થયા પછી પ્રો. રસિકલાલ પરીખની પ્રેરણાથી ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ નવ ગ્રંથોમાં પ્રગટ કરવાની યોજના સરકારી અનુદાનથી તૈયાર કરી ૧૯૭૨ થી ૧૯૮૭ દરમ્યાન આ ગ્રંથમાળા પ્રગટ થઈ જે શિક્ષણ અને વિદ્યાના ક્ષેત્રે મોટી સિદ્ધિ ગણી શકાય. ફાર્બસ ગુજરાતી સભા દ્વારા ૧૯૭૯ થી ૧૯૮૧ દરમ્યાન પ્રગટ થયેલ “ગુજરાતના ઐતિહાસિક લેખ', ગ્રંથ ૪ અને ૫ માં તેમણે સલ્તનત અને મુઘલકાલના ઐતિહાસિક અભિલેખોનું સંપાદન કર્યું છે. ભો.જે. વિદ્યાભવન દ્વારા પ્રકાશિત થયેલ શ્રીમદ્ ભાગવત પુરાણ'ની સમીક્ષિત આવૃત્તિના સ્કંધ ૧ થી ૩ અને સ્કંધ ૭ નું સંપાદન કર્યું છે. આ ઉપરાંત પ્રાચીન હસ્તપ્રતોને આધારે ત્રણ અપ્રકાશિત કૃતિઓ ર સભ્યોદ્યોત, પ્રવીપ અને વ્યશિક્ષાનું સંપાદન કર્યું. કવિ છોટમની કેટલીક અપ્રકાશિત કૃતિઓ, તે કવિના હસ્તાક્ષરોમાં લખેલી પ્રતો પરથી સંપાદિત કરી ગ્રંથરૂપે પ્રગટ કરી. શ્રી કરુણાશંકર ભટ્ટના પત્રો અને તેમની નોંધપોથીઓમાંથી સમાજોપયોગી અંશો તારવી કાલાનુક્રમે સંકલન અને વર્ગીકરણ કરી ગ્રંથરૂપે પ્રગટ કર્યા. એમની જન્મશતાબ્દી પ્રસંગે સ્મારક ગ્રંથ તૈયાર કર્યો. ડે. શાસ્ત્રીએ ગુજરાતના ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્ત્વ, સંસ્કૃત સાહિત્ય, ગુજરાતી ભાષા અને સાહિત્ય, ધર્મ અને તત્ત્વજ્ઞાન, શિલ્પ-સ્થાપત્ય કલા, કાલગણના, પ્રાચીન લિપિવિદ્યા, અધિવેશનના અહેવાલો, ગ્રંથસમીક્ષા વગેરે વિશે સંશોધન અને માહિતીપ્રદ લેખો લગભગ ૬૦૦ જેટલા પ્રગટ કર્યા છે. સન્માન : ૧૯૮૨ અને ૧૯૯૧માં ડૉ. શાસ્ત્રીનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. તેમને સંસ્કૃત અને ગુજરાતી પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું અને તેમનો અભિનંદન ગ્રંથ 'Dr. H. G. Shastri Felicitation Volume' પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સરકારની સંસ્કૃત સાહિત્ય અકાદમીએ ૧૯૯૯૨000 નો ગૌરવ પુરસ્કાર ડૉ. શાસ્ત્રીને પ્રદાન કર્યો હતો. ૧૯૭૭માં દરભંગાની મૈથિલી વિશ્વવિદ્યાપીઠ મહામહોપાધ્યાયની સન્માન ઉપાધિ અર્પણ કરી. ૧૯૮રમાં જેતલપુરમાં મળેલા ગુજરાત રાજ્ય સંસ્કૃત અધ્યાપક મંડળના આઠમા અધિવેશનમાં શાલ અર્પણ કરી ડૉ. શાસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. સભ્યપદ : ડૉ. શાસ્ત્રી ઘણી વિદ્યાસંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. ગુજરાત વિદ્યાસભાની કારોબારીના સભ્ય, ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય, ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસની અને પછી... ભારતીય સંસ્કૃતિની અભ્યાસ સમિતિના અધ્યક્ષ, એકેડેમિક કાઉન્સિલ અને બૉર્ડ ઑફ યુનિવર્સિટી ટીચિંગ એન્ડ રિસર્ચના સભ્ય નિમાયા. ડૉ. શાસ્ત્રીએ ૧૯૬૦માં ગુજરાત ઇતિહાસ પરિષદની સ્થાપના કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તેઓ પરિષદના પહેલા પ્રમુખ હતા. હાલ તેના ટ્રસ્ટી છે. ગુજરાત વિદ્યાસભા, લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અને ગુજરાત સાહિત્ય સભાની કારોબારી સમિતિ, ગુજરાતી સાહિત્યની મધ્યસ્થ સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી છે. ગુજરાત રાજ્યની પુરાતત્ત્વ સલાહકાર સમિતિમાં, ગુજરાત રાજ્ય સરકારના જિલ્લા સર્વસંગ્રહોને લગતી સલાહકાર સમિતિમાં તેમજ બ્રહ્મચારીવાડી ટ્રસ્ટની સલાહકાર સમિતિમાં પણ ડો. શાસ્ત્રીએ યોગદાન આપ્યું છે: ઇતિહાસ-લેખનના ક્ષેત્રે એક સાચા સંશોધક તરીકે ગુજરાતના પ્રાચીનકાલના સંશોધન અને લેખનનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતાં ડૉ. શાસ્ત્રીની પ્રતિભા એક સાચા સંશોધક તરીકે ઊપસે છે. એમનાં લખાણો પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૭૫ For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હકીકતો પર આધારિત હોય છે. નમૂનં નિરાતે વિશ્ન એ એમનું લેખનનું સૂત્ર છે. ‘આધાર નહીં તે ઇતિહાસ નહીં' એ અનુસાર એમનાં બધાં જ ઐતિહાસિક તારણો સાધાર અને હકીકતની એરણ પર ઘડાયેલ હોય છે. ગુજરાતના ઇતિહાસની ખૂટતી કડીઓને જોડવા તેમણે પોતાના વિદ્યાર્થીઓ પાસે સંશોધન કાર્ય કરાવ્યું છે અને ગુજરાતનો સર્વાગી ઇતિહાસ પ્રગટ થાય એવા પ્રયાસો કર્યા છે, એમના સંશોધનમાં ઐતિહાસિક સૂર દૃષ્ટિ અને સમીક્ષાપૂર્ણ રજૂઆત જોવા મળે છે. લખાણોમાં કાલાનુક્રમ સાચવવો, સૂક્ષ્મ અવલોકન દ્વારા હકીકતનું યથાતથ નિરૂપણ કરવું અને પોતાના અભિગમને શાસ્ત્રીય પદ્ધતિએ તટસ્થતાપૂર્વક રજૂ કરવો - આ ત્રણે તત્ત્વોની ત્રિવેણીસંગમ ડૉ. શાસ્ત્રીના લેખનકાર્યમાં જોવા મળે છે. ગુજરાતમાં રાષ્ટ્રકૂટોનું શાસન', ‘ચાવડા રાજાઓને વંશાવળીની સમસ્યા, “સંજાણના સ્થાનિક ઇતિહાસ પર પડેલો પ્રકાશ’, ‘દક્ષિણ ગુજરાતમાં પારસીઓનો પહેલો વસવાટ, “અમદાવાદની સ્થાપનાનો સમય જેવા લેખોમાં શાસ્ત્રીની સત્યાન્વેષણની વિશિષ્ટ સંશોધન દષ્ટિ અને નવાં તારણો જોવા મળે છે. ઇતિહાસના આલેખનમાં માત્ર રાજકીય જ નહીં પરંતુ સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાંઓ સમાજ લોકજીવન, ધર્મ, અર્થતંત્ર, ભાષા, લિપિ, સાહિત્ય, કાલગણના વગેરેનું પણ સ્થાન હોવું જોઈએ તેમ તે સ્પષ્ટપણે માને છે. પોતાના ગ્રંથો “પ્રાચીન ભારત’ અને ‘ગુજરાતની પ્રાચીન ઇતિહાસ માં તેમણે રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનાં અનેકવિધ પાસાંઓની છણાવટ કરી છે. ઇતિહાસનાં મૂળભૂત સાધનોને આધારે ડૉ. શાસ્ત્રી સંશોધન કરી પોતાના મંતવ્યો રજૂ કરે છે. છતાં નવ પુરાવાઓ ઉપલબ્ધ થતાં તેની સૂક્ષ્મ ચકાસણી કરી હકીક્તોનું પુનર્મુલ્યાંકન કરવું એ તેમની એક સાચા ઈતિહાસકા તરીકે આગવી સૂઝ છે. આમ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી એક તટસ્થ અને સૂક્ષ્મદર્શી ઇતિહાસકાર, સંસ્કૃતિવિદ, અભિલેખવિદ્યાન બહુશ્રુત વિદ્વાન અને સંસ્કૃત વિદ્યાના તજ્જ્ઞ છે. તેઓશ્રીએ ગુજરાતના પ્રાચીન ઇતિહાસના ત્રેિ ઊંડું સંશોધન કરી બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. સાથે સાથે ભારત અને ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા આલેખન કરી ગુજરાતની પ્રજાને પ્રાચીન ઇતિહાસનું સાચું દર્શન કરાવવાનો અનન્ય પ્રયાસ કર્યો છે, અને ઉપલબ્ધ સાધનોના ઉપયોગ અને તુલનાત્મક ઈતિહાસલેખન દ્વારા પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાના પ્રાચ્યવિદ્યાવિદોમાં નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે એમ નિઃશંક કહી શકાય. પથિક, વૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૭૬ For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : + સ્વ. ડૉ. કાંતિલાલ ફૂલચંદ સોમપુરા ડૉ. આર. ટી. સાવલિયા એમનો જન્મ ૯ માર્ચ, ૧૯૧૯માં ખંભાતમાં થયો હતો. ખંભાત, વિસનગર અને અમદાવાદમાં અભ્યાસ કરી ઈ.સ. ૧૯૪૪માં તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે પ્રથમ વર્ગમાં બી.એ. થયા. ૧૯૪૬માં એમ.એ. અને ૧૯૫૩માં એલએલ.બી. થયા. તળ ગુજરાતની સોમપુરા જ્ઞાતિના તેઓ પ્રથમ સ્નાતક હતા. વાસ્તુકલા અને મૂર્તિકલાને આવરી લેતી શિલ્પકલાની ભારતીય પરંપરા જાળવી રાખવામાં ગુજરાતમાં સોમપુરા જ્ઞાતિ ઘણો નોંધપાત્ર ફાળો આપતી રહી છે. શ્રી કાંતિલાલ ભાષા, સાહિત્ય અને વકીલાત જેવા ઇતર વિષયો તરફ વળવા છતાં શિલ્પકલાની કુલ પરંપરાગત અભિરુચિથી પ્રેરાઈને એમણે છેક ૧૯૪ર થી મૂર્તિકલાનો પૈતૃક વ્યવસાય સંભાળેલો. પરંતુ ઉચ્ચ શિક્ષણની કારકિર્દીને લઈને અધ્યયન-સંશોધન પ્રતિની અભિરુચિ સવિશેષ હોઇ એમણે ગુજરાતનાં પ્રાચીન સ્થાપત્યો વિશે સંશોધન કરવા ડૉ. કાંતિલાલ ફૂલચંદ સોમપુરા માંડેલું. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષયમાં મંદિર સ્થાપત્ય અંગે સંશોધન કરવાના ધ્યેય સાથે પીએચ.ડી. પદવી માટે ગુજરાત યુનિવર્સિટીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું. એમના માર્ગદર્શક ડો. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી હતા. ગુજરાતનાં પ્રાચીન શિલ્પ-સ્થાપત્ય વિષેનાં બર્જર્સ, કઝિન્સ, સાંકળિયા વગેરે વિદ્વાનોનાં લખાણોનો એમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો. દ્વારકા, પ્રભાસ, મહેસાણા, ઈડર વગેરેની આસપાસનાં ગામોમાં જાતે પ્રવાસ ખેડી અનેક પ્રાચીન મંદિરોના તલદર્શન તથા ઊર્ધ્વદર્શનના આલેખ તૈયાર કર્યા. ગુજરાતનાં ઉલ્લખિત પ્રાચીન તથા મધ્યકાલીન મંદિરોની કાલક્રમિક સમીક્ષા કરીને વિદ્યમાન મદિરોનાં નિર્માણમાં શિલ્પશાસ્ત્રના કયા ગ્રંથોના નિયમો લાગુ પડે છે તે શોધવાનો મૌલિક પ્રયત્ન કર્યો. અંગ્રેજીમાં લખાયેલાં એમનો નિબંધ ધ સ્ટ્રકચરલ ટેમ્પલ્સ ઑવ ગુજરાત” શીર્ષક હેઠળ ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીને સુપરત કર્યો. આ મહાનિબંધે એમને પીએચ.ડી.ની ઉપાધિ અપાવી અને સમસ્ત સોમપુરા જ્ઞાતિમાં સહુપ્રથમ ડૉક્ટરેટ મેળવનાર તરીકે જ્ઞાતિએ એમનું બહુમાન કર્યું. ગુજરાત યુનિવર્સિટીએ ૧૯૬૮માં આ મહાનિબંધ પ્રકાશિત કર્યો. આ સંશોધનકાર્યો એમને અધ્યાપન સંશોધનક્ષેત્રે સ્થિર કર્યા. ૧૯૬૩માં અમદાવાદના શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ વિદ્યાભવનમાં માનાર્હ અધ્યાપક તરીકે અને ૧૯૬૪થી ૧૯૭૧ સુધી હ.કા. આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપી. તે પછી તેઓ ભો.જે. વિદ્યાભવનમાં ભારતીય સંસ્કૃતિના અનુસ્નાતક અધ્યાપક સંશોધક તરીકે કામ કરતા હતા. સ્થાપત્ય (વાસ્તુકલા) તથા શિલ્પકલા (મૂર્તિવિધાન)ને અધ્યયન-સંશોધનમાં એમણે ઘણું ગણનાપાત્ર પ્રદાન કરેલું છે. એમનું ભારતીય સ્થાપત્ય અને શિલ્પ' નામનું પુસ્તક ૧૯૬૫માં પ્રગટ થયું. ગુજરાત યુનિવર્સિટીના સ્નાતકકક્ષા તથા અધ્યયન-અધ્યાપન કાર્યના પરિપાકરૂપે ભારતીય ધર્મ અને સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી વિકાસ પામેલ સ્થાપત્ય અને શિલ્પના સ્વરૂપભેદો તેમ જ તેમાં દષ્ટિગોચર થતા પ્રાંતિક વિભેદોને નજર સમક્ષ રાખી, શક્ય તેટલું તેમનું કાલક્રમિક નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથ બે ખંડમાં લખાયો છે. પ્રાસ્તાવિકમાં લલિત + અધ્યાપક, ભો.જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૯ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૭૭ For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલાઓના ભારતીય ખ્યાલનું વિશદ નિરૂપણ કરેલું છે. ખંડ ૧ઃ સ્થાપત્યને લગતો છે. જેમાં શરૂઆતમાં સિંધુખીણની સંસ્કૃતિના સ્થાપત્ય અને શિલ્પનું રેખાચિત્ર દ્વારા વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. સ્થાપત્યના ધાર્મિક અને લૌકિક એવા બે મુખ્ય વિભાગ પાડવામાં આવે છે. એમાં ધાર્મિક સ્થાપત્યનું સ્વરૂપ સાર્વજનિક હોઇ, એનું અધિક નિરૂપણ કરવામાં આવ્યું છે. ધાર્મિક સ્થાપત્યમાં વળી બૌદ્ધ સ્થાપત્ય વિશિષ્ટ સ્વરૂપ ધરાવે છે. એમાં સ્તૂપ, વિહાર અને ચૈત્યગૃહ એ ત્રણ પ્રકારના ઉદ્દભવ અને વિકાસની પ્રક્રિયા વર્ણવી છે. તે સાથે કાલાનુક્રમમાં પૂર્વ મૌર્યકાલથી ગુપ્તકાલ સુધીના સ્તૂપોનું વિગતે વર્ણન અપાયું છે. વિહારોના સ્થાપત્ય સ્વરૂપોમાં પશ્ચિમ અને દક્ષિણ ભારતના વિહારો વર્ણવ્યા છે. બૌદ્ધ સ્થાપત્યની સરખામણીએ જૈન સ્થાપત્યના પ્રાચીન નમૂના જૂજ મળે છે. ચાલુ સહસ્રાબ્દીના સ્થાપત્યમાં દેવાલય અને જિનાલયના સ્થાપત્ય-સ્વરૂપમાં ઘણા ઓછો ભેદ રહેલો નજરે પડે છે. જૈન સ્થાપત્યોમાં ઓરિસાની જૈન ગુફાઓ, દક્ષિણ ભારતના પલ્લવકાલીન શૈલમંદિરો તથા પશ્ચિમ ભારતમાં બ્રાહ્મણ અને જૈન ગુફા મંદિરોની વિગતો આપી છે. બ્રાહ્મણ દેવાલયના સ્થાપત્ય-સ્વરૂપમાં ઉત્તરની નાગરશૈલી અને દક્ષિણની દ્રવિડશૈલી સ્પષ્ટ રીતે અલગ પાડી છે. જેમાં મૌર્યકાલથી અનુગુપ્તકાલ સુધીના ઇંટેરી મંદિરો તથા નાગર-દ્રવિડ શિખરશૈલી અને મંદિર સ્થાપત્યની ઉત્ક્રાંતિ વર્ણવી છે. ત્યારબાદ ઉત્તર ભારતીય શૈલીનાં મંદિરા, ચાલુક્યશૈલીનાં મંદિરો, દક્ષિણ ભારતીય (દ્રવિડ) શૈલીના મંદિરોનું વિશદ વર્ણન કર્યું છે. છેલ્લે લૌકિક કે નાગરિક સ્થાપત્યના નિરૂપણમાં નગર-આયોજન, દુર્ગરચના, રાજપ્રાસાદ, ભવન વગેરેના સ્વરૂપનો પરિચય અપાયો છે. ખંડ ૨ : શિલ્પ ને લગતો છે. શરૂઆતમાં ભારતીય શિલ્પને સમયાનુક્રમની દૃષ્ટિએ પ્રાચીન, પૂર્વ મધ્યકાલીન અને ઉત્તર મધ્યકાલીન વિભાગમાં વહેંચી તેના પદાર્થોની છણાવટ કરી છે. તે પછી સિંધુ સંસ્કૃતિના શિલ્પોથી લઈને મૌર્ય, શુંગ, શક, કુષાણ, આંધ્ર ગુપ્તકાલીન શિલ્પોનાં લક્ષણો અને વિશિષ્ટધારાઓ દર્શાવી છે. પૂર્વકાલીન (ઈ.સ. ૬૦૦ થી ૯૦૦ સુધી) મૂર્તિકલાનાં કેન્દ્રો ઇલોરા, એલિફન્ટા અને દક્ષિણમાં મામલ્લપુરના શિલ્પોનું લાક્ષણિક વર્ણન કરેલ છે. ઉત્તર મધ્યકાલીન શિલ્પોમાં ઈ.સ. ૯૦૦ થી ૧૩૦૦ના સમયગાળામાં મૂર્તિવિધાનમાં પ્રાદેશિક ધોરણે છ વિભાગો - ઓરિસ્સા, બંગાળ-બિહાર, બુંદેલ ખંડ, મધ્યભારત, ગુજરાતરાજસ્થાન અને તમિલનાડુ વિભાગના શિલ્પોનો પરિચય આપવામાં આવ્યો છે. પ્રકીર્ણ શિલ્પોમાં ધાતુ શિલ્પો અને પકવેલી માટીનાં શિલ્પોનો આછો ખ્યાલ રજૂ કર્યો છે. છેવટે પરિશિષ્ટમાં ભારતીય વાસ્તુવિદ્યાને લગતી ઉપલબ્ધ સાહિત્ય સામગ્રી વિશે ખ્યાલ આપવામાં આવ્યો છે, તે એ વિદ્યાના લાંબા અને ઊંડા ખેડાણનો ખ્યાલ આપે છે. ડૉ. કાંતિલાલ સોમપુરાએ અથાક શ્રમ અને ધીરજ ધરીને ૧૯૬૯માં 'A Critical Study of the Sculptures in the Sun Temple at Modhera” શીર્ષ હેઠળ મોઢેરા સૂર્યમંદિરનું ઝીણવટભર્યું અધ્યયનસંશોધન કરેલ છે. જે હજુ સુધી અપ્રગટ છે. આ ઉપરાંત “બુદ્ધિસ્ટ મોન્યુમેન્ટ્સ ઍન્ડ સ્કલચર્સ ઇન ગુજરાત' ૧૯૬૯માં પ્રગટ થયું. જેમાં ગુજરાતમાં બૌદ્ધધર્મના પ્રવેશ, તેનું સાહિત્ય, શાખાઓ, બૌદ્ધકેન્દ્રો અને સ્થાપત્યશિલ્પ અંગેની વિસ્તૃત માહિતી આપેલી છે. ૧૯૭૧માં “ધી આર્કિટેકચરલ ટ્રીટમેન્ટ ઑવ ધી અજિતનાથ ટેમ્પલ ઍટ તારંગા' નામક પુસ્તકમાં મંદિર સ્થાપત્યના વિવિધ અંગો-ભાગોની જાળવણી તથા જીર્ણોદ્ધારની પ્રક્રિયાને લગતી માહિતી છે. ઉપરાંત તેમનાં બીજાં મોટાનાનાં પુસ્તકો જાણીતા છે. પથિક-સૌરાષ્ટ્ર અંક’ મે-જૂન, ૧૯૭૦માં છપાયેલ “સૌરાષ્ટ્રમાં ઇસ્લામ અને ઇસ્લામી સ્થાપત્યનો સંશોધનાત્મક લેખ નોંધપાત્ર છે. કા. કાંતિલાલના ગુજરાતી સંસ્કૃત સાહિત્ય, ભારતીય સ્થાપત્ય અને શિલ્પને લગતાં અંગ્રેજી તથા ગુજરાતી સામયિકો ઓરિયેન્ટલ જર્નલ, વિશ્વેશ્વરાનંદ રિસર્ચ જર્નલ બુદ્ધિપ્રકાશ કુમાર, સ્વાધ્યાય, ફાર્બસ સભા પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૭૮ For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રમાસિક, ગુજરાત સંશોધન મંડળ ત્રિમાસિક, પુરાતત્ત્વ, પથિક, નવચેતનમાં બુદ્ધિપ્રકાશ પ્રગટ થયેલા એમના સંખ્યાબંધ લેખો એમના વિવિધ વિષયોની એમની તજ્જ્ઞતાની પ્રતીતિ કરાવે છે. રાષ્ટ્રીયકક્ષાની કેટલીક કૉન્ફરન્સોનાં અધિવેશનો તથા સ્મૃતિ ગ્રંથોમાં “સૂર્યમંદિર' તથા 'પથિક'ના વિશિષ્ટ અંકોમાં, ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગેઝેટીઅરોમાં અને ભો.જે. વિદ્યાભવનની “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ગ્રંથ શ્રેણીમાં લેખનકાર્ય માટે ડો. સોમપુરાનું પ્રદાન નોંધપાત્ર છે. તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદના સક્રિય કાર્યકર હતા. દ્વારકા ખાતે યોજાયેલા છઠ્ઠા (૧૯૭૧) અધિવેશનમાં ત્રિમૂર્તિનાં મૂર્તિવિધાન વિશે શ્રેષ્ઠ નિબંધ લખવા માટે સ્વ. ક. ભા. દવે રૌખચંદ્રકના પ્રથમ વિજેતા તેઓ હતા. ગુજરાત સાહિત્ય સભા માટે સ્વ. રત્નમણિરાવ લિખિત “ગુજરાતનું પાટનગર : અમદાવાદની સંશોધિત આવૃત્તિ તૈયાર કરવામાં ડૉ. સોમપુરાએ સક્રિય સહાય કરેલી, અમદાવાદમાં કોંગ્રેસ હાઉસ પાસેના મહાગુજરાતની લોકલડતના શહીદોના સ્મારક માટે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની વિભાવના અનુસારના સ્મારકના રૂપાંકનના આયોજક પણ ડૉ. સોમપુરા હતા. છેલ્લે દોઢેક માસની ગંભીર માંદગી બાદ ૫૫ વર્ષની વયે ૨૩મી ડિસે., ૧૯૭૪ના રોજ તેઓ અકાળ અવસાન પામ્યા. એમના જવાથી ગુજરાતમાં શિલ્પ સ્થાપત્યના એક તજ્જ્ઞની ગંભીર ખોટ પડી છે. સંદર્ભગ્રંથ ‘કુમાર', વર્ષ-પર, અંક ૧, જાન્યુ. ૧૯૭૫. - કા.ફૂ. સોમપુરા – “ભારતીય સ્થાપત્ય અને શિલ્પ', અમદાવાદ, ૧૯૬૫ - K.F.Sompura, 'The Structural Temples of Gujarat', Ahmedabad, 1968. - ‘સૂર્યમંદિર વિશેષાંક', અમદાવાદ, ૧૯૬૪ કા.ફૂ. સોમપુરા (સંપા.) પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૭૯ For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ડૉ.) ઉમાકાન્ત પ્રેમાનન્દ શાહ – જીવન અને કાર્ય રવિ ગ. હજરીસક ૧૯૮૮, ને નવેમ્બર માસના દીપાવલિ પર્વના દિવસે પ્રાધ્યશિલ્પ, પ્રાચ્યચિત્ર અને ભારતીય કલાના બહુકૃત વિદ્વાન (ડૉ.) ઉમાકાન્ત પ્રેમાનન્દ શાહ ૭૩ વર્ષની આયુએ દિવંગત થયા. એ સાથે જ તત્કાલીન કલાવિદોનો એક યુગ આથમી ગયો. તેઓ સ્વાતંત્ર્યોત્તર કાલની પેઢીના અગ્રણ્ય સારસ્વત હતા. આ પેઢીના (ડૉ.) વાસુદેવ શરણ અગ્રવાલ, (ડો.) મોતીચન્દ્ર અને (ડૉ.) સી. શિવરામમૂર્તિ જેવા સમકક્ષ આ પહેલાં જ અનંતની યાત્રાએ ચાલ્યા ગયા હતા. તેમના જવાથી ગુર્જર પ્રાચ્યકલાના શિલ્પ અને ચિત્રની ક્ષિતિજે નિબિડા અંધકાર અને તિમિર દેખાય છે. જૈનકલાના પ્રકાંડ પંડિત ગણાતા ઉમાકાન્ત શાહનો જન્મ વડોદરા મુકામે માર્ચ ૨૦ મીએ, ૧૯૧૫ના રોજ ચુસ્ત વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેમણે મેળવેલ પીએચે.ડી.ની ઉપાધિનો વિષય Elements of Jain Art હતો, જે આ જ નામે આજે પુસ્તકરૂપે ઉપલબ્ધ છે. Treasures of Jain Bhandaras (1978), Akota Bronzes (1959) તથા Jain Rupa Mandana (૧૯૮૭)માં બે વોલ્યુમ પૈકીનું પ્રથમ પ્રસિદ્ધ થયું) તેમના જૈનકલા પરના જાણીતા ગ્રંથો છે. તેમણે એમ.એસ.યુનિવર્સિટી ઑફ બરોડામાંથી ‘Diploma In Museology'ની પદવી પ્રથમ બેચ અને પ્રથમ વર્ગમાં મેળવી હતી. આજે તો મ.સ.વિશ્વવિદ્યાલય, વડોદરા ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે સંગ્રહાલય શિક્ષણની વ્યવસ્થા છે. પણ ગુજરાતમાં સંગ્રહાલય શિક્ષણ પ્રસારના મૂળમાં ઉમાકાન્ત શાહનો ફાળો હતો. બૌદ્ધકલાના જગખ્યાત વિદ્વાન (a.) બિનોયતોષ ભટ્ટાચાર્ય તેમના વિદ્યાગુરુ હતા. અને આંતર-રાષ્ટ્ર ખ્યાત જર્મન વિદ્વાન અને વડોદરા સંગ્રહાલયના પૂર્વ નિયામક (ડૉ.) હરમન ગોત્સની પ્રેરણા અને માર્ગદર્શનનો લાભ તેમને વખતોવખત મળતો રહ્યો હતો. ૧૯૫૪ થી નિવૃત્તિ પર્યત તેઓ મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરના નાયબ નિયામકનો હોદો શોભાવતા હતા. ૧૯૬૫ થી તેઓ પ્રાચ્યવિદ્યામંદિરના અતિ મહત્ત્વના ગણાતા “રામાયણ' પ્રોજેક્ટનું સંપાદન સંભાળતા હતા. આ અંગે “Critical Edition of Uttarakanda of Valmiki Ramayana અને Sangitopanisadsaroddhara of Vacanācarya Sudhakalasa, ગ્રંથોનો ઉલ્લેખ જરૂરી છે. તેમના Sculptures from Samalaji and Roda (1960) ગ્રંથમાં ગ્રંથિત શિલ્પાકૃતિઓ ભારતીય કલાના વિરલ નમૂનાઓ છે. આ અંગે કહી શકાય કે, It was due to efforts of U.P.Shah that these exquisitely carved sculptures were properly estimated, appropriately analysed and given an aesthtically high place in the panorama of Western Indian art. ઉમાકાના શાહ ૧૯૬૦ થી ૧૯૭૦ સુધી Journal of Indian Society of Oriental Art, Calcutta ના સહસંપાદક હતા. નિવૃત્તિ પર્યત તેઓ “Journal of Oriental Institute, Baroda તથા “સ્વાધ્યાય” નૈમાસિકનું સહસંપાદન સંભાળતા. પ્રાચ્યકલા અને કલાવિવેચન જેવા ગહન વિષયનું સાહિત્ય માતૃભાષામાં ઉપલબ્ધ બને, માટે તેઓ ગુજરાતી ભાષામાં પણ લેખન કરતા. તેમના ગુજરાતીમાં કલાવિષયક પ્રદાન અર્થે “કુમાર” જેવા લબ્ધપ્રતિષ્ઠ સામયિક તરફથી સુવર્ણચન્દ્રક આપવામાં આવ્યો હતો. ૧૯૬૮માં બનારસ મુકામે મળેલ “All India Oriental Conference” ના Arts and Technical Science * નિવૃત્ત સહાયક પુરાતત્ત્વ નિયામક, ગુજરાત. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૮૦ For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિભાગના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેઓ રાષ્ટ્રીય સંગ્રહાલય, ન્યુ દિલ્હીની પરચેઝ કમિટીના સભ્ય રહી ચૂક્યા હતા. ૧૯૫૮ થી ૧૯૭૦ ના દાયકા સુધી તેઓ મ.સ.વિશ્વવિદ્યાલય, વડોદરાના સક્રિય સેનેટ સભ્ય હતા. જ્યારે હેરિટેજ ટ્રસ્ટ ઓફ બરોડા' વડોદરાના તેઓ સંસ્થાપક સભ્ય હતા. (ડો.) ઉમાકાન્ત શાહનું સૌથી મોટું પ્રદાન પશ્ચિમ ભારતીય કલા' અંગેનું હતું. બર્જેસ, કઝન્સ કે ઇનામદાર વગેરેનું પાયાનું કાર્ય પ્રશંસનીય હતું. છતાં ગુજરાતનાં શિલ્પોની ઓળખ અર્થે કંઈક ખૂટતું હતું. ડો. શાહે અગાઉની સામગ્રી, નવીન ઉપલબ્ધિ સાથે ઉત્તર ભારતીય કલાના નમૂનાઓનું તુલનાત્મક વિશ્લેષણ અને પશ્ચિમ ભારતીય શિલ્પકૃતિઓને તે દ્વારા ભારતીય કલાના એક મૂળ સ્રોત તરીકે પ્રસ્થાપિત કરી. તેમના સંશોધનથી સ્પષ્ટ થયું, કે પશ્ચિમ ભારતની સાતવાહન-ક્ષત્રપકલા એ ગુપ્તકલા કે તેની અસરથી સ્વતંત્ર છે. * દેવની મોરીની બૌદ્ધપ્રતિમાઓ ઈ.સ. ૩૭૫ આસપાસની હોવાનું ઉત્નનનથી પ્રતિપાદિત થયું, હોઈ એ ડૉ. શાહના મતને પુષ્ટિ આપે છે. એટલું જ નહીં ઉત્તર ભારતીય કલાને તો પશ્ચિમ ભારતીય સાતવાહન-ક્ષત્રપકલાનો વારસો મળ્યાનાં પ્રમાણો તેમણે આપ્યાં. ૧૯૭૦માં લોસ એન્જલસ, અમેરિકામાં મળેલ આંતર-રાષ્ટ્રીય સેમિનારમાં વિશ્વકલાવિદો, સમીક્ષકો અને પુરાવિદો સમક્ષ ડૉ. શાહે ઉક્ત દૃષ્ટિકોણ મૂક્યો હતો. ફરીને તેમણે ૧૯૮૧માં અમેરિકામાં મળેલ આંતરરાષ્ટ્રીય સેમિનારમાં આ જ અભિપ્રાય મૂક્યો હતો. જેનો સ્વીકાર થયો. ગુજરાતની પ્રાચ્ય કલાને ભારતીય કલા ક્ષિતિજે સર્વોચ્ચ સ્થાને પહોંચાડવામાં એની ગરિમા જાળવવામાં ડૉ. ઉમાકાન્ત શાહનો સિંહફાળો છે. તેમના સંશોધનથી ગુજરાતના ક્ષત્રપ, ગુપ્ત, મૈત્રક કે સોલંકી કાલનાં શિલ્પોની અદ્યતન આનુપૂર્વી (Relative sequence) તૈયાર મળેલ છે. જેમાં નવીન નમૂનાઓને આ સમયાંકન(Chronology)માં ગોઠવવા અત્યંત સુલભ છે. અંતમાં ડૉ.ઉમાકાન્ત શાહના નિધનથી કલાક્ષેત્રે કદી ન પુરાય એવી ખોટ પડી છે. આ લેખકનો તો અંગત આધાર જતો રહ્યો છે. આ લેખકના “ગુજરાતની શિલ્પ-સમૃદ્ધિ એક વિહંગાવલોકન” ગ્રંથલેખનના તમામ તબક્કે તેમણે રસ લઈ અમૂલ્ય સૂચનો કરેલાં હતાં. પરંતુ પ્રસિદ્ધિ સમયે તેઓ હયાત ન હોવાથી ગ્રંથ તેમની પુણ્યસ્મૃતિમાં અર્પણ કરેલો છે. પાદટીપ (ડૉ.) યુ.પી.શાહ અંગેનું સાહિત્ય ઉપલબ્ધ કરી આપવા માટે લેખક પ્રાચ્યવિદ્યા મંદિર વડોદરાના નિયામક (ડો.) એમ.એલ.વાડેકર, અને નાયબ નિયામક સન્મિત્ર (ડૉ.) સિદ્ધાર્થ વાકણકરના ઋણી છે. 4. Prof. (Dr.) R.N.Mehta Commemoration Volume-1], (Ed.) Bajpai, Jamindar and Trivedi, અંતર્ગત રવિ હજરીસનો લેખ “An Early Surya Figure from Samalaji”, p. 133. ૨. ઉમાકાન્ત શાહ, “ગુજરાતનું ગુપ્તકાલીન શિલ્પ-કેટલીક નવીન ઉપલબ્ધિઓ અને વિચારણા”, “સ્વાધ્યાય”, - પુ. ૧૧, અંક-૧, ૧૯૭૩, પૃ. ૧૦). ૩. ઉપર્યુક્ત, પૂ. ૧૦૦. પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૮૧ For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાતત્ત્વવિદ ડૉ. ૨. ના. મહેતા ડૉ. પંકજ દેસાઈ* ઉચ્ચ કોટિના પુરાવસ્તુવિદ્ સાથે ઉચ્ચ કોટિના શિક્ષક આમ સંશોધક અને શિક્ષક એમ બેવડી ભૂમિકામાં ડૉ. ૨. ના. મહેતાની જિજ્ઞાસાવૃત્તિ, સંશોધનવૃત્તિ અને જ્ઞાનદાનની પ્રવૃત્તિ પુરાવસ્તુવિદ્યાના અભ્યાસુઓ તથા રસજ્ઞો માટે અમૂલ્ય સ્રોત બની રહી. ખંત, ખમીર અને વિદ્વત્તા માટે પ્રસિદ્ધ અનાવિલ બ્રાહ્મણ જ્ઞાતિમાં ડૉ. ૨. ના. મહેતાનો જન્મ ૧૫ ડિસેમ્બર, ૧૯૨૨ના રોજ સુરત જિલ્લાના કતાર ગામે થયો હતો. તેમનું વતનનું ગામ મરોલી હતું. ડો. મહેતાએ શાળાકીય શિક્ષણ વડોદરા, મરોલી તથા નવસારીમાં લીધું હતું. તેઓએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાંથી ૧૯૪૪માં બી.એ.ની તથા ૧૯૪૭માં એમ.એ. ની પદવી મેળવી હતી. આજ યુનિવર્સિટીમાંથી ૧૯૫૪માં તેમણે ડિપ્લોમા ઇન મ્યુઝિયોલોજીનો અભ્યાસ કર્યો ડૉ. ૨. ના. મહેતા હતો તથા ૧૯૫૭માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે પોતાની કારકિર્દીનો પ્રારંભ ૧૯૪૪માં વડોદરાની મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીમાં શિક્ષક તરીકે કર્યો હતો. તેઓ ૧૯૪૯માં કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઇલના કયુરેટર તરીકે જોડાયા હતા. ત્યારબાદ ૧૯૫૦થી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગમાં રિસર્ચ સ્કોલર તરીકે પ્રારંભ કરી ઉત્તરોત્તર લક્ઝરર, રીડર, પ્રોફેસર, અધ્યક્ષ અને છેલ્લે આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકેની જવાબદારી સંભાળી હતી. તેઓએ અભ્યાસ સમિતિના સભ્ય તરીકે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, પુણે યુનિવર્સિટી, નાગપુર યુનિવર્સિટી, કુરુક્ષેત્ર યુનિવર્સિટી, જોધપુર યુનિવર્સિટીને પોતાની શૈક્ષણિક સેવાઓનો લાભ આપ્યો હતો. તેઓએ ૧૯૮૨માં વયનિવૃત્ત થયા પછી પણ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી. ૧૯૮૪માં ગૂજરાત વિદ્યાપીઠના વિઝિટિંગ (મુલાકાતી) પ્રોફેસર તરીકે જોડાયા હતા. ઉપરાંત અનેક વિદ્યા સંસ્થાઓનું અધ્યક્ષપદ તથા સભ્યપદ સંભાળતા હતા. ડૉ. મહેતા વિદ્યાકીય હેતુસર અનેક દેશો તથા પ્રદેશોમાં પ્રવાસ કરતા હતા, જેમાં અમેરિકા, રશિયા વગેરે મુખ્ય હતા, જયાં તેઓ ભારતીય સંસ્કૃતિના વિવિધ વિષયો પર વ્યાખ્યાન આપતા હતા. ડૉ. મહેતાના માર્ગદર્શન તળે ત્રીસેક જેટલા વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી મેળવી હતી. એમણે ૩૮ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં, જેમાં ‘તર કેટલાં પુસ્તકો લખ્યાં હતાં. જેમાં ‘તરવાની કળા'. “પરાવવિદ્યા’. ‘વર્ણક સમય' વગેરે નોંધપાત્ર છે. અંગ્રેજી ભાષામાં પણ તેમણે કરેલાં ઉખનનોના હેવાલરૂપે કેટલાંક પુસ્તકો લખ્યાં. તેમણે અંગ્રેજી અને ગુજરાતીમાં ૩૦૦ જેટલા લેખો લખીને ઇતિહાસ, પુરાવસ્તુવિદ્યા અને ભારતીય સંસ્કૃતિનાં નોંધપાત્ર પાસાંઓ ઉપર પ્રકાશ નાંખ્યો છે. પુરાવસ્તુવિદ્ તરીકે એમણે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે વિસ્તારોમાં પ્રાગૈતિહાસિક તથા ઐતિહાસિક સ્થળોની તપાસ કરી હતી, જેમાં દેવની મોરી, નગરા, વલભીપુર અને ચાંપાનેર ઉલ્લેખપાત્ર છે. તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગ દ્વારા પ્રકાશિત થયેલા ઉત્નનનને લગતા ગ્રંથો વડે તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. તેઓશ્રીના નેતૃત્વ તળે કરાયેલાં ઉત્પનનો પ્રાચીન ભારતીય ઇતિહાસ, * પ્રાધ્યાપક અને અધ્યક્ષ, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૧૪ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૮૨ For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃતિ તથા પુરાવસ્તુવિદ્યાના અભ્યાસમાં સીમાચિહ્નરૂપ બની રહ્યા. ૧૯૬૨-૬૩ના દેવની મોરીના ઉત્પનનમાંથી સ્વયં ભગવાન બુદ્ધનાં અસ્થિના શારીરિક અવશેષ ધરાવતું અસ્થિપાત્ર મળી આવ્યું. ઝખડાના ઉત્નનને સાબિત કર્યું કે ઉત્તર ગુજરાતના પશ્ચિમ બાજુના આછા રેતાળ તૂવા પર તળાવ કિનારે તામ્રાશ્ય સંસ્કૃતિનો વિકાસ થયો હતો તેમજ હડપ્પા સંસ્કૃતિના વિકાસ તથા પ્રસ્તારની શક્યતાઓ પણ પુરવાર થઈ શકી હતી. આ ઉપરાંત પુરાણોનો અભ્યાસ અને પ્રાચીન નગરના નગર-આયોજન તથા પુરાવસ્તુકીય સમન્વય દ્વારા નગરા, વલભીપુર, વડનગર, અમદાવાદ, વડોદરા વગેરે પ્રાચીન નગરો વિશે સમગ્ર જીવનકાળ દરમ્યાન એમણે કરેલાં સ્થળનામો વિશેનાં સંશોધનો તથા અનુભવોના નિચોડરૂપ એમણે અનેક સંશોધનાત્મક પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. ડૉ. ૨. ના. મહેતાની પુરાવસ્તુવિદ તરીકેની સંનિષ્ઠ કામગીરી અને તે અંગેની ધગશને બિરદાવવા તેમને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેલો. ગુજરાત સરકારે પણ તેમના પુરાવસ્તુવિદ્યા પુસ્તક માટે ઍવોર્ડ આપી સન્માન્યા હતા. ગુજરાત સાહિત્યસભાએ પણ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક આપી નવાજ્યા હતા. રાષ્ટ્રીય અનુદાન આયોગનું વ્યાખ્યાતા પદ પામનાર ડો. ૨. ના મહેતા ૭૪ વર્ષની વયે પણ એક ચપળ પ્રોફેસરની તત્પરતા અને ઉત્સાહથી અનેકવિધ વિષયો પર ચર્ચા કરતા હતા. તેઓની સંશોધન અંગેની આત્મસૂઝ તથા દ્રષ્ટિ અનન્ય હતી. તેઓ માતૃભાષા ગુજરાતી ઉપરાંત હિન્દી, ઉર્દુ, અંગ્રેજી, સંસ્કૃત, અરબી, ફારસી, પ્રાકૃત, જૂની ગુજરાતી, અર્ધમાગધી જેવી અનેક ભાષાઓના જાણકાર હતા, જે તેમના સંશોધનોમાં તેમની સાથી બની રહી. ૨૨ જાન્યુઆરી, ૧૯૯૭ ના રોજ તેમનો જીવનદીપ બુઝાયો ત્યાં સુધી તેઓ અવિરતપણે સંશોધન પ્રવૃત્તિમાં ગળાડૂબ રહ્યા હતા. સંશોધનના આવા કપરા અને જટિલ ક્ષેત્રમાં કાર્યરત એવા ડૉ. ૨. ના. મહેતા સ્વભાવે રમુજી, ખેલદિલ અને પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા હતા. “તેમના ચુંબકીય વ્યક્તિત્વે ઇજનેરો, આર્કિટેક્ટ, રસાયણવિદ, પ્રાણીશાસ્ત્રી, ભૂસ્તરશાસ્ત્રી, મ્યુઝિયમપ્રેમી સૌને પુરાવસ્તુવિદ્યા શીખવા પ્રેર્યા હતા” તેવું શ્રી એસ. કે ભૌમિકનું કથન સચોટ છે. વી. એચ. બેડેકરે પણ તેમના વિશે નોંધ્યું છે કે, “ડૉ. મહેતા નિરંતર આશાવાદી અને ઉત્સાહનો ચેપ લગાડે એવા હતા. એમની દઢતા તથા સિદ્ધાંતનિષ્ઠા અજોડ હતી. ગુજરાતની લોકપરંપરાથી માંડીને મરાઠી લાવણી સુધ્ધાનું જ્ઞાન તેઓ ધરાવતા. ગુજરાતમાં મ્યુઝિયમવિદ્યા તેમજ મ્યુઝિયમોના વિકાસમાં તેમનો ફાળો અજોડ ગણાશે.” CURRICULUM VITAE Name : Ramanlal Nagarji Mehta Birth Place : Katar Gam Native Place : Moroli, Dist, Surat Date of Birth : 15th December, 1922 Educational Qualification: M.A., Ph.D., Diploma in Museology EXPERIENCE : F Served as a school teacher from 1944 to 1946 and thereafter from 1948 to 1949. Served the Calico Museum of textiles, Ahmedabad as the curator from 1949 to 1950. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૮૩ For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Served the M.S.University of Baroda as Research scholar in the Department of Archaeology from 1950 to 1952. Served the M.S. University of Baroda as the lecturer in the Department of Archaeology and Ancient History from 1952 to 1958. Served the same University as the Reader in the same department from 1958 to 1962. Served the same University as the Professor and Head of the Department of Archaeology and Ancient History from 1962 to 1982. Served the faculty of Arts of the same University as the Dean from 1969 to 1975 and thereafter from 1980 to 1982 in addition of his duties as the Head of the Department of Archaeology and Antient History. He retired from the University services from 1983. He Served the Gujarat Vidyapitha, Ahmedabad as the visiting professor from 1984 to 1995. SPECIAL EXPERIENCE : He had started his work in the field of Archaeology from 1948 onwards. He directed the laboratory studies in the department of Archaeology for about two decades as the head of the department. He carried out research work in Gujarat, Rajasthan and Madhyapradesh. He contributed substantially in the field of prehistoric archaeology, Protohistoric and historical archaeology. He successfully carried out excavations at many places in Gujarat and Madhyapradesh independently. He earned national and international name and fame for his publications on excavation works he carried out at Devnimori, Nagara, Jokha, Champaner and Valabhipur. 7 He carried out extensive research work on place-names of Gujarat namely Baroda, Ahmedabad, Surat, Khambhat, Padra and other places, He carried out intensive research work on Vedas and Purānas. His work on Vishnu Purāna, Bhagavata Purāna, Skanda Purana, Malla Purāņa, Saraswati Purana and Padma Purāna are notworthy. He also carried out deep studies on Jain Agamas and Buddhist Tripitakas, He carried out research work on genesis and activities of the Baroda Museum and picture gallery, Baroda. ulas • u s – 4415-2113122-219*42, 2003 • 28 For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir PUBLISHED WORK : 6 Prof. R. N. Mehta had earned the credit of writing more than 300 research papers. e Ho He authored more than 40 books written in English and Gujarati languages. Many of his books are now referred as text books and reference books in various Universities and Colleges of Gujarat and outside Gujarat. AWARD WINNER : 6 Prof. R.N.Mehta was the recipient of the NARMAD Gold Medal Award for his outstanding contributions in the academic field. He was the recipient of honour of the National scholar awarded by the U.G.C., Government of India, New Delhi for his outstanding contributions in the field of Archaeology. He was the recipient of the SANSKAR award which was conferred on him by the Government of Gujarat. TRAVEL : Prof. Mehta travelled extensively at the invitation of educational institutions and Universities of various countries of the world. He delivered series of lectures at the Universities and Museums of America, Europe including Russia and also Thailand as a visiting scholar. SPECIAL SERVICE RENDERED : Prof. Mehta served various Universities of India as the distinguished member of the board of studies namely the M.S. University of Baroda, the Gujarat University of Ahmedabad, Saurashtra University of Rajkot, the South Gujarat University of Surat, the S.P.University of Vidyanagar (Anand), the Poona University of Poona, the Nagpur University of Nagpur, the Kurukshetra University of Hariana, the Jodhpur University of Rajasthan and so on. He was associated with various research organizations of India as the distinguished member namely, the Archaeological Society of India, the Indian History and Culture Society, the Indian Society of Prehistory and Quatemary Studies, the All India Oriental Congress, the All India History Congress, the Place-Name Society of India, the Archival Society of India, the Gujarat Itihas Parishad, the Saurashtra Itihas Parishad etc. He chaired a number of Academic conferences. He chaired the prehistoric section of the Boreli conference of the Indian society for prehistoric and Quatemary studies. He chaired the medieval history section of the Gorakhpur conference of the ulas Aulas - TuS-ski"l22-712812, 2003 • 24 For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Indian History congress. He presided over the early historic section of the Kurukshetra conference of the All Indian Oriental Studies. He presided over the section of the place-names of westem India towns of the Bangalore conference on place-names of India organised by the placename society of India. He served the following well known organizations as the distinguished vice-president for many years. The Archaeological Society of India. The Indian History and Culture Society. International Society of Naturalists. " He served the All India Science Congress as the Secretary during the Ahmedabad Conference on the subject. "He Served Government and Non-Government Educational Institutions as the expert member and distinguished Advisor for many years. He served the Central advisory board of Archaeology, New Delhi as the distinguished expert member for many years. © He served the Archaeological advisory committee of the Gujarat Gover ment as the expert member for many years. He served the Museum advisory committee of the Gujarat Government as the expert member for many years. He served the Archival advisory committee of the Gujarat Government as the expert member for many years. He served the governing council of the L.D.Institute of Indology and L.D. Museum, Ahmedabad as the expert member for many years. He served the governing council of the Sarabhai Foundation, Ahmedabad as the distinguished member for many years. He revived the Museum Association of Gujarat (MAG) and served as the president of the MAG till he breathed his last on January 22, 1997. GUIDE FOR Ph.D. RESEARCH : Prof. Mehta ably and squarely guided Ph.D. students drawn from various Universities of India, Nearly 30 Ph.D. students received their Ph.D. degree under his guidance. ulso duulas - gu S-410122-2423642, 2003 • CE For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir LECTURE SERIES : He delivered series of lectures in various Universities of India and Abroad. He delivered series of lectures at the national and international level at the invitations of various Universities of India and foreign countries on India Archaeology, Indian History and Culture. He also delivered series of popular lecturers at the invitation of Lion's Club, Rotary Club of various places of India on subjects like Indology, Indian culture, History and Archaeology. He delivered a number of lectures on the occasion of the centenary celebration of the Baroda Museum during the centenary year 1994-1995. Reference : Legacy of a Luminary (Prof. R. N. Mehta Commemoration Volume, Museum Association of Gujarat, Vadodara-2000) ulus dhults – 7418-2HDOLEZ-2413342, 2003 • 19 For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડૉ. ઝેડ. એ. દેશાઈ વાય.એમ.ચીતલવાલા * ડૉ.ઝેડ.એ દેશાઈ (ઝીયાઉદીન અબ્દુલહઈ દેશાઈ)ના અમદાવાદ મુકામે ૭૭ વર્ષની વયે થયેલા અવસાનથી ભારતીય પુરાતત્ત્વ ક્ષેત્રે એક ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ડૉ. દેશાઈ અરબી-ફારસી લિપિના એક માનનીય તજ્ઞ અને અભિલેખવિદ હતા. આર્યોલોજિકલ સર્વેની ફારસી-અરબી અભિલેખવિઘા શાખાના તેઓએ વર્ષો સુધી નિયામક રહી મહત્ત્વનો ફાળો આપ્યો હતો, અને કદાચ ભારતના એકમાત્ર એવા વિદ્વાન હતા કે જે પ્રાચીન અરબી કે કૂફી લિપિ ઉકેલી શકતા. - દેશાઈ સાહેબનો જન્મ ધંધુકામાં એક મધ્યમવર્ગીય કુટુંબમાં થયેલો. આદાબ, અભ્યાસ અને ઊંડું ચિંતન એ તેમને વારસામાં મળેલા ગુણો હતા જેની મહેકનો અહેસાસ તેમના વ્યક્તિત્વમાં અને રોજબરોજના જીવનમાં થતો. અત્યંત સાલસ અને મૃદુભાષી, તેઓ હંમેશા અભિલેખવિદ્યા કે મધ્યકાલીન ઇતિહાસ વિશે નવો પ્રકાશ ફેંકવા ઉત્સુક રહેતા. દેશાઈ સાહેબે ગુજરાત કોલેજમાંથી ફારસીના વિષય સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો. સંશોધન કરવાના આશયથી ૧૯૫૯ માં અકબરના એક નવરત્ન ફૈઝીનાં કાવ્યો પર મહાનિબંધ લખી ઈરાનની તહેરાન યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની ડિગ્રી મેળવી. અહીં એ યાદ આપવું જરૂરી છે કે પીએચ.ડી.ની ઉપાધિની સરખામણીએ ડી.લિટ.ની ઉપાધિનું મહત્ત્વ વિશેષ છે. તે પછી (૧૯૪૭) તેઓએ અરબી-ફારસીના વ્યાખ્યાતા તરીકે જુદી જુદી કોલેજોમાં સેવાઓ આપી. ૧૯૫૩ થી તેઓ ઓર્થોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની નાગપુર સ્થિત અભિલેખવિદ્યા શાખામાં જોડાયા અને ૧૯૭૭ થી ૧૯૮૩ સુધી તેઓએ બ્રાન્ચના નિયામક તરીકે રહી મહત્ત્વનું પ્રદાન કરેલું. અરબી-ફારસી અભિલેખોની શોધમાં તેમણે ભારતનાં ઘણાં સ્થળોની મુલાકાત લીધેલી. ગુજરાતમાં કચ્છમાં આવેલ ભદ્રેશ્વરના ૧૧મી-૧રમી સદીના ફૂફી ભાષાના અભિલેખોનો તલસ્પર્શી અભ્યાસ કરી, પ્રારંભમાં પશ્ચિમ ભારત સાથે આરબોને વ્યાપારી ધોરણે સંબંધો હતા. તે બાબત પર પ્રકાશ ફેંક્યો. તદ્ ઉપરાંત ગુજરાત સૌરાષ્ટ્રના પ્રભાસપાટણ, માળિયા, કુતિયાણા, ખંભાત, ઘોઘા વગેરે જગાઓએ આવેલા ફારસી-અરબી અભિલેખોનું અધ્યયન કરી કેટલીક નવી ઐતિહાસિક હકીકતો બહાર લાવવામાં મદદરૂપ થયા. ઉદાહરણરૂપે ખંભાતમાંથી ત્રણ છોડી મુકાએલા ગુલામોના અભિલેખો છે, જેનાં નામ બામની, ઇરબીલી અને આલમગર છે. તેમના લેખોમાં તેઓએ અગાઉ ગુલામ હોવાની હકીકત છુપાવી નથી. જે પરથી લાગે છે કે તે સમયે ગુલામ હોવું તે બાબત કોઈને શરમજનક નહોતી લાગતી અને આવા લોકો સ્વતંત્ર થતાં સહેલાઈથી સમાજમાં એકરસ થઈ જતા. દેશાઈ સાહેબ અભિલેખોની શોધમાં લાંબા પ્રવાસો ખેડતા. સને ૧૯૮૪માં તેઓ રાજકોટ આવેલા. હું રાજકોટ જિલ્લાના ધોરાજી ગામે હોવાથી ત્યાંની એક જૂની મસ્જિદમાં અરબી ભાષી શિલાલેખ હોવાની મને જાણ હતી. દેશાઈ સાહેબે ધોરાજી જવાની તૈયારી બતાવી અને અમે તે મસ્જિદમાં પહોંચ્યા. પણ અફસોસ, તે મસ્જિદના કાર્યકરોએ તે શિલાલેખ પર સિમેન્ટનું પ્લાસ્ટર ચોડી દીધેલું. પણ દેશાઈ સાહેબે આ ફોગટના ફેરા માટે કોઈ અણગમો ન બતાવ્યો. ઊલ્ટાનું “આવું તો મારી સાથે અવાર-નવાર બને છે” કહી સ્થિતિને હળવાશથી લીધી. જ્યાં સુધી ગુજરાતના ઇતિહાસનો પ્રશ્ન છે. અરબી-ફારસી ગ્રોતોમાં મિરાતે અહમદી અને મિરાતે સિકંદરીને સૌ કોઈ ટાંકે છે. પણ દેશાઈ સાહેબે પોતાના લાંબા સંશોધનને આધારે બતાવ્યું કે બીજા અનેક ગ્રંથોમાં ગુજરાતના ઇતિહાસ અંગેનાં લખાણો છે. ઉદાહરણ રૂપે તારીખે-એહમદશાહી, માથીરે-મોહમદ શાહી, તારીખે* નિવૃત્ત અધીક્ષક, પશ્ચિમ વર્તુળ, પુરાતત્ત્વ ખાતું, ગુજરાત રાજય, રાજકોટ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૮૮ For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુઝફ્ફર શાહી, તારીખે બહાદુર શાહી, અને મીર તુરાબઅલી લિખિત તારીખે-ગુજરાત તરફ ડૉ. દેશાઈએ આપણું ધ્યાન ખેંચ્યું છે. તદ્ઉપરાંત તારીખે-સોરઠ, સારાભાઈ મહેતા લિખિત હકીકત-સરકારે ગાઈકવાર (૧૮૧૮), કુમારજી જાદવ લિખિત કચ્છના જાડેજાઓના ઇતિહાસનો ફારસી તરજુમો-નસબનામા એ-જાડેજા, તારીખે-મરાઠાદર-ગુજરાત, અને શૈખ બહાદુરે સુરતના સૂફી સંતો, ઓલિયા અને પ્રમુખ ઉમરાવો અને તેમના કુટુંબ અંગેની માહિતી-ગુલદસ્તે-સુલાહૈ-સુરતમાં આપેલી છે. ડૉ. દેશાઈએ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં ભાગ લીધેલો. તેમણે ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનનો પ્રવાસ ખેડી ત્યાંના અભિલેખો, પ્રાચીન સિક્કા અને સ્થાપત્યનો અભ્યાસ કરેલો તેમણે ૨૪ ગ્રંથો અને સંખ્યાબંધ સંશોધન-લેખો પ્રકાશિત કરેલા. ૧૯૮૩માં રાષ્ટ્રપતિનો સુવર્ણ એવૉર્ડ તેમને એનાયત કરાએલો. ૧૯૯૫માં ગુજરાત ઉર્દૂ ઍકેડેમીનો ઍવોર્ડ, ટેસિટોરી ગોલ્ડ મેડલ અને સ૨ જદુનાથ સરકાર સુવર્ણચંદ્રકથી તેમને નવાજવામાં આવેલા. ડૉ. દેશાઈના નિધનથી એક બહુમુખી પ્રતિભા, અભિલેખવિદ્યાના તજ્ઞ અને ઉર્દૂ, ફારસી, અરબી ભાષાના વિદ્વાને આપણી વચ્ચેથી રુખસત લીધી છે. ઈશ્વર તેમને જન્નત નસીબ કરે. પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૮૯ For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાતત્ત્વ-જગતના તારલાઓ ડૉ. આર. ટી. સાવલિયા ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ જાણવાનાં વિવિધ સાધનોમાં સાહિત્યિક અને પુરાવશેષીય પુરાવાઓ મહત્ત્વના ગણાય છે. એમાં પણ ઇતિહાસના ખૂટતા અંકોડા જોડવામાં પુરાવસ્તુ-સામગ્રી ઘણી જ ઉપયોગી નીવડે છે. આ સામગ્રીના ઊંડા અભ્યાસી અને વૈજ્ઞાનિક પદ્ધતિએ મૂલ્યાંકન અને સંશોધન કરનાર પુરાતત્ત્વવિદ' કહેવાય છે. પુરાતત્ત્વનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. એમાં પ્રાચીન વસાહતીઓની સંસ્કૃતિના અભ્યાસી અને વેજ્ઞાનિક પદ્ધતિથી તારણ કાઢી જાણનાર જ આ ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરે છે. શોધખોળની દૃષ્ટિ અને ભારે પરિશ્રમ અને રઝળપાટની વૃત્તિ ધરાવનારી તેમજ નિષ્પક્ષ સંશોધનાત્મક અભિગમવાળી વ્યક્તિઓ જ આ ક્ષેત્રમાં સફળતા હાસલ કરે છે. પુરાવશેષીય સામગ્રી અંતર્ગત-ઉખનન, તેની પદ્ધતિ, સ્તર પ્રમાણે કાલનિર્ણય. વસાહત અને વસાહતીઓના ઇતિહાસ-સંસ્કૃતિ જ્ઞાન, તથા અન્ય ઉપલબ્ધ આનુષંગિક સામગ્રી શિલ્પ-સ્થાપત્ય, અભિલેખ, સિક્કાઓ વગેરેનું જ્ઞાન પણ આવશ્યક મનાય છે. આ પ્રકારના અભ્યાસવાળા કેટલાક મહાનુભાવો ભારત અને ગુજરાતમાં પુરાતત્ત્વક્ષેત્રે કરેલી કામગીરીથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી શક્યા હતા. ડૉ. હીરાનંદ શાસ્ત્રી : ડૉ. હીરાનંદ શાસ્ત્રી ભારત સરકારના પ્રાચીન લેખાધિકારી (Government Epigraphist) તરીકે કામગીરી કરતા હતા. આ જગાથી નિવૃત્ત થયા પછી ૧૯૩૪ માં તેઓ વડોદરા રાજયના પુરાતત્ત્વ ખાતાના સંચાલક તરીકે સંશોધન કાર્યમાં જોડાયા. ૧૯૩૩માં વડોદરામાં અખિલ હિંદ પ્રાચ્ય પરિષદના સાતમા અધિવેશન પ્રસંગે શ્રી સયાજીરાવ ગાયકવાડને વડોદરા રાજયમાં સંશોધનની પ્રગતિ માટે પ્રેરણા થયેલી, તેના પરિણામે વડોદરા રાજયે ૧૯૩૪માં નવેમ્બરથી પુરાતત્ત્વ ખાતું ખોલ્યું હતું. પુરાતત્ત્વખાતાના સંચાલક તરીકે ડૉ હીરાનંદ ગુજરાતમાં ખાસ કરીને વડોદરા રાજ્યમાં પ્રાચીન સ્થળોનો પ્રવાસ કરતા તેમજ મૂર્તિ, સ્થાપત્ય, ઉત્કીર્ણ લેખો અને સિક્કાઓનું નિરીક્ષણ-સંરક્ષણ પણ કરતા. પરંતુ તેમની સંશોધનવૃત્તિ ખાસ ખોદકામમાં કેન્દ્રિત હતી. વડોદરા રાજ્યમાં એમણે ચાર સ્થળોએ ખોદકામ કરાવીને ત્યાંના ભૂગર્ભમાં રહેલા પુરાતન અવશેષોને પ્રકાશમાં લાવવા પ્રયાસ કર્યો હતો. ઉત્નનનના આ પ્રયોગનો આરંભ એમણે ૧૯૪૫માં અમરેલીના ગોહિલવાડ ટીંબામાં કર્યો. જ્યાંથી ૧૯૪૫ માં વલભીના રાજા ખરગ્રહ ૧લાનું (વલભી) સંવત ૨૯૭ નું તામ્રપત્ર મળી આવ્યું હતું. અહીંથી ઉત્પનન દરમ્યાન વાસણો, પૂતળીઓ, બંગડીઓ, ઈટો વગેરે ઉપરાંત ક્ષત્રપો અને ગુણોના ઘણા સિક્કાઓ પણ મળ્યા છે. એમણે ઉખનનનું બીજું સ્થળ કોડીનાર નજીકનું મૂળ દ્વારકા પસંદ કર્યું હતું. ભાગવતમાં આવતી હકીકતને આધારે તેઓ માનતા કે દ્વારકા મંદિર સિવાય બાકીની દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયેલી તે આ મૂળ દ્વારકાની જગા હોવી જોઈએ. ૧૯૩૫-૩માં ત્યાં એમને થોડી ઇમારતો અને હનુમાનની એક પ્રાચીન પ્રતિમા મળી હતી. આ વર્ષે એમણે નવસારી પ્રાંતના કામરેજમાં પણ ઉત્પનન કરાવ્યું. ત્યાં એમને પ્રાચીન કાર્દાપણ ઘણી સંખ્યામાં મળ્યા. બીજે વર્ષે ૧૯૩૬-૩૭માં એમણે પાટણમાં સિદ્ધરાજ સોલંકીના સમયના સહસ્ત્રલિંગ તળાવનું ખોદકામ શરૂ કરાવ્યું. ત્યાં ૨૫ ફૂટ જેટલી ઊંડાઈએ પ્રાચીન તળાવના ઘાટનાં પગથિયાં અને દેવાલયોના સ્તંભો મળી આવ્યા. સહસ્રલિંગ તળાવનું ઉત્પનન એ એમના સંશોધનની કલગી રૂપ હતું. * અધ્યાપક, ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૯૦ For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઉપરાંત એમને ગ્રંથસ્થ સંશોધનમાં પણ ઊંડો રસ હતો. ગાયકવાડ પુરાતત્ત્વ ગ્રંથમાળાનાં સચિત્ર પુસ્તકોમાં ‘વિકસિત ભારતીય ચિત્રકળા’, ‘ગિરનાર પરનો અશોકનો ખડકી, પ્રતાપસિંહ મહારાજ રાજ્યાભિષેક ગ્રંથમાળાનાં પ્રાચીન વિજ્ઞપ્તિપત્રો અને The Ruins of Dabhoi (૧૯૪૦) એ એમની કૃતિઓ છે, જે એમના જ્ઞાનરસનાં વિવિધ ક્ષેત્રો સૂચવે છે. ૧૯૪૦-૪૧માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના અનુસ્નાતક-સંશોધન વિભાગના આશ્રયે એમણે અમદાવાદમાં જે વ્યાખ્યાનમાળા આપી હતી, તેમાં એમણે હિંદના અને વિશેષતઃ ગુજરાત-કાઠિયાવાડના પુરાતત્ત્વ તેમજ સાંસ્કૃતિક ઇતિહાસનું નિરૂપણ કર્યું હતું. આ વ્યાખ્યાનો “પુરાતત્ત્વ અને પ્રાચીન ભારતીય ઇતિહાસ”ના નામ વર્નાક્યુલર સોસાયટીએ પ્રગટ કર્યા છે. ડૉ. હીરાનંદની વિદ્વત્તાની કદર રૂપે તેઓને અર્પલી ઉપાધિ પ્રમાણે ખરેખર તેઓ જ્ઞાનરત્ન' હતા. તેઓનું ઑગસ્ટ, ૧૯૪૬માં અવસાન થયું. શ્રીકાશીનાથ નારાયણ દીક્ષિત (ઈ.સ. ૧૮૮૯-૧૯૪૬) : કાશીનાથનો જન્મ ૨૧ ઑક્ટોબર, ૧૮૮૯માં મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં થયો હતો. પંઢરપુરમાં પ્રાથમિક અને સાંગલીમાં માધ્યમિક શિક્ષણ લીધા બાદ મુંબઈ યુનિવર્સિટીની એમ.એ. (સંસ્કૃત)ની પરીક્ષા ગુણવત્તા સહિત પસાર કરી પારિતોષિક મેળવ્યા. ૧૯૧૨માં પુરાતત્ત્વ ખાતામાં જોડાઈને મુંબઈ અને લખનૌ સંગ્રહાલયોના ક્યુરેટર તરીકે પ્રશંસનીય સેવા બજાવી. ૧૯૨૦માં આર્કિયોલોજીકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના સુપરિન્ટેન્ડન્ટ તરીકે નિમાયા બાદ મોહે-જો-દડો તથા પહાડપુરના ઉત્પનનમાં જોડાયા. ૧૯૨૨માં સિંધમાં મોહેં-જો-દડોની પુરાતન સંસ્કૃતિની શોધ થઈ, ત્યારે દીક્ષિત પણ તે અમૂલ્ય સંશોધન કાર્યમાં જોડાયા. ૧૯૨૪-૨૫ની મોસમનું ઉખનન કાર્ય એમના સંચાલન મુજબ થયું હતું. સર જોન માર્શલ અને મેકેના નેતૃત્વકાળ દરમ્યાન પણ શ્રી દીક્ષિતે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. દરમ્યાન એમને બિહાર અને બંગાળમાં ઉત્પનન માટે જવાનું થયું ત્યાંથી તેઓ આસામમાં પણ સંશોધનાર્થે ગયેલા. ૧૯૩૭માં ભારત સરકારે એમની પ્રતિભાની કદર કરી એમની ડિરેક્ટર જનરલ ઓ આર્કિયોલોજીના હોદા નિમણૂક થઈ. આર્કિયોલોજીકલ સર્વે ઓવ ઇન્ડિયાનો હેવાલ, પહાડપુરના ખોદકામને લગતું તેમનું સંશોધન અને ‘મોહબાની છ શિલ્પકૃતિઓ ઉપરાંત તેમણે “ઓપિગ્રાફિયા ઇંડિકા'માં અનેક શિલાલેખોનું સંપાદન પ્રગટ કર્યું. ૧૯૩૨માં તેમણે સરકારી લિપિશાસ્ત્રી તરીકે ફરજ બજાવી. પુરાતત્ત્વની વિવિધ શાખાઓ- લિપિ, અભિલેખ તથા સિક્કાશાસ્ત્રના તેઓ પ્રકાંડ પંડિત હતા. પશ્ચિમના દેશોનાં ઐતિહાસિક સંગ્રહાલયો અને ઉત્પનન કાર્યોના વિશેષ અભ્યાસ માટે તેમણે ઇંગ્લેન્ડ, યુરોપના દેશો અને મેસોપોટેમિયાનો પ્રવાસ કર્યો. તેમણે ન્યુમિમેટિક સોસાયટી ઑવ્ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે વરસો સુધી ફરજ બજાવી. સિક્કાશાસ્ત્રને લગતા અનેક લેખો તેમણે પ્રગટ કર્યા છે. સંગ્રહાલયોના અખિલ ભારતીય સંઘની તેમણે સ્થાપના કરી અને તેના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. શ્રી દીક્ષિતના પુરાતત્ત્વના ખાતાના સંચાલનકાળ દરમ્યાન તેમજ તે પછી નિવૃત્તિકાળમાં પણ તેમણે ગુજરાતમાં કરેલા સંશોધન પરના માર્ગદર્શન માટે ગુજરાત હંમેશા એમનું ઋણી રહેશે. ૧૯૪૧માં એમણે પૂના, મુંબઈ, અમદાવાદ અને વડોદરાની સંસ્થાઓની મદદથી ડૉ. હસમુખ સાંકળિયાના નેતૃત્વ હેઠળ ત્રણ વર્ષ સુધી સાબરમતી નદીના તટના પ્રદેશમાં પ્રાગૈતિહાસિક પુરાતત્ત્વ સંશોધનનું કાર્ય કર્યું. તેમના માર્ગદર્શન હેઠળ સાબરમતીની ખીણમાં પ્રાગૈતિહાસિક યુગના માનવનાં ઓજારો તથા અવશેષો ઉત્પનન દ્વારા શોધવામાં આવ્યા. ૧૯૪૫માં કોલ્હાપુરમાંના બ્રહ્મપુરી ઉખનન કાર્યમાં તેમણે માર્ગદર્શન પૂરું પાડેલું. તેમની ઇતિહાસવિષયક સેવાઓની કદર કરીને ૧૯૩૪માં ઇંડિયન હિસ્ટરી કોંગ્રેસના અલીગઢમાં મળેલા અધિવેશનમાં તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા. મદ્રાસ યુનિવર્સિટીમાં ૧૯૩૫માં તેમણે આપેલાં વિદ્વત્તાપૂર્ણ પથિક - વૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૯૧ For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેયર લેક્ઝર્સને કારણે તેમની પ્રતિષ્ઠા વધી. તેઓ અંગ્રેજી, મરાઠી, હિંદી, ઉર્દુ, બંગાળી વગેરે ભાષાઓ જાણતા હતા. તેથી દરેક પ્રાંતના સંગ્રહાલય અને પુરાતત્ત્વ વિશે તેમની પાસે આધારભૂત વિગત હતી. તેમણે નવી પેઢીના પુરાતત્ત્વવિદો તૈયાર કર્યા. શ્રી દીક્ષિતે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં ઇતિહાસ અને સંશોધન વિભાગ ખોલવા અને તેને વિકસાવવા માટે ઘણું પ્રેરણાત્મક દિશાસૂચન કરેલું. તેમને ગુજરાતના સંશોધકો માટે ઘણો ભાવ હતો. ડો.સાંકળિયાને તેઓ દરેક કાર્યક્ષેત્રમાં મદદ કરતા. ગુજરાત સાહિત્ય સભા તરફથી શ્રી અમૃત પંડ્યાને તેમજ ગુજરાત વર્નાક સોસાયટી તરફથી ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીને સંશોધન કાર્ય ક્ષેત્રની તાલીમ આપવામાં એમણે ઘણો રસ દાખવેલો. ગુજરાત માટે અમદાવાદમાં સંગ્રહસ્થાન સ્થાપવા માટે તેઓ શિક્ષણવિદો અને પુરાતત્ત્વક્ષેત્રે રસ ધરાવનારા મહાનુભાવો સાથે વિચાર-વિમર્શ કરતા ગુજરાતના પુરાતત્ત્વ ક્ષેત્રના વિકાસ માટે વિશેષ રસ ધરાવનાર શ્રી દીક્ષિતનું ૧૩ ઓગસ્ટ, ૧૯૪૬માં અવસાન થયું. પં. ગૌરીશંકર હીરાચંદ ઓઝા (૧૮૬૩-૧૯૪૭) : શ્રી ગૌરીશંકરનો જન્મ (૧૮૬૩) શિરોહી રાજયમાં થયો હતો, પણ તેઓની વિદ્યાભ્યાસની કારકિર્દી અમદાવાદ અને મુંબઈમાં પસાર થઈ હોવાથી તેઓ ગુજરાતી જેવા પણ હતા. ૧૯૦૮માં તેઓ અજમેરના રાજપુતાના સંગ્રહસ્થાનના સંચાલક નિમાયા. તે અગાઉથી તેઓ હિંદની પ્રાચીન લિપિઓના ઊંડા અભ્યાસી હતા. પ્રાચીન લિપિ વિદ્યા ઉપર સહુથી પ્રથમ તેમનું “નવીન feifપમાના'' પુસ્તક તૈયાર થયું. ૧૯૧૮માં તેની બીજી વિસ્તૃત આવૃત્તિ પ્રકાશિત થઈ. આ ગ્રંથમાં તેમણે સોળમા સૈકા સુધીની તમામ પ્રાચીન લિપિઓના નમૂનાઓ આપ્યા છે એટલું જ નહિ, પણ હિંદની જૂની નવી લિપિઓની ઉત્પત્તિ તેમજ સંક્રાંતિ પણ આલેખી છે. હિંદના સાહિત્યમાં આ ક્ષેત્રમાં હજી આ ગ્રંથ અદ્વિતીય રહ્યો છે તે બતાવે છે કે આવો ગ્રંથ તૈયાર કરવામાં કેટલો પરિશ્રમ લેવો પડે છે. રાજપુતાના સંગ્રહસ્થાનના સંશોધન કાર્યના નિષ્કર્ષ રૂપે તેમણે ૧૯૨૬-૩૨માં ‘રાનપુતાને તિહાસ” ચાર ખંડમાં તૈયાર કર્યો. હિંદુસ્તાની એકેડેમી તરફથી મહામહોપાધ્યાય ગૌરીશંકરે “રાજપૂતકાળની ભારતીય સંસ્કૃતિ” પર ત્રણ વ્યાખ્યાનો તૈયાર કર્યા હતા, તેનો અનુવાદ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ૧૯૩૩માં પ્રસિદ્ધ કરેલ છે. રાજપુતાના પુરાતત્ત્વ-સંશોધનમાં તેઓ કીમતી ફાળો આપતા. પડોશના ગુજરાત પ્રાંતના પ્રાચીન ઇતિહાસમાં પણ તેઓ ઊંડો રસ ધરાવતા. આથી નવમી ગુજરાતી સાહિત્ય પરિષદે (નડિયાદ-૧૯૨૮) ઈતિહાસ વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી કરી હતી. તે પ્રસંગના વ્યાખ્યાનમાં તેમણે વિશેષતઃ ગુજરાતના ઇતિહાસનું તલસ્પર્શી સમીક્ષણ કર્યું હતું. ભારતીય પુરાતત્ત્વક્ષેત્રના જાણીતા સંશોધક મહામહોપાધ્યાય રાયબહાદુર ગૌરીશંકર હીરાચંદ ઓઝા તા, ૧૭-૪-૧૯૪૭ના રોજ ૮૪ વર્ષની વયે અવસાન પામ્યા. શ્રી રામલાલ ચુનીલાલ મોદી : શ્રી રામલાલ મોદીનો જન્મ તા. ૨૪-૭-૧૮૯૦ ના રોજ પાટણના વાયડા વણિક કુટુંબમાં થયો હતો. ૧૯૦૮માં પાટણમાં મેટ્રિક્યુલેશન અને સ્કૂલફાઇનલની પરીક્ષાઓ પાસ કરી હતી. આર્થિક પરિસ્થિતિને કારણે ઉચ્ચ અભ્યાસ કરી શક્યા નહિ. તે પછી તેઓ વડોદરા રાજ્યના કેળવણી ખાતામાં શિક્ષક તરીકે જોડાયા હતા. તેમણે જીવન પર્યત શિક્ષકની નોકરી કરી હતી. શ્રી રામલાલ મોદીના પ્રિય વિષયો પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસ-પુરાતત્ત્વનું સંશોધન હતા. મેટ્રિક પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૯૨ For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસ થયા અગાઉ ૧૯૦૯ માં ‘ગુજરાતી શબ્દકોષ' વિષયક લેખ બુદ્ધિપ્રકાશમાં લખીને સાહિત્યસેવાનો પ્રારંભ કર્યો હતો. ૧૯૧૦ માં ‘ગુજરાતી’ માસિકમાં ‘એક નવીન ઐતિહાસિક શિલાલેખ' નું સંપાદન અને તેનું ઐતિહાસિક વિવેચન કરેલું. આટલી નાની વયે પણ ઇતિહાસ અને પ્રાચીન સાહિત્ય જેવા વિષયોમાં એમની પરિપક્વ અને સમતોલ દષ્ટિ વ્યક્ત થાય છે. ત્યાર પછી ગુજરાતનાં શિષ્ટ માસિક-ત્રૈમાસિક અને સાપ્તાહિકોમાં મૌલિક સંશોધનાત્મક લેખો લખીને તેમજ પુસ્તકો તૈયાર કરીને તેમણે લેખનકાર્ય અવિરતપણે ચાલુ રાખ્યું હતું. સંસ્કૃત સાહિત્ય અને જૂની ગુજરાતીનો અભ્યાસ તેમણે આપસૂઝથી કરેલો. તેઓ પાટણના સાર્વજનિક ગ્રંથાલયના મંત્રીપદે હતા એ દરમ્યાન ત્યાંનો ગ્રંથસંગ્રહ કોઈ પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાને માન અપાવે એવો કિંમતી બનાવ્યો હતો. તેઓ પાટણના વતની હોઈ પાટણની પ્રાચીન સાહિત્યિક પ્રવૃત્તિ વિશે એમનું જ્ઞાન અને માહિતી પણ બહોળી હતી. તે સાથે પાટણના પ્રાચીન ઇતિહાસ-પુરાતત્ત્વ વિષયમાં તેમનો અભ્યાસ પ્રશંસનીય હતો. એમના ચાવડાઓ અને સોલંકી રાજવંશો વિશેના લેખો ઉપરાંત ગુજરાતના ઇતિહાસ માટે મહત્ત્વના ઉત્કીર્ણ લેખો અંગે કેટલુંક ઉત્તમ સંશોધન કર્યું હતું. તેમણે કરેલું સંપાદન-કાર્ય પણ વિદ્વાનોમાં પ્રશંસા પામેલું. વાયડાઓના જ્ઞાતિપુરાણ સંસ્કૃત “વાયુપુરાણ”નું તેમનું સંપાદન ગુજરાતના સામાજિક ઇતિહાસમાં મોટું પ્રદાન ગણાય છે. તેમના મોટા ભાગના લેખો પૈકી ઘણાખરામાં સંશોધનષ્ટિએ કંઇક નવું જ સંશોધન, દૃષ્ટિબિંદુ, નવી વિગત કે નવી રજૂઆત છે. એમના ‘હેમચંદ્ર : ઇતિહાસકાર’, ‘ધર્મારણ્યમાં ઐતિહાસિક તત્ત્વ’, ‘પ્રસિદ્ધ ઇતિહાસકાર જદુનાથ સરકારનું ચરિત્ર વીસમી સદી’ ૧૯૧૮માં લખ્યું હતું. તેનું મરાઠી ભાષાંતર થયું હતું. પ્રાચીન પાટણ વિશેના લેખો વગેરે તેમની ઐતિહાસિક વિવેચન પદ્ધતિના ઉત્તમ નમૂનાઓ છે. ૧૯૪૫ થી ૧૯૫૦ સુધીમાં ઇતિહાસના વિષયમાં સારું સંશોધન કરવા માટે તેમને ‘નર્મદ સુવર્ણ ચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રી રામલાલ મોદીના મહત્ત્વના ગણી શકાય એવા લેખોનો ‘લેખ-સંગ્રહ ભાગ-૧' ૧૯૫૩માં અને ભાગ-૨, ૧૯૬૫માં પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવ્યા. લગભગ ચાલીસ વર્ષ સુધી ગુજરાતી પુરાતત્ત્વની સતત સેવા બજાવનાર મિતભાષી વિદ્વાનનું અવસાન સં. ૨૦૦૫ના ચૈત્ર સુદ ૧૨ના રોજ રાજકોટ મુકામે થયું હતું. સ્વ. રામલાલ મોદીએ કરેલું સંશોધન બહુમૂલ્ય છે. ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસ-પુરાતત્ત્વમાં તેમણે આપેલો ફાળો વિશિષ્ટ છે. એમના જીવનકાર્યથી બીજાને પ્રેરણા મળે તેમ છે. પુરાતત્ત્વવેત્તા શ્રી વિજ્યશંકર ગૌરીશંકર ઉ. ઓઝા : ભાવનગરના મુખ્ય દીવાન રા.રા. ગૌરીશંકર ઉદયશંકર ઓઝાના પુત્ર શ્રી વિજ્યશંકર ગૌ. ઓઝા સંશોધન રસિક તેમજ પુરાતત્ત્વવેત્તા હતા. તેઓ પ્રાચીન લેખ-સંગ્રહોના બે ભાગ પ્રગટ કરીને તેમજ ભાવનગર વગેરેમાં અન્ય ઐતિહાસિક અને પુરાતત્ત્વ વિષયક સંશોધનના કાર્યથી ગુજરાતમાં જ નહીં, પણ મુંબઈ ઇલાકામાં સુપ્રસિદ્ધ થયા હતા. દેશી રાજ્યોને પુરાતત્ત્વની વસ્તુઓ અને સામગ્રીઓનો સંગ્રહ કરવાનો માર્ગ સૂચવનારા તેઓ પહેલા જ દર્શક હતા. તેઓ પણ ભાવનગરના મુખ્ય દીવાન હતા. સંદર્ભ ગ્રંથો ૧. શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, પુ. ૩, અંક ૧, એપ્રિલ-જૂન, ૧૯૩૮ ૧. પુ.૪, અંક ૩, ૧૯૩૯, પૃ. ૩૯૭ ૩. પ્રજાબંધુ, ઑગસ્ટ, ૧૯૪૬ ૪, બુદ્ધિપ્રકાશ, પુ. ૯૬, અંક ૪, એપ્રિલ, ૧૯૪૯ ”, ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ ૯, પૃ. ૨૭૯ પથિક♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૯૩ For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઇતિહાસવિદ ભગવાનલાલ સંપતરામ Acharya Shri Kailassagarsuri Gyanmandir ડૉ. રમેશકાંત ગો. પરીખ સૌરાષ્ટ્રના ઇતિહાસના અભ્યાસીઓમાં ભગવાનલાલ સંપતરામનું નામ “સૌરાષ્ટ્ર દેશના ઇતિહાસ” લેખક તરીકે જાણીતું છે. એમના જીવન અને કાર્ય વિશે માહિતી મેળવવા હું પ્રયત્નશીલ હતો. મુંબઈમ ઈ.સ.૧૮૮૦ થી શરૂ થયેલ ખ્યાતનામ સામયિક ‘ગુજરાતી”નો સંવત ૧૯૬૭ : ઈ.સ. ૧૯૧૨ નો દિવાળીન ખાસ અંક મારા જોવામાં આવ્યો. તેમાં સામયિકના તંત્રી-સંપાદક તરફથી ભગવાનલાલે પોતે લખે જીવનચરિત્રમાંથી કેટલોક ઉતારો પ્રગટ કરેલો જોવા મળતાં લાગ્યું કે તેમાંથી ભગવાનલાલની કારકિર્દી અને ઇતિહાસ લેખન-કાર્ય અંગે ટૂંકમાં સંકલિત કરીને લેખરૂપે લખવામાં આવે તો ઇતિહાસના અભ્યાસીઓને ઉપયોગી નીવડી શકે. ભગવાનલાલે પોતાનું જીવનચરિત્ર તેમના જીવનનાં છેલ્લાં વર્ષોમાં લખેલું છે. તેમાં એમની કારકિર્દીમાં આવેલાં ઝડપી પરિવર્તનો, જૂનાગઢ રાજ્યની પ્રજા પર રાજ્ય તરફથી આચરવામાં આવતા જોરજુલમો, સામયિક તહેવારો, રાજય અને રાજકીય સ્થિતિમાં અસ્થિરતા વગેરે બાબતો આવરી લેવાઈ છે. આ લેખમાં જ્યાં યોગ્ય લાગ્યું છે ત્યાં ભગવાનલાલના પોતાના જ શબ્દો યથાવત્ મૂક્યા છે. ભગવાનલાલનો જન્મ જૂનાગઢમાં વિ.સં.૧૮૯૩ : ઈ.સ.૧૮૩૭ ના ચૈત્ર સુદ ૧૫ના રોજ થયો. તેમની આઠમી પેઢીના લધામલ લખનોર શહેરમાં વસતા. એ પછી સધામલ, પારૂમલ અને હલીચંદ થયા. હલીચદે લખનોર છોડ્યું અને નિઝામના હૈદરાબાદ શહેરમાં જ્યાં ક્ષત્રિયોની મોટી વસતી હતી ત્યાં ગયા. તેમના દીકરા કેવળરામે હૈદરાબાદ છોડ્યું અને સુરત આવ્યા. તેમને માધવરામ, પરમેશ્વરીદાસ અને શંકરદાસ નામના પુત્રો થયા. શંકરદાસ સુરતથી અમદાવાદ તેમજ હૈદરાબાદ કામ પ્રસંગે જતા-આવતા. છેવટે તેઓ જૂનાગઢ આવીને વસ્યા. શંકરદાસના પુત્ર જગજીવનદાસ જેમને પાંચ સંતાનો હતાં. તેમાંના એક સંપતરામ હતા. સંપતરામનું લગ્ન હરખ સાથે થયેલું. આ લગ્નથી તેમને ભગવાનલાલ (ઇતિહાસ લેખક) નામે પુત્ર અને સાકર તથા રાજકુંવર નામની પુત્રી થયાં. ભગવાનલાલે બાળપણમાં જૂનાગઢ રાજ્ય તરફથી પોતાના પિતાને થતી સતામણી અને જુલમ જોયાં. તે લખે છે કે “ મારા પિતા સંપતરામ સ્ટેટોના ગામોના ઇજારા રાખતા, અને તે સાથે પરચૂરણ નોકરી પણ કરતા. ઇજારામાં નવાબશ્રીનું દેવું થવાથી નવાબ સાહેબ અહમદખાનજીના રાજયમાં અને દીવાન અનંતજી અમરચંદના કારભારામાં દેવું પતાવવા સંપતરામ પર ઘણો જુલમ થતો. હંમેશા મોસલો કાઢતા, ચોકીમાં બેસાડતા, તેથી જૂનાગઢથી નાસી પોલિટિકલ એજેંટની સવારીમાં વસતા.' સંપતરામ પર રાજ્ય તરફથી થતી રંજાડના કારણે તેમના ભાઈ મૂળશંકર રખેને પોતાના પર આફત આવી પડે તે ડરથી જુદા રહેતા છતાં સંકટના સમયે તેઓ સંપતરામને ઘેર સીધું-સામાન શાકભાજી વગેરે પહોંચાડતા. તેમની બહેનો કેસર અને રાજકુંવરનાં લગ્નનો તેમજ સંપતરામની મરણક્રિયાનો વર્ષો સુધીનો ખર્ચ તેમણે કર્યો હતો. નવાબ અહમદખાનજી (હમીદખાનજી) ગુજરી ગયા બાદ સગીર વયના મહોબત ખાનજી (ઈ.સ. ૧૮૫૧-૮૨) નવાબ બન્યા. તેમના શિક્ષણ માટે ભરૂચ સુરતના ક્ષત્રિય પ્રાણલાલ મથુરાદાસ ટ્યુટર નિમાયા. પ્રાણલાલે જૂનાગઢ આવી ગુજરાતી શાળા શરૂ કરી, જે આ વિસ્તારમાં સૌ પ્રથમ હતી. તેમાં દાખલ કરાયેલા * નિવૃત્ત, પ્રાધ્યાપક અને અધ્યક્ષ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટસપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૯૪ For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પચાસ છોકરાઓમાં ભગવાનલાલ એક હતા. ભગવાનલાલ લખે છે કે “ચાર મહિના પછી કર્નલ લોંગ પરીક્ષા લેવા આવ્યા ત્યાર અનંતજી, નવાબ સાહેબ, તથા બીજા ઘણા લોકો બેઠા હતા ત્યારે ગુજરાતીમાં પંતિયાળામાં પરીક્ષા લીધી તેમાં મારા બધા જવાબ ખરા આવ્યા. ત્યારે સાહેબે બહુ ખુશી થઈ પાઘડી તથા બીજાં ઇનામો આપ્યાં.’૪ ભગવાનલાલ તેજસ્વી વિદ્યાર્થી પુરવાર થતાં પિતાનું રાજ્યનું દેવું જે વીશ હજાર કોરી હતું, તે કદરરૂપે “લોંગ” (લંગ) સાહેબે માફ કર્યાનું તેમણે નોંધ્યું છે. જો કે રાજ્યની ઘરજપ્તી થોડા સમય પછી, નાગર મહેતા રેવાશંકર અમરજી બુચની સહાનુભૂતિ અને ભલામણથી નવાબે ઉઠાવી લીધી હતી. કાકા મૂળશંકરના અવસાન પછી ભગવાનલાલને તેમની દુકાને બેસવું પડ્યું, કારણ કે દુકાનમાં કાકાએ તેમનો બે આની ભાગ રાખ્યો હતો. “ હું જયારે દુકાને બેઠો ત્યારે લુગડાંના ગાંસડા બાંધી ગામમાં ફેરી કરતો, અને આવરો," ખતાવી નથા મેળ રાખતો. “થોડા સમય પછી જૂનાગઢ આવેલા ‘લોંગ’” (લંગ) સાહેબ, તેમને નવાબના ખર્ચે મુંબઈ અભ્યાસ માટે મોકલવા ભલામણ કરતાં. નવાબ સાહેબે રૂપિયા દશની સ્કોલરશિપ આપી. મને તથા દયાશંકર જીવાલાલને મુંબઈ મોક્લ્યા. વેરાવળથી વહાણમાં બેસી મુંબઈ ગયા. પ્રથમ બંન્નેને કૉલેજમાં મોકલ્યા, પણ ત્યાં ચાલી ન શક્યાથી ત્રીજા ક્લાસમાં ઉતાર્યા. ત્રણ વર્ષ પછી પાછા કૉલેજમાં આવ્યા. પણ કૉલેજની પહેલી પરીક્ષા આપવા જતાં નિષ્ફળ થયા.'' આ સમયે જૂનાગઢમાં પંચનો વહીવટ જતો રહેતાં નવા તંત્ર હેઠળ સ્કોલરશીપ બંધ થતાં, ભગવાનલાલ અને દયાશંકર જૂનાગઢ પાછા આવ્યા અને રાજ્યની નોકરીમાં રહ્યાં, પરંતુ છ મહિના પછી વળી પાછો રાજ્યતંત્રમાં ફેરફાર થતાં “અમે બંને પણ ઘેર બેઠા. પછી હું પાછો દુકાને બેઠો. આ વખતે વડાદરાના રેસિડેન્ટ ૉફ્ટેનંટ અલેકઝાન્ડર વાકર સાહેબના રિપોર્ટનું હાથે લખેલું ભાષાંતર વેચ્યું તથા મને રૂા.સાતસો મળ્યા, અને પછી જૂનાગઢ સ્ટેટનો નક્શો કાઢ્યો તેમાં પણ સારી રકમ પેદા કરી, અને નવાબના દીવાન ગોકળજીએ સો રૂપિયા ઇનામના આપ્યા, અને બંન્નેને પાછા નોકરીમાં દાખલ કર્યા. પણ પગારનું નામ બાર મહિને ત્રણસો કોરી ઠરાવી, તેથી અમે નારાજ થયા.’૮ નવાબના ટ્યૂટર સોમનારાયણ જે મુંબઈ હતા, તેમના ખોલાવવાથી ભગવાનલાલ તથા દયાશંકર મુંબઈ જવા માટે રાજકોટના રસ્તે નીકળ્યા. રાજકોટમાં એ વખતે પ્રાણલાલ મથુરાદાસ શિક્ષણ ખાતામાં ઇન્સપેકટર હતા. તેમણે આ બંનેને જો તેઓ બે મહિના ત્યાં રોકાઈ જાય તેા નોકરી અપાવવાની ખાતરી આપી. પરંતુ ભગવાનલાલ ન રોકાયા અને પ્રાણલાલની ભલામણ પણ લઈ મુંબઈ જવા નીકળ્યા. એ સમયે અમદાવાદથી રેલવે ટ્રેન ન હતી. તેથી તેઓ મહેમદાવાદથી સુરત ટ્રેનમાં ગયા અને સુરતથી આગબોટમાં મુંબઈ પહોંચ્યા. ત્યાં ઝવેરીલાલ ઉમિયાશંકરની રૂનો વેપાર કરતી કંપનીમાં રૂપિયા પચીસના પગારથી નોકરીએ રહ્યા. એ સમયે અમેરિકામાં આંતરવિગ્રહ (૧૮૬૧-૬૫) શરૂ થતાં, કંપનીને સારો નફો થયો. ભગવાનલાલનો પગાર રૂપિયા પાંત્રીસ કરવામાં આવ્યો. પરંતુ ઝવેરીલાલ સાથે સુખડી॰ બાબતમાં તકરાર પડતાં ભગવાનલાલે રાજીનામું આપ્યું. ગ્રેહામ નામની બીજી કંપનીમાં તેમને ફા૧૦૦- ના પગારથી બોલાવવામાં આવ્યા, પણ સોમનારાયણે રૂા-૫૦/- નો પગાર કરાવી આપી ન જવા દીધા. પરંતુ એવામાં બીજી એક કંપનીએ રૂા.૧૦૦- ના પગારથી ભગવાનલાલને આવી જવા કહેવડાવતાં, સોમનારાયણે તેમનો પગાર રૂા.૧૦૦/- કરી આપ્યો અને જતાં અટકાવ્યા. આ બાબતમાં ભગવાનલાલની કાર્યકુશળતા, અંગ્રેજી પત્રવ્યવહાર કરવાની કુનેહ તથા હિસાબી કામની આવડતની કદર થતી અત્રે જોવા મળે છે. અમેરિકામાં આંતરવિગ્રહ બંધ પડતાં રૂનાં બજાર નરમ પડી ગયાં, સોમનારાયણની પેઢીમાં ખોટ ગઈ. એ સંજોગોમાં સોમનારાયણે ભગવાનલાલનો રૂા.૧૦૦/- નો પગાર ભારે પડતાં, રૂા.૫૦/- આપવાની તૈયારી બતાવી. પણ ભગવાનલાલે પગાર ન લેતાં મફત કામ કરવાની તૈયારી બતાવી અને તે સાથે દલાલી કરવાની પરવાનગી આપવા કહ્યું. એમ કરવાથી તેઓને મહિને રૂા.૧૨૫- જેવી આવક થવા લાગી. આ અરસામાં ભગવાનલાલને ઐતિહાસિક પુરાવા એકત્ર કરવા માટેની કામગીરી કરવા સંદેશો આવ્યો. પથિક ♦ ત્રૈમાસિક - જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ + ૯૫ For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેઓ લખે છે કે “રા.મણિશંકર જટાશંકર' કીકાણીએ જામનગરની ગાદીએ કાળુભાને બેસાડવા ઉપયોગી પુરાવા એકઠા કરવાના કામ બાબત મને રૂ. સો તથા પેટિયા સાથે નીમવા કાગળ લખ્યો.”૧૨ આથી ભગવાનલાલ મુંબઈ છોડી, જામનગરની નોકરીમાં દાખલ થયા અને એક વર્ષ નોકરી કરતાં કરતાં વકીલની પરીક્ષાની તૈયાર કરી. પરંતુ રાજયના કારભારી સાથે ફરવા જવામાં, પરીક્ષા આપી ન શક્યા તેથી રાજયની નોકરી છોડી હાઈકોર્ટની પરીક્ષા આપવા મુંબઈ ગયાં. દરમિયાનમાં જૂનાગઢના નવાબના ટ્યુટર સુંદરજી તથા જાદવ મૂળજીએ રૂપિયા પાંચ હજાર ગોકળજી પાસેથી મેળવી, ભગવાનલાલને મુંબઈમાં છાપખાનું કાઢવા માટે પ્રલોભન આપ્યું. ભગવાનલાલ લખે છે કે “કવિ નર્મદાશંકર અને બીજાઓની સાથે” ડાંડિયો” શરૂ , “ઈન્ડિયન ક્રિટિક”માં લખવા માંડયું, એક મરાઠી પેપરનો ચીફ મેનેજર અને એડિટર થયો. ન્યુઝપેપરોની સાથે ચોપડીએ છાપવાનું કામ શરૂ કર્યું.”* છાપાંઓને વડોદરાના ગાયકવાડ ખંડેરાવ મહારાજાના દીવાન ભાઉ સિંધિયા તરફથી નાણાંકીય મદદ મળતી હતી. પરંતુ ખંડેરાવના અવસાન બાદ મલ્હારરાવ ગાયકવાડ ગાદીએ આવત (૧૮૭૧-૭૫), ભાઉ શિંદેને રિબાવી રિબાવી મારી નંખાતાં, નાણાંકીય મદદ મળવી બંધ થતાં, ભગવાનલાલ, ભારે નાણાંકીય તંગીમાં આવી પડ્યા, ભારે દેવું થયું. પતાવટ કરવા તકરાર ચાલી. પરિણામે છાપખાનું બંધ કરી, ફરી દલાલીનો ધંધો શરૂ કર્યો. “તેટલામાં રાજકોટના વકીલ હરિશંકર કોથળો આવી પહોંચ્યા. તેની સલાહથી તમામ છાપખાનું ઉપાડી મુંબઈનું કરજ કોથળાએ ચૂકવ્યું અને મને લઈને રાજકોટ આવ્યા.” રાજકોટમાં હરિશંકર કોથળાના નામથી છાપખાનું ખોલ્યું અને એજન્સી વકીલાત માટે પરીક્ષા આપી. પરંતુ પરિણામ આવે તે પહેલાં તે મુંબઈ ગયા અને રૂનો ધંધો શરૂ કર્યો. તેઓ પાસ થયા છે એવા સમાચાર મોકલવાની સાથે હરિશંકરે રૂ. પ૦૦/- મોકલી આપ્યા અને રાજકોટ પાછા બોલાવ્યા. રાજકોટમાં છાપખાનાના ધંધામાં મન લાગવાથી, કેટાળીને ઘેર બેઠા. એક વૈષ્ણવ મહારાજે રૂા. ૫૦/- ના પગારથી વૈષ્ણવનું છાપું પ્રગટ કરવા તેમને બોલાવ્યા, પણ ત્યાં ન જતાં, વકીલાતનો વ્યવસાય ભાઈશંકર ખુશાલ સાથે રહીને કર્યો અને મહિને રૂપિયા ત્રણસો-ચારસો, જેટલું કમાવા લાગ્યા. “આ રીતે વકીલાત શરૂ કરતાં, મારું લખાણ ટૂંકું અને દલીલવાળું જોઈ કેન્ડી સાહેબ ખુશ થતા અને વધારે પસંદ કરતા.” રાજકોટના ઠાકોર વતી એક કેસ સફળતાપૂર્વક ચલાવ્યો એથી ઠાકોર ખુશ થયા હતા. વળી એ સમયના હાલાર પ્રાંતના આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ સામન સમક્ષ પણ કેસો ચલાવેલા હતા. એથી સામને રાજકોટના ઠાકોરને ભલામણ કરી કે ભગવાનલાલને ન્યાયાધીશની જગ્યા પર નીમવામાં આવે. આથી ભગવાનલાલને રાજકોટના સર ન્યાયાધીશ તરીકે નીમવામાં આવ્યા. તેની સાથે તેમણે “... રાજકોટ સ્ટેટના ભાયાતોનાં ગામો ઇજારે રાખી અંગ્રેજી રીત પ્રમાણે અખતરા કરી, રૂ તથા તંબાકુ વગેરેના પાક માટે ખાસ ધ્યાન આપવા માંડ્યું." તેમણે બેરિસ્ટર હોરમસજી અરદેશર વાડિયા સાથે રહીને સરધારની પાર્ટી બાબતનો કેસ એજન્સી અદાલતમાં ચલાવ્યો જેમાં રાજકોટના ઠાકોરની જીત થઈ. એ સંજોગોમાં તેમના વિરુદ્ધ રજવાડી ખટપટ થતાં, ત્રણ માસની રજા લઈ મુંબઈ જવાનું નક્કી કરી નીકળ્યા. રાજકોટના ઠાકોરે તેમને ભલામણપત્રો લખી આપેલા, તે સાથે રાખ્યા. તેઓ લખે છે કે “આ પત્રોની મદદથી “તેમજ કાઠિયાવાડ, મહીકાંઠા, રેવાકાંઠાના પોલિટિકલ એજન્ટોની મદદથી એ ત્રણે પ્રાંતમાં જાતે ફર્યો, અને ભાટ, બારોટ વગેરે લોકો પાસેથી ઐતિહાસિક બાબતો કઢાવી. એ સાધનો ઘણાં ઉપયોગી થઈ પડ્યાં અને મુંબઈ રહ્યો. તે દરમિયાન “સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ” લખી છપાવ્યો. એ પુસ્તકને ભાવનગરના દીવાન ગૌરીશંકર ઓઝાને અર્પણ કરી તે દ્વારા સારી રકમ પેદા કરી શક્યો. કર્નલ વિકરના કાઠિયાવાડ સંબંધી કોલકરારો, દસ્તાવેજો અને સનદો હિંદુસ્થાનની સરકારના ફોરેન સેક્રેટરી એચિસનના અંગ્રેજી સંગ્રહમાંથી ભાષાંતર કરી છાપી વકીલાતના અભ્યાસ માટે ઉપયોગી થઈ પડે એવો પીનલ કોડનો ગુજરાતી તારીજ પણ છપાવ્યો.”૨૦ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૯૬ For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પછી કે દરમિયાનમાં ભગવાનલાલ નવાબના ભાયાત બાબી સુલતાન મહમ્મદ શેરખાનજીને ત્યાં વકીલાતના કામ અંગે નોકરીએ રહ્યા. એ સુલતાનનાં કેટલાંક ગામો સરકારે ખાલસા કરેલાં હતાં, તે સામે ભગવાનલાલે કૉર્ટમાં લડી, સદરહુ ગામે પાછાં અપાવવા મહેનત કરી. પાટણના હુલ્લડ તોફાનના કેસમાં મુસલમાનોની સામે હિંદુઓ તરફથી વાડિયા બેરિસ્ટર સામે વકીલ તરીકે કામગીરી કરી. આમ જૂનાગઢ (મુસ્લિમ રાજ્ય) સામે ભાગ લેવાથી સ્ટેટ વકીલાતની સનદ બંધ થઈ, પણ દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈએ દરમિયાનગીરી કરતાં તે પાછી મળી. આ પછી ભગવાનલાલે ખડિયા અને રાણપુર દરબારોના કામદાર બની, જૂનાગઢ આ દરબારોના પચાવી પાડેલા ગામગરાસ પાછા મેળવવા, જૂનાગઢ સામે લડ્યા, અને એ દરબારોને સારો એવો લાભ કરાવી આપ્યો. ભગવાનલાલ લખે છે કે “તેની સાથે ડિયા તથા રાણપુરનાં આઠ દસ ગામ ઇજારે રાખ્યાથી મને પણ સારો નફો મળ્યો. તેમાંથી ગુજરાતમાં સાણંદ સ્ટેશન પાસે એક વંશપરંપરાના ભોગવટાની જાગીર ખરીદ કરી. છપ્પનિયાથી એ જાગીરને અતોનાત નુકસાન થયું છે, પણ તે પછી પાછી સુધરતી આવે છે.’’ ૨૧ અંતમાં ભગવાનલાલ લખે છે “મેં ગુજરાતનો ઇતિહાસ પણ લખ્યો હતો. તેની બે આવૃત્તિ ખપી ગઈ છે. ત્રીજીમાંની નકલો હજુ પડી છે. થોડા વખત ઉપર જ સૌરાષ્ટ્ર દેશના ઇતિહાસનું ટૂંકું વૃત્તાંત જૂનાગઢના બાબી વંશના ઇતિહાસ સાથે છપાવ્યું છે, અને કાઠિયાવાડનાં બીજાં દેશી રાજ્યોના ઇતિહાસો પણ લખી રાખ્યા છે. પણ છપાવી બહાર પાડવા માટે અવકાશ અને સાધનોનો જોગ થયો નથી.’૨૨ એ પછી તેમણે પોતાની સહી કરી છે. ભગવાનલાલે બે વાર લગ્ન કર્યાં હતાં અને તેમનાથી થયેલા ચાર પુત્રો, જીવનવૃત્તાંત લખ્યું ત્યારે હયાત હતા એમ નોંધવામાં આવ્યું છે. ભગવાનલાલનું અવસાન તા. ૨-૪-૧૯૧૦ ના રોજ થયું. ભગવાનલાલ આત્મવૃત્તાંતમાં જે બાબતો સ્પષ્ટ દેખાઈ આવે છે તેમાં દેશી રજવાડાંઓની જોરજુલમોની પદ્ધતિ, તેજસ્વી નીવડનાર વિદ્યાર્થીઓને અપાતાં પ્રોત્સાહન ઇનામો અને શિષ્યવૃત્તિઓ, જાહેરમાં લેવાતી પરીક્ષા પદ્ધતિ, રાજખટપટો ઇત્યાદિ ગણાવી શકાય. તેમની પોતાની કારકિર્દીમાં પણ વારંવાર વ્યવસાય બદલવાનો ક્રમ નોંધપાત્ર બની રહે છે : વિદ્યાપ્રેમી અને અભ્યાસવૃત્તિ રાખતા હોવા છતાં, તેમને દુકાનદાર બનવું પડ્યું, રૂની દલાલીનો ધંધો કર્યો, પત્રકારિત્વના ક્ષેત્રમાં ઝંપલાવ્યું, વકીલાતનો અભ્યાસ અને વ્યવસાય કર્યો, સરન્યાયાધીશ બન્યા, ખેતીવાડીમાં રૂ-તંબાકુના પાક આધુનિક પદ્ધતિથી લીધા, અને આ બધાંની સાથે સાથે તેમણે ઇતિહાસ સંશોધન અને લેખન કરવા માટે અભિરુચિ કેળવી ગણનાપાત્ર ફાળો આપ્યો. અલબત્ત, તેમણે ઇતિહાસ અંગે કરેલું કાર્ય આવક મેળવવાના હેતુથી કર્યું હતું એમ પણ બતાવી શકાય, છતાં તેમની ઇતિહાસલેખનની પ્રવૃત્તિ આવકારદાયક તો બની રહે છે. બીજી જે બાબત ખાસ નોંધપાત્ર બની રહે છે તે ભગવાનલાલની વારંવાર અતિઝડપે વ્યવસાય બદલવાની રીત. આનું કારણ શું હોઈ શકે ? દેશી રાજ્યની કે ધંધાની ખટપટો તેમને વારંવાર નડતી હશે કે પોતાના સ્વભાવના કારણે આમ થયેલું જોવા મળે છે, તે તપાસનો વિષય બની રહે છે. પાદટીપ ૧. જૂનાગઢમાં આ સમયે હમીદખાન બીજાનું શાસન ૧૮૪૦-૫૧ નું હતું. હમીદખાનને બદલે અહીં અહમદખાન લખાયું લાગે છે. ભગવાનલાલના સમયમાં અહમદખાન નામે કોઈ નવાબ થયેલા નથી. ૨. પ્રસ્તુત અંક, પૃ. ૯૩ કોલમ ૨ ૩. લોંગનું નામ જુદી રીતે લખાયું છે. હકીકતમાં તે કર્નલ ડબલ્યુ. લેંગ હતા જે કાઠિયાવાડ પોલિટિકલ એજન્ટ તરીકે ૧૮૪૫ થી ૧૮૫૯ સુધી રહ્યા હતા. ૪. પૃ.૯૪ કોલમ ૧ પથિક ♦ ત્રૈમાસિક - જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૯૭ For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫. આવક જાવકની ખાતાવાર નોંધપોથી. ૬. પૃ.૯૪, કૉ. ૧ ૭. ઍલેકઝાંડર વોકર વડોદરામાં રેસિડેન્ટ તરીકે ૧૮૦૨ થી ૧૮૦૯ સુધી પછી ૧૮૧૦ માં થોડા સમય માટે રહ્યા હતા. ભગવાનલાલની કૃતિઓ વિશે મળેલી માહિતી લેખના અંતે આપી છે. ૮. પૃ.૯૪, કૉ. ૧ ૯. દયાશંકર રોકાયા અને નોકરીમાં રહ્યા. પાછળથી તે ડેપ્યુટી સુધીની જગ્યાએ પહોંચ્યા. ૧૦. સુખડી એટલે વેચેલા માલની કિંમતમાંથી બક્ષિસ પેટે થોડી રકમ કાપીને આપવી તે. ૧૧. ખાવા પૂરતું ખર્ચ કે રોજ આપવો. ૧૨. પૃ. ૯૩-૯૪. કો. ૧-૨. ૧૪. ઈ.સ. ૧૮૫૬-૧૮૭૦. ૧૫. ભાઉ સિંધિયા નહિ. પણ ભાઉ શિંદે નામ હતું. તે ૧૮૬૭-૬૯ દરમિયાન દીવાન તરીકે હતા. તેમને લાંચ લેવા બદલ દીવાનપદેથી બરતરફ કરાયા. પણ ગુપ્ત સલાહકાર તરીકે ચાલુ રખાયા હતા. ૧૬. પૃ. ૯૪, કો. ૨. ૧૭. જ્યુડિસિયલ એસિસ્ટન્ટ, ૧૮. આ સમયમાં રાજકોટ હાલાર પ્રાંતમાં હતું. ૧૯. પૃ. ૯૪, કો. ૨ ૨૦. પૃ. ૯૪, કો. ૨ ૨૧. પૃ. ૯૪, કૌ.૨ ૨૨. એજન પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૯૮ • For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભગવાનલાલ ઇન્દ્રજી ભટ્ટ (ઇ.સ. ૧૮૩૯-૧૮૮૮) Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રા. મનુભાઈ બી. શાહ ભૂમિકા : પુરાતત્ત્વવિદ અને સંશોધનના જીવ ડૉ. ભાઉદાજીના પરમ પ્રિય શિષ્ય તથા સહાયક, શુદ્ધ, નિષ્કલંક અને ઉદાર હૃદય ધરાવનાર અને પ્યૂલર જેવા વિદેશી સ્કૉલર પણ જેમનાં સંસ્મરણો લખવા પ્રેરાયેલા તે ભગવાનલાલ ઇન્દ્રજી એક ઇતિહાસકાર અને સંશોધનના જીવ હતા. તામ્રપત્રો, ગુફાલેખો, શિલાલેખો, સ્તંભલેખો, જેવી મૂળભૂત અને પ્રાથમિક આધારસામગ્રીનું સંશોધન કરી તેમનું ક્રમબદ્ધ આલેખન-સંપાદન કરનાર શ્રી ભગવાનલાલ ઇદ્રજી એક સમર્થ પુરાતત્ત્વવિદ અને ગુજરાતના ઇતિહાસના આલેખનકાર હતા. ગિરનારના પ્રાચીન શિલાલેખની લિપિ ઉકેલનાર સર્વપ્રથમ અક્ષરબ્રહ્મના આરાધક હતા. શરૂઆતની કારકિર્દી : પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિના હતા. તેમનો જન્મ અહિચ્છત્ર જ્ઞાતિની એક શાખા જે પોરબંદરમાં સ્થાયી થયેલી, એ પછી એ શાખા અન્ય નગરોમાં વિસ્તરેલી, તેમાં ઇન્દ્રજી ભટ્ટના કુટુંબમાં સૌથી નાના પુત્ર તરીકે, ૭મી નવેમ્બર, ૧૮૩૯ના રોજ થયેલો. તેમનું જન્મસ્થળ જૂનાગઢ (સૌરાષ્ટ્ર) હતું. તેમના શિક્ષણ અંગે સવિશેષ માહિતી આપણને સાંપડતી નથી., છતાં કહી શકાય કે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બહુધા સુરત, ભરૂચમાં થયેલું. ભગવાનલાલે પિતા ઇન્દ્રજી પાસે સંસ્કૃતનો અભ્યાસ કરેલો કે તેમના મોટા ભાઈ કરુણાશંકર પાસે તેની અધિકૃત માહિતી મળતી નથી. પિતાશ્રી જ્યોતિષી અને મોટાભાઈ વેદાંતી તથા વ્યાકરણશાસ્ત્રી હતા. આથી મોટાભાઈ પાસે જ સંસ્કૃતનો અભ્યાસ કર્યો હશે. તેમણે કરેલાં પ્રાચીન સંશોધનોમાં સંસ્કૃત ભાષામાં મેળવેલ પ્રાવીણ્ય તેમની પ્રતિભામાં ઉમેરો કરે છે. બીજી તરફ ૧૮૫૪ થી ૧૮૬૧ના વર્ષો દરમિયાન તેમણે અંગ્રેજી વાંચી-સમજી શકે તેટલું પર્યાપ્ત જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. મુંબઈમાં રહી અંગ્રેજીનું શિક્ષણ સઘન બનાવ્યું હતું, આમ છતાં અંગ્રેજીમાં પોતાના વિચારો વ્યક્ત કરી શકે તેટલા સમર્થ નહોતા, તેવું બુલ્સ્ટર અને ડૉ. કોડ્રિગ્ટન માને છે. ત્યારબાદ ડૉ. ભાઉદાજી પાસે રહીને અશોક તથા બીજા પ્રાચીન લેખોની ભાષા સમજવામાં, જરૂરિયાત ઊભી થતાં તેમણે પાલિ ભાષા અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો. પ્રાકૃત ભાષાનો અભ્યાસ તેમણે ઇ.સ. ૧૮૭૫માં ગોરજી પાસે કરેલો, તેવું બુલ્ડરે નોંધ્યું છે. ભગવાનલાલ મુંબઈમાં રહેલા ત્યારે મોટે ભાગે ધર્માર્થે વૈદું (વૈદરાજ તરીકેનો વ્યવસાય) કરતા હતા. ભગવાનલાલના બીજા મોટા ભાઈ રઘુનાથજી ઊર્ફે કતા ભટ્ટ જામનગરમાં ઝંડુ ભટ્ટજી (શ્રી વિઠ્ઠલ ભટ્ટજી વૈદ્ય) પાસે વૈદકશાસ્ત્ર શીખેલા., એટલે કે રઘુનાથજી પાસેથી તેમણે આ વૈદકશાસ્ત્રનું જ્ઞાન સંપાદન કર્યું હશે. ગિરનારના શિલાલેખની લિપિ ઉકેલવાનો સફળ પ્રયાસ : અભ્યાસકાળ દરમિયાન જયારે જયારે તેઓ પોતાના વતન જૂનાગઢ જતા, ત્યારે પૂર્વમાં શહેરથી લગભગ દોઢ કિલોમીટર દૂર ૧૨ ફૂટ ઊંચાઇએ આવેલ અને નીચે ૭૫ ફૂટના પરિઘવાળી વિશાળ, લગભગ શંકુ આકારની ગ્રેનાઈટ પથ્થરની શિલા નજરે પડતી., અને તેના પરનું ઉત્કીર્ણ કરેલું લખાણ જોતા. આ શિલા ઉપર જુદા જુદા સમયના હિંદના પ્રાચીન ઇતિહાસના મહત્ત્વના ત્રણ અભિલેખો (inscriptions) કોતરેલા જોતા. તેઓ વિચારતા કે, આ કઈ ભાષામાં કોતરેલા હશે ? કેમ કે ત્રણેની લિપિ એક નહોતી. સૌથી જૂનો અશોકનો * પૂર્વ પ્રાધ્યાપક અને અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, બી.ડી.આર્ટ્સ કૉલેજ ફૉર ગર્લ્સ, અમદાવાદ પથિક ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૯૯ For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શૈલલેખ પ્રાકૃત ભાષામાં બ્રાહ્મી લિપિમાં હતો., બીજો મહાક્ષત્રપ રુદ્રદામાનો (ઇ.સ. ૧૫૦માં કોતરેલો) સંસ્કૃત ભાષામાં અને ક્ષત્રપકાલીન બ્રાહ્મી લિપિમાં હતો અને ત્રીજો ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત (ઇ.સ. ૪૬૫-૫૭)નો ગુપ્તકાલીન બ્રાહ્મી લિપિ- સંસ્કૃત ભાષામાં કોતરેલો હતો. ૨૨ સદીઓથી આ ખડક અહીં પડેલો હતો. જૂની લિપિઓ ઉકેલવાનો ભગીરથ પ્રયાસ ભગવાનલાલે આરંભ્યો. અગાઉ જેમ્સ પ્રિન્સેપે ગિરનાર, ધૌલી, કપર્દિગિરિ, વગેરે સ્થળોના અશોકકાલીન લેખોની નકલો મેળવી., તેના અક્ષરો જોયા, અક્ષરોના વળાંકો ઉકેલ્યા અને તે પરથી પ્રાચીન ‘બ્રાહ્મી' લિપિની બારાખડી છપાવી હતી. તેની એક નકલ પુરાતત્ત્વ વિષયમાં રસ લેનાર કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ લેંગ પાસે હતી., જે ૧૮૫૪માં જૂનાગઢના નાગર બ્રાહ્મણ શ્રી મણિશંકર કિકાણી (સમાજસુધારક)ને બતાવેલી. શ્રી કિકાણીએ આ બારાખડીનો છાપેલો લેખ ભગવાનલાલને બતાવ્યો. આ એક અસરકારક Key મળી જતાં, ભગવાનલાલ પછી તો રાતદિવસ જોયા વગર ગિરનારના શિલાલેખની લિપિ ઉકેલવામાં લાગી ગયા. ગિરનારના એ શિલાલેખની બરાબર છાપ તેલિયા કાગળ ઉપર લઈ લીધી., અને મૂળાક્ષરોની મદદથી એ શિલા ઉપરનો અસલ લેખ વાંચવાની મહેનત કરવામાં લાગી ગયા. અલબત્ત, એ લેખોમાં આવતાં જોડાક્ષરો અને માત્રાઓ બરાબરી બંધ બેસતાં ન હતાં., અને તેથી તેને વાંચવામાં ઘણી તકલીફ ઊભી થતી હતી. પરંતુ તેઓ આથી નિરાશ ન થયા. મુંબઈના એક પિરિચત ભાઈ પાસેથી, પત્ર લખીને બ્રાહ્મી લિપિના શિલાલેખો જેમાં છપાયા હતા, તે સઘળા સંશોધન ગ્રંથો મંગાવ્યા. ગિરનારની તળેટીમાં આવેલા શિલાલેખ પાસે દરરોજ જવું., અંધારું થાય ત્યાં સુધી કામ કરવું., જે કાંઈ ફેરફાર લાગે તે નોંધી લેવો, ધરે આવીને સંશોધન ગ્રંથો જોઈને (રીફર કરીને) અક્ષરો બેસાડવા.... આમ ભારે પરિશ્રમ અને અવિરત લગનથી તેમણે આ શિલાલેખના ત્રણે લેખો વાંચવાનું, તેની અધિકૃત નકલ તૈયાર કરવાનું દુષ્કર કાર્ય પાર પાડ્યું. આમ, ભગવાનલાલને આ શિલાલેખ વાંચતાં વાંચતાં બ્રાહ્મી લિપિ આખી આવડી ગઈ., તેનો સાક્ષાત્કાર થયો, એમ કહી શકાય. કર્નલ લેંગ સાહેબ તો ભગવાનલાલના આ અદ્ભુત કાર્યથી એટલા બધા ખુશ થઈ ગયા કે, તેમણે આની સઘળી વાત સમકાલીન અંગ્રેજ અધિકારી સર ઍલેકઝાંડર કિન્લોક ફાર્બસ સાહેબને કરી. આ અક્ષરઉપાસના કરનાર પુરાતત્ત્વવિદ અને કઠિન તપશ્ચર્યા કરનાર વિભૂતિથી ફાર્બસ સાહેબ પણ પ્રભાવિત થયા., અને તેથી તેમણે મુંબઈના પુરાતત્ત્વવિદ્યાના રસિક ડૉ. ભાઉદાજીને સધળી વાત કરી, તેમજ તેમનો કોઈ સંશોધનકાર્યમાં સક્રિય ઉપયોગ કરવા માટે ભલામણ કરી. ફાર્બસ સાહેબે ‘રાસમાળા'ના નામે ગુજરાતનો ઇતિહાસ લખેલો છે. ડૉ. ભાઉદાજીની મુલાકાત અને સહકાર્યકર તરીકે જોડાવા નિમંત્રણ., ઇ.સ. ૧૮૬૧ : ભગવાનલાલ ફાર્બસ સાહેબના કહેવાથી મુંબઈ અનેક તકલીફો વેઠીને ગયા., કેમકે મુંબઈથી વલસાડ સુધીની જ તે સમયે રેલવે લાઈન નંખાયેલી. પગ રસ્તે પોઠિયા ઉપર સવારી કરીને, બળદ ગાડાનો ઉપયોગ કરીને તેઓ મુંબઈ પહોંચેલા. ઇ.સ. ૧૮૬૧માં વઢવાણથી મુંબઈ પહોંચતાં તેમને ૧૬ દિવસો લાગેલા... ! ભગવાનલાલ ઇન્દ્રજી મુંબઈ ગયા ત્યારે તેમની સાથે ૬૦ ક્ષત્રપકાલીન સિક્કાઓ, રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખોની સાચી નકલો, વગેરે પોતાની સાથે લઈને ગયેલા. તેમણે આ બધું ડૉ. ભાઉ દાજીને બતાવ્યું. ડૉક્ટર સાહેબ તો આ ૨૧ વર્ષની વયના યુવાનની કામ કરવાની ધગશ, ચીવટ અને ઉત્સાહ તથા લિપિ ઉકેલવાની આવડત (કૌશલ્ય) જોઈને ખૂબ ખુશ થયા. ડૉક્ટર સાહેબે તેમને જે જે કાર્યો સોંપ્યાં, તે એટલાં બધાં નિષ્ઠાપૂર્વક કર્યાં કે, ભગવાનલાલજીને મુંબઈમાં જ પોતાના સહકાર્યકર તરીકે નોકરીમાં રાખી લીધા. ભાઉ દાજી વ્યવસાયે ડૉક્ટર હોવાથી, તેમને મુંબઈની બહાર અવારનવાર જવું પડતું., તેથી મુંબઈની બહાર વિવિધ સ્થળોએ ફરીને, પ્રાચીન સ્થળો, સ્મારકો, સ્તંભો, ગુફાઓ, શિલાલેખો, મંદિરો, મૂર્તિઓ, ઇમારતો વગેરેની જાતે મુલાકાત લઈ પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૦૦ For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શકે તેમ ન હતા., આથી ‘પ્રાચીન ભારતના ઇતિહાસ' સંબંધી જે કોઈ પ્રાથમિક અને અવશેષીય આધારો (Sources) મળે, તેની સવિસ્તર નોંધ કરવાનું કાર્ય ડૉક્ટર સાહેબે ભગવાનલાલજીને સોંપ્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશભરમાં પરિભ્રમ : અવનવા અનુભવનું પાથેય : ભગવાનલાલ ઇન્દ્રજીએ ડૉક્ટર સાહેબના કહેવાથી અવશેષીય સાધનો એકત્રિત કરવાનું અતિ દુષ્કર કાર્ય ખૂબ ઉત્સાહથી ઉપાડી લીધું. તેમણે ભારતભરમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા વગેરે સમગ્ર ઉત્તર ભારતનો પ્રવાસ ખેડ્યો; જેમાંના નીચેનાં ૨૬ સ્થળોની મુલાકાતની નોંધ મળે છે. (૧) ખંડવા (૨) ઓમકારેશ્વર (૫) ધાર (૬) માંડવગઢ (૧૦) શતધાર (૯) ભોજપુર (૧૩) બેસનગર(વિદિશા) (૧૪) ભીલસા (૧૭) ઈન્દોર (૨૧) બનારસ (૨૫) અલ્હાબાદ - (૩) ઉજ્જૈન (૪) બાધની ગુફાઓ (૭) સાંચી (૮) સેલારી (૧૧) પીપળિયા (૧૨) ઉદયગિરિ (૧૫) ઉદેપુર (૧૬) સાંચી (૨૦) આગ્રા (૧૮) ભોપાલ (ભીલસા પાસેનું) (૧૯) મથુરા (૨૩) ગોરખપુર (૨૪) ગાઝીપુર (૨૨) ફરુખાબાદ (૨૬) એરણ જૂનાગઢના નવાબ સાહેબે સોપેલું કાર્ય : જૂનાગઢના નવાબ સાહેબે પણ ડૉ. ભાઉદાજીની ભલામણથી સંશોધનકાર્ય માટે માસિક રૂપિયા બસોના પગારથી નોકરીમાં રોકેલા. તેથી તેમને દર ત્રણ માસે જૂનાગઢના નવાબ સાહેબને અહેવાલ (Report) મોકલવો પડતો., આથી તેમના સઘળા પ્રવાસોની અને પ્રવૃત્તિઓની નોંધો અકબંધ જળવાઈ રહી હતી. પોતાના પ્રવાસ દરમ્યાન ભગવાનલાલ ઇન્દ્રજી નીચેનાં કાર્યો અને પ્રવૃત્તિઓ કરતા : (૧) જે જે સ્થળે તેઓ જતા ત્યાં જે કોઈ શિલાલેખો મળતા, તેની પરના લેખો સાદ્યંત ઊતારી લેતા. જૂના લેખો, તામ્રપત્રો, વગેરેની છાપ લઈ લેતા. (૨) જે પણ જગ્યાએથી પ્રાચીન સિક્કાઓ (coins) મળતા, તે મોટે ભાગે ખરીદી લેતા. (૩) પ્રાચીન મંદિરો, કલાત્મક સ્તંભો, શિલ્પો, તૂટેલી હાલતમાં ધાતુપાત્રો, મૂર્તિઓ, માટીનાં વાસણો, મણકાઓ, મુદ્રાઓ વગેરેના ફોટોગ્રાફ્સ તેઓ પાડી લેતા. (૪) પ્રવાસ માટે તથા પ્રાચીન સ્થળોની મુલાકાતો માટે જે જે જરૂરી લાગે તે માટે પરવાના, ભલામણપત્રો અને મંજૂરીપત્રો તેઓ મેળવી લેતા. આ માટે ‰ તે અધિકારીઓને કે રાજાના કુટુંબના સભ્યોને મળવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. દા.ત. ઇન્દોરના હોલ્કરે સરકારના મુલક (પ્રદેશ)માં સહાય માટે સરકારના વકીલ રામજીભાઈ પાસેથી પરવાનો મેળવેલો., ભોપાલના પોલિટિકલ એજન્ટ સાહેબને ડેલી સાહેબે પોતે ભલામણપત્ર લખી આપેલો, વગેરે. (૫) રસ્તામાં જતાં જતાં જે જે સ્તૂપો દેખાય તેની પણ તેઓ નોંધ કરી લેતા. દા.ત. સાંચીના સ્તૂપ ઉપરાંત સાંચી ગામથી દક્ષિણ તરફ ઊંચા ટેકરા ઉપર પ્રાચીન ૧૧ બૌદ્ધ સ્તૂપો મળી આવેલા, તેની નોંધ તેમણે કરેલી છે. ૧૦૦ ફૂટ ઊંચો અને નીચેથી ૧૫૦ ફૂટ વ્યાસ ધરાવતો સ્તૂપ જોયેલો, તેની પણ નોંધ છે. સમ્રાટ અશોકના સમયના આ સ્તૂપના કઠેડા આશરે ૬૦૦ વર્ષ જૂના અને ત્યાં લેખ પણ છે. (૬) ઇસવીસન પૂર્વેની પહેલી સદીના લોકોના પોષાક, રીતભાત, ઇત્યાદિની માહિતી ઉપર દર્શાવેલા સ્તૂપના દરવાજા પરનાં ચિત્રો પરથી મળે છે. આ સઘળા ચિત્રોના ફોટોગ્રાફ્સ પણ તેમણે લીધેલા. પથિક♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૦૧ For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭) ઉદેપુર (ભીલસા પાસે)ના એક જૂના મહાદેવના મંદિરમાંથી ગુજરાતના રાજા કુમારપાળના લેખની નકલ પણ કરેલી., અને બીજા લેખોની ફોટો-પ્લેટ્સ લીધેલી. (૮) એરણમાં નદીની ડાબી બાજુએ બરેઠ નામની જગ્યાએ ૧૦.૫ ફૂટ ઊંચી મૂર્તિની નોંધ તેમણે કરી છે, જે મુખથી પીઠ સુધી ૬ ફૂટ ર ઈંચ લાંબી છે. તેની દાઢમાં સ્ત્રીરૂપ પૃથ્વી છે અને તેના આખા અંગમાં દેવો કોતરેલા છે. ગળાના ભાગમાં પ્રાચીન અક્ષરોથી લેખ લખાયેલો છે. આખી મૂર્તિ રતુંબડા રંગના પાષાણની બનેલી છે. એ મૂર્તિની બાજુએ મોટી વિષ્ણુની મૂર્તિ અને સામે ગરુડની મૂર્તિ આવેલી છે. ભગવાનલાલ ઈન્દ્રજી ભટ્ટનું લેખનકાર્ય : ઈ.સ. ૧૮૭૪ના મે માસમાં ડૉ. ભાઉદાજીના થયેલા અકાળ અવસાનથી, ભગવાનલાલને જબરદસ્ત આઘાત લાગ્યો ! એક ગુરુ, એક માર્ગદર્શક, એક હમદર્દી અને એક વડીલની છત્રછાયા જતી રહેવાથી ભગવાનલાલ જાણે કે અનાથ બની ગયા ! છેલ્લાં ૧૩ વર્ષોના સહવાસથી એલબત્ત, ભગવાનલાલે પ્રાચીન અને સંશોધનનું સાચું તત્ત્વ અને પદ્ધતિ બેઉ આત્મસાત કરી લીધેલાં. સમગ્ર દેશમાં રઝળપાટ દરમિયાન ભગવાનલાલ આર્થિક રીતે પણ ઘસાઈ ગયેલા. ફોટોગ્રાફી અને સિક્કાઓની ખરીદીમાં તેમણે ઘણાં નાણાં ખર્ચેલાં. આથી તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળી ગયેલી. આમ છતાં, તેમણે ભારતને પોતાના લેખો, લખાણો અને પુસ્તકની જે મૂલ્યવાન ભેટ આપેલી, તે યાદગાર છે. પં. ભગવાનલાલ ઈન્દ્રજીનાં લખાણોની યાદી : | (પંડિત ભગવાનલાલના અવસાન પછી તરતમાં ‘એકડેમીમાં લખેલાં સ્મરણોમાં પીટર્સને નોંધ્યું હતું કે ‘પંડિતના શેઠ અને મિત્ર ડૉ. ભાઉદાજીના તથા પ. ભગવાનલાલના પોતાના બધાં છપાયેલા લેખોનું એક પુસ્તક અમે, ગમે તેમ પણ, પ્રકટ કરી શકીશું એવી હું આશા રાખું છું. હું જાણું છું કે ભગવાનલાલના આવા સ્મારક માટે સારી રકમ થશે અને એમાંથી આ પુસ્તક છપાશે એમ પીટર્સને ધાર્યું હશે, પણ એ ન બન્યું. પછી પંડિતજીની શતાબ્દી પ્રસંગે એમનાં લખાણો બધાં કે અમુક ફરી છપાવવાનો તથા ગ્રંથસ્થ કરવાનો વિચાર થયેલો પણ તેયે કાર્યમાં ન પરિણમ્યો. Journal B.B.R.A.S.માં છપાયેલાં : 1. Gadhaia Coins of Gujarat and Malva, Vol. XII, p. 325 2. Revised Facsimile, Transcript and Translation of Inscription, Vol. XII, p. 329 3. On Ancient Nāgari Numeration from an inscription an Nanaghat, Vol. XII, p. 404 A New Andhrabhritya King from a Kanheri Cave Inscription, Vol. XII, p. 407 Copper-plate of the Silāhāra Dynasty, Vol. XIII, p. 1 6. Coins of the Andhrabhritya Kings of Southern India, Vo. XIII, p. 303 7. Antiquarian Remains at Sopara and Padana, Vol. XV, p. 273 A new Copper-Plate Grant of the Chalukya Dynasty found at Navasari, Vol. XVI, p. 1 9. A Copper-Plate grant of the Traikutaka King Dahrasena, Vol. XVI, p. 346 11. Transcipt and Translation of the Bhitari Lāt Inscription, Vol. XVI, p. 349 12. An Inscription of King Asokawalla, Vol. XVI, p. 351 * Indian Antiquary Hi guidal 13. Ancient Nāgari Numerals, with a note by Dr. Buhler, Vol. VI, p. 42 પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ર૦૦૩ • ૧૦૨ For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 14. The Inscription of Rudradāman at Junagadha, Vol. VI, p. 257 15. The Shaiva Parikrama, Vol, IX, p. 144 16. Inscription from Nepal, Vol. IX, p. 163 17. Inscription from Kam of Kamvan, Vol. X, p. 125 18. Inscriptions of Asoka, Vol. X, p. 106 19. The Kahaum Inscription of Skandagupta, Vol. X, p. 125 20. An Inscription at Gaya, Dated in the year 18}3 of Buddha- Nirvän, with two others of the same period, Vol. X, p. 341 21. A Bectro-Pali Inscription of Silahār, Vol. XI 22. A New Yadav Dynasty, Vol. XII, 119 23. A New Gujarat Copper-Plate Grant, Vol. XIII, p. 70 24. Some Considcrations on the History of Nepal edited by Dr. Buhler, Vol. XIII, p. 411 25. International Congress of Orientalists held at Leyden 1883 - The Hathigumpha and three other Inscriptions in the Udayagiri Caves 26. I.C.O. Vicena 1887 - Two New Chalukya Inscriptions. Bombay Gazetteeri 27. Early History of Gujarat, (Vol. I, Part I) 28. Thana Places of Interest, (Vol. XlV) 29. Early History of Thana, Bombay Gazetteer, Vol. XIII (આમાં મૌલિક વસ્તુ ભગવાનલાલને આભારી છે એમ કેમ્પબેલ કહે છે) 30. Pandu Lena Caves, Nasik in B.G., Vol. XVI 31. Archaeological Survey of Western India, Vol. IV 32. Western Kshatraps, J.R.A.S., 1890 33. Mathura Lion-Pillar Inscription, J.R.A.S., 1894 વિદેશ પ્રવાસ અને લથડેલી તબિયત : તેઓ બલુચિસ્તાન અને નેપાળ પણ ગયા હતા. પણ નેપાળમાં માંદા પડી ગયા. સને ૧૮૭૪માં તેઓ મુંબઈ પાછા આવ્યા. ભગવાનલાલભાઈ આખા હિંદમાં ફર્યા, તે વખતે તેમનાં પત્ની સાથે મુસાફરીમાં સામેલ રહેતાં. તેમણે ઠેકાણે-ઠેકાણે ફરીને, જંગલોમાં અને ગુફાઓમાં પંડિતજી સાથે રહીને, એમની તબિયત સાચવવામાં બહુ કાળજી રાખી હતી, પતિની છાયા જેવી પત્નીએ પોતાનું વ્યક્તિત્વ પતિના કાર્યમાં જ સમાવી દીધું હતું., અને એવા દામ્પત્યના સાહચર્યથી જ પંડિતજી સંશોધનનું કાર્ય નિશ્ચિતપણે કરી શક્યા હતા. પંડિતજીના શોધખોળના કાર્યમાં તેમને બહુ સમજણ પડે તેમ નહોતું., છતાં પતિ જે કામ કરે છે તે બહુ મહત્ત્વનું છે, એવી એમને પરમ શ્રદ્ધા હતી., અને એમના ટેકાથી જ એમનું કુટુંબનાવ ચાલી રહ્યું હતું. તેમને કોઈ સંતાન નહોતું. પંડિત ભગવાનલાલની નેપાળમાંની માંદગીથી ડૉ.ભાઉદાજીને બહુ ઊંચો જીવ થયો હતો. તેમને ખબર મળતાંની સાથે, મુંબઈ સરકારના સેક્રેટરી વુડ સાહેબને પંડિતજીની વાત કહી., અને નેપાળના બ્રિટિશ રેસિડન્ટ જાતે ખબર કાઢીને પછી તાર કરે એવો બંદોબસ્ત તેમણે કરાવ્યો-જયારે પંડિતજી મુંબઈ આવ્યા ત્યારે જ તેમને (ડૉ. ભાઉદાજીને) નિરાંત થઈ. પરંતુ આ વખતે ડૉક્ટર પોતે જ અસાધ્ય પક્ષાઘાતમાં પડ્યા હતા. તેઓ પથારીવશ હતા. એટલે પંડિતનું નવું સંશોધન જોવા એ જીવ્યા નહિ. ૧૮૭૪ના મેમાં ભાઉદાજીના થયેલા પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૦૩ For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવસાનથી તેમને માથે ભારે દુઃખના ડુંગર તૂટી પડ્યા ! પંડિત ભગવાનલાલજીનું સન્માન : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ : સંશોધનનું તત્ત્વ તો તેમણે ચિત્તમાં ઉતારી લીધું હતું, એટલે હિંદના બીજા પુરાતત્ત્વવિદો ડો. બુલ્ડર જે. એમ. કૅમ્પબેલ, ડૉ. કાફિંગ્ટન, ડૉ. બર્જેસ, ડો. પીટરસન વગેરેએ પંડિતને સમ્માન્યા અને સત્કાર્યા હતા. પરંતુ પોતાના જીવનકાર્યને ટકાવવું શી રીતે ? એ મોટો પ્રશ્ન તેમને માટે ખડો થયો. કારણ કે તે વખતે આવા ધૂળ-ધોયાના કામની કોઈ કદર ગુજરાતમાં તો થાય તેમજ નહોતું. તેથી જીવનનાં છેલ્લાં ચૌદ વર્ષો મોટે ભાગે, એમણે મુંબઈમાં જ કાઢયાં હતાં. એ વર્ષો દરમિયાન એમની શોધખોળનાં પરિણામ જગજાહેર થયાં અને દેશપરદેશમાં તેની કદર થઈ. ૧૮૭૭માં ‘રોયલ એશિયાટિક સોસાયટી', મુંબઈ શાખાએ તેમને માનદ સભ્ય ચૂંટ્યા. ૧૮૮૨ માં “મુંબઈ યુનિવર્સિટીના ફેલો’ તરીકે મુંબઈ સરકારે તેમને નીમ્યા., લીડન યુનિવર્સિટીએ ૧૮૮૪ માં તેમને માનદ “ડૉક્ટરેટની પદવી આપી. આ જ વર્ષમાં લંડનની રૉયલ એશિયાટિક સોસાયટીએ પણ તેમને ફેલો ચૂંટટ્યા. પણ ભગવાનલાલભાઈ માનના ભૂખ્યા નહોતા : એમણે જે કર્યું તે કર્તવ્ય ગણીને કર્યું હતું. એ સાદા (પ્રશ્નોરા નાગર) બ્રાહ્મણમાં ચરક, સુશ્રુત, આર્ય ભટ્ટ, વરાહમિહિર વગેરે તેજસ્વી બ્રાહ્મણોની શોધકબુદ્ધિ સહજ ઊતરી આવી હતી. એમાં ગિરનારના જૂના અક્ષરોએ કુતૂહલ જગાડ્યું. ડૉ. ભાઉદાજીના સંયોગે પ્રાચીન અક્ષરો ઉકેલવાની કેળવણી મળી, શોધખોળની ઉપયોગિતા હૃદયમાં ઊતરી, અને બુલ્ડર વગેરેના પરિચયે શોધકોળના આદર્શ માર્ગે એમની બુદ્ધિ ખીલી ઊઠી. અને પછી તો કામ કામને શીખવે એ રીતે તેમની બુદ્ધિમાં એક જાતની પ્રતિભા જાગી ગઈ. કારણોના બધા અંકોડા બુદ્ધિપૂર્વક મેળવ્યા વગર પણ જૂના અક્ષરોનો સમય એમના મનમાં નક્કી થઈ જતો : જૂના સેંકડો સિક્કાઓ જોઈને એમને ક્ષત્રપાદિના સિક્કાઓમાં, આગલા કયા અને પાછલા કયા? એ સહજ સૂઝી જતું. ભગવાનલાલ ઇન્દ્રજી ભટ્ટનું વ્યક્તિત્વ, અંતિમ દિવસો અને મૂલ્યાંકન : કાઠિયાવાડના રાજાઓની મદદમાં જૂનાગઢ દરબારે ડો. ભાઉદાજી જીવતાં એમને નોકરીમાં રાખેલા પણ એ પછી કાંઈ મદદ જૂનાગઢે કે બીજાં રાજયે કરી હશે? ન જાને. પણ આ બધી મદદ સરવાળે એમના મોભાને યોગ્ય ખરીને માંડ પહોંચી વળતી. બુલ્ડર કહે છે કે મેં એમને માટે સરકારી કાયમી નોકરી મેળવવા પ્રયત્ન કરી જોયો, પણ એમનું અંગ્રેજી જ્ઞાન અપૂરતું અને બીજું પોતાની સ્થિતિ સ્વતંત્ર હોય એવો એમનો આગ્રહ (સ્વમાનીપણું) એ બે કારણથી સફળતા ન મળી. (પુરાતત્ત્વના ક્ષેત્રમાં કનિંગહામ અને બર્જેસના સમાનકક્ષાના પોતાને માનનાર ભગવાનલાલ કોઈની નીચે નોકરી કરવામાં હીણપત માનતા હશે ?) પરિણામે છેલ્લાં વર્ષોમાં જ્યારે પોતે અતિશય નબળા પડી ગયેલા ત્યારે અતિશય આર્થિક મુશ્કેલીમાં હતા. ઇ.સ. ૧૮૮૮માં એ સ્વમાની પુરુષે બૂલરને જે છેલ્લો કાગળ લખેલો તેમાં પોતાની પરિસ્થિતિની ફરિયાદ કરતાં લખેલું કે “૪૯ વર્ષની ઉમ્મરે હું મારા ગુજરાત માટે કામ કરવા અશક્ત બની ગયો છું.” અને જૂનાગઢના દીવાનને અરજી કરી પોતાને પેન્શન કરાવી આપવા બૂલરને વિનંતી કરેલી. ન્યૂલર નોંધે છે કે તે પછી એટલા જલદી તેઓ ન મરી ગયા હોત તો આ મદદ મળી પણ હોત. ભગવાનલાલના છેલ્લા દિવસોમાં જ્યારે આર્થિક સ્થિતિ આવી નબળી હતી ત્યારે શરીરસ્થિતિ પણ, કેટલાક વખતથી, નબળી હતી. ઈ.સ. ૧૮૮૫ના નવેમ્બરમાં તેઓ લખે છે કે “મારી તબિયત દિવસનુદિવસે બગડતી જાય છે. આજે થોડો તાવ છે. અને અંટેરેકીસનો રોગ પણ વધારામાં છે. પછી ૧૮૮૬ના ફેબ્રુઆરીના પત્રમાં લખે છે કે “બે માસથી હું ઘણો આજારી હતો. હાલ ત્રણ રોજથી જરા સારું છે.” બીજા એક તારીખ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૩ • ૧૦૪ For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વગરના પત્રમાં લખે છે કે ‘મારી તબિયત હવે ઠીક છે.મોટી મુસાફરીની આ ફેરે ટિકિટ લીધી'તી પણ હાલ તો ગાડી ચાલી ગઈ; હવે જ્યારે મળે ત્યારે ખરી. છેલ્લાં વર્ષોમાં એક વખત કાઠિયાવાડમાં જૂનાગઢ જવા ઇચ્છતા હતા. ૧૮૮૪ના ડિસેમ્બરના એક કાગળમાં લખે છે કે ‘કાઠીઆવાડ આવશે કે નહિ એ કહી શકાતું નથી.મારી મરજી છે કે સ્વદેશને એક વખત સલામ કરી જવી. ઇશ્વરેચ્છા. આવીશ ત્યારે લખીશ', પણ ૧૮૮૫માં જઈ શક્યા હોય એમ લાગતું નથી. પછી ઇ.સ. ૧૮૮૬ નવેમ્બરની ૨૮મી તારીખે લખે છે કે ‘મારા ભાઈની તબિયત માટે હરિદત્તનો કાગળ આવ્યો છે. વાંચી ઉદાસી ઘણી રે છે. મારું શરીર સારું નથી તો પણ જૂનાગઢ જવાને ધારું છું. પછી જે બને તે ખરું. અવસાન પહેલાં બે મહિનાથી પોતાનો અન્ત હવે પાસે છે, એવું ભગવાનલાલને સૂજી ગયું હતું. ‘થોડાં અઠવાડિયાં જ હવે બાકી છે' એમ એમણે પોતે રાવબહાદુર ભીમભાઈ કીરપારામ સાથે ઝવેરીલાલ ઇ.સ. ૧૮૮૮ના ફેબ્રુઆરીમાં ભગવાનલાલને જોવા ગયેલા, ત્યારે કહ્યું હતું. મિત્રોના મળવા આવવાથી એમને ઠીક લાગતું. વાર્તાલાપમાં એટલો વખત પોતાની પીડાને તેઓ ભૂલી જતા અને એમનું વિક્ષુબ્ધ મન જરા પ્રફુલ્લિત થતું. ઝવેરીલાલ લખે છે કે ‘અમે ગયા ત્યારે તેઓ તકીઆઓને અઢેલીને જૈન તીર્થંકર પેઠે ધ્યાનમુદ્રામાં બેઠા હતા.' તેઓ ખૂબ દૂબળા થઈ ગયા હતા. એમને શોથ (ડ્રોપસી) રોગ થયો હતો. પેટ ઘણું જ વધી ગયેલું. અને પગે સોજા હતા. તેઓનો શ્વાસ રોકાતો હતો છતાં ક્ષત્રપવંશ વિશે પોતાના છેલ્લા વિચારો વિઠ્ઠલજી કેશવજી વેને લખાવતા હતા. પંડિતજી ગુજરાતીમાં કહેતા હતા અને વિઠ્ઠલજી અંગ્રેજીમાં લખી લેતા હતા. જે ભાગ લખાઈ ગયો હતો તે દર્શાવીને પંડિતજીએ કહ્યું કે કહ્યું કે ‘ભારતીય પુરાતત્ત્વવિદ્યાને આ મારું છેલ્લું અર્પણ છે. ક્ષત્રપ સિક્કાઓ અને લેખોના છવીશ વર્ષના ચાલુ તથા સાવધાન અભ્યાસથી જે વિચારો મેં બાંધ્યા છે તે આમાં ઉતાર્યા છે. આ લખાણને પુરાતત્ત્વવિદ્યા તરફના મારાં ઋણ તરીકે હું ગણું છું. અને હવે એ લગભગ પૂરું થવા આવ્યું છે ત્યારે સાહિત્યપ્રવૃત્તિની જે અનેક યોજનાઓ ઉ૫૨ મારું ચિત્ત વર્ષોથી ભમતું હતું અને અવકાશ તથા સ્થિરતાની પ્રવૃત્તિ થાય એટલાની જ મૂર્તરૂપ પામવા માટે જેને જરૂર હતી તે સર્વમાંથી આ એક માટેનું ઋણ હું ચુકવી શકવાની સ્થિતિમાં છું એ જ્ઞાનથી મને ઓછું આશ્વાસન નથી મળતું.' વિદ્વાન મિત્રોના અભિપ્રાયો : ભગવાનલાલના પોતાના આ શબ્દોના અનુસંધાનમાં કૅમ્પબેલના નીચેના શબ્દો વાંચવા જેવા છે. ૨૪મી ફેબ્રુઆરી (ઈ.સ. ૧૮૮૮)ના ભગવાનલાલ ઉપરના પત્રમાં કૅમ્પબેલ લખે છે કે ‘તમારી જિંદગીનો અન્ત પાસે છે એ વિચારથી દિલગીરી થાય છે. આટલાં વર્ષો સુધી ગરીબ દર્દીઓને સાજા કરવાના કાર્યમાં તમે પૈસાનો તથા સમયનો જે વ્યય કર્યો છે તેથી, તમારાં છેલ્લાં લખાણો છપાઈ ગયાં હોત તો એને જોઈને તમને જે આશ્વાસન મળત તે કરતાં વધારે, આશ્વાસન મળશે. તમે કેટલું બધું જાણો છો તે દર્શાવવા આટલું થોડું રહેશે એ જાણીને મને ઘણો ખેદ થાય છે, તમે ગૅઝેટિયરને જે મોટી મદદ કરી છે તેના બદલામાં હું આટલી ઓછી મદદ તમને કરી શક્યો છું એ જોઈને પણ મને ઘણું દુઃખ થાય છે. હું તમારી વધારે નજીકમાં હોત અથવા ઓછો કામમાં રોકાયેલો હોત તો કાંઈક કરી શક્યો હોત. તમારા પરિશ્રમથી ગેઝેટિયરને ફાયદો થતો હતો એ વિચારથી દબાણ કરવું કે રોકી રાખવું એકે ય મારે માટે સહેલું નહોતું.' વળી ઝવેરીલાલને એક પત્રમાં કૅમ્પબેલે લખેલું કે ‘વિદ્યા અને પ્રજ્ઞાની આટલી ઓછી નોંધ પોતાની પાછળ રાખીને ભગવાનલાલ આટલા જલદી ગયા, એ વિચારથી ખેદ થાય છે.’ અને ઝવેરીલાલ પણ કહે છે કે ઘણી યોજનાઓ પોતાનાં ઐતિહાસિક અન્વેષણોને પ્રકાશિત કરવાની ભગવાનલાલે ઘડી રાખેલી તે એની પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૨ ૧૦૫ For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનની મનમાં જ રહી ગઈ ! અને ભારતીય પુરાતત્ત્વવિદ્યાના વિષયમાં જે જ્ઞાન મેળવવા પોતે ભારે પરિશ્રમ કરેલો તે જ્ઞાન પોતાની સાથે નષ્ટ થશે એ ભગવાનલાલ જાણી ગયા હતા. છતાં પોતે થોડું પણ પુરાતત્ત્વવિદ્યાનું ઋણ ચૂકવી જાય છે એવું આશ્વાસન લેવાનો પ્રયત્ન ઝવેરીલાલને એમણે કહેલા શબ્દોમાં દેખાય છે. આગળ ચાલતાં એ જ પત્રમાં કૅમ્પબેલ લખે છે કે પોતે તમને જોવા આવેલા તેની તથા તમારી કીમતી મિલકતની તમે જે સુંદર વ્યવસ્થા કરી છે તેની વાત ભીમજીભાઈએ મને કરી છે.મિલકતની આ સુંદર વ્યવસ્થાની વિગતો ઝવેરીલાલે આપી છે. એ લખે છે કે હું બીજીવાર ગયો ત્યારે ભગવાનલાલે પહેલું તો પોતે કરેલા વિલમાં મને સાક્ષી કરવાનું કહ્યું. વિલ લખેલું તૈયાર હતું. અને મારા દેખતાં ભગવાનલાલે સહી કરી અને મેં સાક્ષી કરી. ઝવેરીલાલ કહે છે કે (૧) વિલ કરવામાં આવેલી મિલકતની બાબતમાં (૨) જે વ્યક્તિઓ કે સંસ્થાઓને મિલકત આપવાની છે તેની બાબતમાં અને (૩) મિલકતની વ્યવસ્થાની જ નહિ પણ મરણ પછી જે વિધિ કરવાનો તેની પણ સૂચના વિલમાં આપવામાં આવી છે; એ બાબતમાં આ વિલ આ દેશના લોકોનાં સુધારેલાં વિલોથી જુદું પડે છે. અને એ વિશેષતાના કારણથી એમાં વિદ્વાનને, પુરાતત્ત્વવિદોને તથા સમાજશાસ્ત્રીને રસ પડે એવું તત્ત્વ છે. છવીશ વર્ષના સાહિત્યજીવન દરમિયાન ભગવાનલાલે ભારતના ઘણા ભાગોમાં જ્ઞાન મેળવવા અર્થે ફરીને સિક્કાઓ, થાય તો પોતે જ તીર્થસ્થાનમાંથી આણેલી માટીથી લીંપેલી જમીન ઉપર જ્યારે મરણને વાર નથી એમ લાગે ત્યારે એમના શરીરને પથારીમાંથી ઊંચકી લુવારવું. અને આખા શરીર ઉપર મોડા સુધી પોતે બનાવેલું પવિત્ર કપડું ઓઢાડી દેવું અને કાનમાં ઈશ્વરનું નામ ઉચ્ચારવું. જ્યારે પ્રાણ છૂટવા લાગ્યો છે એમ દેખાય ત્યારે પોતે જ આણેલું ગંગાજળ શરીર ઉપર છાંટવું અને મોઢામાં પણ ગંગાજળનાં ટીપાં નાખવાં.અમારા સંબંધીઓ અથવા મિત્રોએ મારા શરીરને સ્મશાને રામનામ લેતાં લેતાં લઈ જવું, પણ કોઈએ રોવું નહિ. પોતાની જ્ઞાતિનાં કોઈ પુરુષ કે સ્ત્રીએ બિલકુલ રોવું નહિ. સ્ત્રીઓએ તો હાજર જ ન રહેવું. બધું પૂરું થઈ જાય ત્યારે સ્મશાને ગયેલા લોકોએ પોતાને ઘેર આવી ઠીક પડે તો જરા બેસી પોતપોતાને ઘેર જવું. પોતાના મરણના ખબર જૂનાગઢ લખવા અને લખવું કે પુરુષો કોઈ વે નહિ અને સ્ત્રીઓ છાતી કૂટે નહિ.' દુઃખદ અવસાન ઃ (તા. ૧૬-૩-૧૮૮૮). જે શરીર પછી તો પરતંત્ર શબ છે તેના પહેલાંના માલિકની ઇચ્છાની વિરુદ્ધ વર્તન કરવું એ કેવું પાપ છે ? એનો વિચાર કરવાની મારા મિત્રોને તથા સગાઓને હું અત્યંત નમ્રતાથી વિનંતિ કરું છું. ઝવેરીલાલે વિલમાં સાક્ષી કરી, તે દિવસે જોયેલી તબિયતમાં દિવસે દિવસે બગાડ થતો ગયો અને છેવટે ઈ.સ. ૧૮૮૮ના માર્ચની ૧૬મીએ ભગવાનલાલનો દેહ પડી ગયો. અને ઝવેરીલાલ કહે છે કે એમણે કરેલી સૂચનાઓ બરાબર પાળવામાં આવી હતી. વ્યક્તિનું મૂલ્યાંકન : આવું વિચિત્ર વિલ કરનાર ભગવાનલાલની રહેણીકરણી અતિશય સાદી હતી. પાઘડી એ વખતના પ્રશ્નોરા બ્રાહ્મણ બાંધતા તે તેરહની તેઓ પણ બાંધતા. પાસાબંધી અંગરખું ઝીણી કસોવાળું અને ધોતી પછેડીનો તેઓ સાદો જ પોશાક પહેરતા. જયકૃષ્ણભાઈ લખે છે કે, યુનિવર્સિટીના કોન્વોકેશનમાં તેને બીજે મોટે પ્રસંગે સ્ટૉકિંગ પહેરવાં પડતાં ત્યારે તેઓ જરા કંટાળતા અને ઘણીવાર કહેતા કે આ પરાણે કોથળિયો પહેરવી પડે છે. ભોજનાદિના આચારમાં પણ ભગવાનલાલ પ્રશ્નોરા બ્રાહ્મણ હતા. પ્રશ્નોરા સિવાય કોઈની રસોઈ પહેલાં તો ખાતા નહિ. જયકૃષ્ણભાઈ પાસેથી સાંભળ્યું હતું કે મુસાફરીમાં જોઈએ ત્યારે દૂધનું ભાતું તૈયાર કરી લેતા. મતલબ કે ભગવાનલાલભાઈ અને જયકૃષ્ણભાઈ એક બીજાનું ખાતા નહિ. ૧૮દરમાં પહેલીવાર અજન્તા ગયા ત્યારે પથિક માસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૦૬ For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોતે જાતે જ રસોઈ કરી લેતા. આ ઝવેરીલાલ કહે છે કે, આ સાદા દેખાતા માણસમાં કોઈ ભાગ્યે જ ધારે એવા બુદ્ધિના અને હૃદયના ઊંચા ગુણો હતા. અખંડ ઉદ્યોગ, અસાધારણ ઉત્સાહ, ખંત, સૂક્ષ્મ ગ્રહણશક્તિ, તીક્ષ્ણ બુદ્ધિ, એકાગ્રતા વગેરે ભગવાનલાલના સ્વભાવમાં હોવા સાથે તટસ્થતા અને જેને પ્રતિભા કહી શકાય એવી કલ્પનાશક્તિ પણ મોટા પ્રમાણમાં હતા એમ એમની પ્રવૃત્તિનું અવલોકન કરતાં સ્પષ્ટ દેખાશે. ‘ઇતિહાસકારને મોટામાં મોટી કોઈ બક્ષિસ હોય તો તે કલ્પનાની છે.' એ અર્નેસ્ટ સ્કૉટનું વચન શ્રી ઉમાશંકર જોષીએ ઉતારી કલ્પના શક્તિની કીમત સચોટ રીતે દર્શાવી છે. બુદ્ધિપ્રકાશ : વર્ષ ૮૭, પૃ. ૨૫) પણ જે ગુણ તરફ મેક્સમૂલર જેવા વિદ્વાનોએ ખાસ આંગળી ચીંધી છે તે એમનું આત્મભાન છે. નાસિકની ગુફાઓના લેખો ઉપરનું છૂટું છપાવેલું લખાણ ભગવાનલાલે મેક્સમૂલરને મોકલેલું તેની ઇ.સ. ૧૮૮૩ના નવેમ્બરની 30મીના પત્રથી પહોંચ સ્વીકારતાં એ પ્રાચ્યવિદ્યાપડિત લખે છે કે “તમે જે ઉત્તમ કાર્ય કરી રહ્યા છો તે માટે હું તમને અભિનંદન આપું છું અને આશા રાખું છું કે તમે એ ચાલુ રાખશો. ડૉ. ભાઉદાજીના અવસાનથી મોટી ખોટ ગઈ છે પણ તમે એનું સ્થાન પૂરવાને તથા એનું કાર્ય ચાલુ રાખવાને સમર્થ છો. તમે તમારી જાતને સચેત (પ્રામાણિક હૃદય અને બુદ્ધિના) વિદ્વાન તરીકે સિદ્ધ કરેલા છે અને મારી નજરમાં ગમે તેટલી વિદ્યા કરતાં એ ગુણ વિશેષ મહત્ત્વનો છે.' આ ગુણને પરિણામે ભગવાનલાલ પોતાના કાર્યમાં ડૉ. કોહિંગ્ટન કહે છે તેમ ચોક્સાઈવાળા અને ધીમા હતા.અભિલેખ કે સિક્કાના વાંચનમાં તેઓ કદી પણ એકદમ ફૂદી ન પડતા. વળી પોતાને ખાતરી ન થાય તો લાંબા વખત સુધી અમુક એક જ મુદ્દા ઉપર મહેનત કર્યા કરે પણ કશું બહાર ન પાડે એવો એમનો સ્વભાવ હતો. ડૉ. કોડિંગ્ટન કહે છે : “મને યાદ છે કે એક અભિલેખમાં એમને એક નામ મળેલું એ બાકિત્રયન (બેક્ટ્રિયન) રાજાનું નામ છે એમ તેઓ માનતા હતા. એ ઉપર તેઓએ વર્ષો સુધી પ્રયત્ન કર્યા કર્યો એમ એ સંબંધી ઉલ્લેખવાળાં પુસ્તકો હું આપતો એટલે હું જાણું છું. પણ પોતાના એ વિચારને ટેકો ન મેળવી શક્યા, એટલે પોતાનાં લખાણોમાં ક્યાંય એ વાત નોંધી નથી એમ હું ધારું છું.” આવી જાગૃતિ રાગદ્વેષ અને દુરાગ્રહ રહિત શુદ્ધચિત્તમાં જે હોઈ શકે. કોડિંગ્ટન કહે છે કે ભગવાનલાલ સાચા વિદ્યાભક્ત અને સત્યના ઉગ્ર પ્રેમી હતા. બૂલર વિગતમાં ઊતરે છે કે “માણસો અને વસ્તુઓ ઉપર ટીકા કરવામાં ભગવાનલાલ નિષ્પક્ષપાતી અને ન્યાયી હતા. બીજાઓના ગુણોની કદાપિ પણ અદેખાઈ નહોતા કરતા. બીજાઓના કાર્યમાં તથા સ્વભાવમાં જે કાંઈ પ્રશસ્ય હોય તેનો નિઃસંકોચ સ્વીકાર કરતા. તેઓ ખોટા દેશાભિમાનથી પોતાની વિવેકબુદ્ધિને ઢંકાવા દેતા નહિ. સાહિત્ય, ઇતિહાસ કે ભાષા સંબંધી વિચારોમાં મતભેદ ઊઠતાં એમની ચર્ચાઓ હંમેશા સંયમી અને સૌજન્યયુક્ત રહેતી. છતાં એક વિચારે એમના ચિત્તમાં જડ ઘાલી પછી એ વિચારને છોડી દેવા એમને સમજાવી શકાય એ મુશ્કેલ છતાં પોતાની હાર ખુલ્લી રીતે સ્વીકારતા. યવન (ગ્રીકો) તથા બીજા જે પરદેશીઓના સંસર્ગમાં પોતાના પૂર્વજો આવ્યા તેના કેટલીક બાબતમાં આર્યો ઋણી હતા, એ કબૂલ કરવામાં જરાય સંકોચ અનુભવતા નહોતા.” ભગવાનલાલનો સ્વભાવ કવિ નર્મદાશંકર પેઠે મોજીલો નહોતો પણ ગંભીર હતો, છતાં બૂલર અને કોડિંગ્ટન કહે છે તેમ તેઓ ખુલ્લા દિલના અને પ્રેમાળ હતા. વળી, ભગવાનલાલ શુદ્ધ નિષ્કલંક હૃદયવાળા પુરુષ હતા. પીટર્સન કહે છે : “ભગવાનલાલમાં કોઈ જાતનું કપટ નહોતું.” અને એમનું જીવન શુદ્ધ હતું એમ તો કોડ્રિગ્ટન, પીટર્સન બૂલર બધા જ કહે છે. પણ ભગવાનલાલની માનવતા જોવા માટે તેઓએ એની મૈત્રી તરફ નજર કરવી જોઈએ. પોતે આપેલી હસ્તપ્રતોના કબાટ ઉપર “ડૉ. ભાઉદાજીના શિષ્ય ભગવાનલાલની ભેટ” એવું લખાવનારમાં ઉગ્ર ગુરુભક્તિ પથિક સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૦૭ For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતી એ ચોક્કસ છે. જો કે બુલ્સર કહે છે તેમ ગુરુમાં રહેલી નબળાઈનું પોતાને પૂરું ભાન હતું. ભગવાનલાલની કે મિત્રપ્રીતિ પણ ગુરુભક્તિ જેવી જ ઉજ્જવલ હતી. પુરાવિદ્યાના ક્ષેત્રમાં કાર્ય કરનાર ભગવાનલાલના સમકાલીનોમાં ડૉ. રા.ગો.ભાંડારકર, જસ્ટિસ કા.ö. તેલંક, રા.સા.વિ.ના મંડલિક, ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક વગેરે દેશી ગૃહસ્થોમાંથી એક ઝવેરીલાલને ભગવાનલાલ સાથે ઊંડો સ્નિગ્ધ સંબંધ હોય એમ એનાં સ્મરણો ઉપરથી દેખાય છે. બાકીના મિત્રો યુરોપીય છે. ડૉ. વ્યૂહલર, ડૉ. કોર્નિંગ્ટન, પ્રો. પીટર્સન, ડૉ. દ.કુન્હા વગેરે સમવયસ્ક, સમાનશીલ અને વિદ્યારસિક સજ્જનો સાથે ભગવાનલાલને મૈત્રીનો મીઠો સંબંધ હતો. ડૉ. કોર્નિંગ્ટન એ સંબંધ વિશે લખે છે કે “ભગવાનલાલને હું ઘરમાં અને ઘર બહાર ઘણી સારી રીતે ઓળખતો હતો. કોઈ પણ હિંદી ગૃહસ્થ કરતાં એને હું વધારે નિકટતાથી ઓળખતો હતો અને અસમાનતા અને પોતાપણાના ભાવથી એમની સાથે વર્તી શકતો. એમનામાં સાદાઈ અને પ્રામાણિકતા એવાં હતાં કે એની હિંદી તરીકેની લાગણીઓને કે ટેવોને ખૂંચે એવું યુરોપીય હોઈને હું કાંઈક કરી કે કહી બેસીશ એવી મને કદી બીક નહોતી લાગતી. તેમજ તેઓને મારે માટે એવી અવ્યવસ્થા નહોતી રહેતી. હું એમની પાસેથી હિન્દુસ્તાનની સર્વ બાબતો-ઇતિહાસ, પ્રાચીન અને અર્વાચીન રૂઢિઓ તથા રીતભાત, કારીગરી અને ઉદ્યોગો, દેશીવૈદ્યક, ધર્મ, જ્ઞાતિઓ અને એ ઉપરાંત જે માટે તેઓ પ્રખ્યાત હતા તે પુરાવિદ્યા એ સર્વ વિશે કાંઈક કાંઈક શીખ્યો છું.” બ્યૂલર અને ભગવાનલાલ તો, બ્યૂલર મુંબઈમાં હોય ત્યારે, વારંવાર મળતા અને ઝવેરીલાલ કહે છે તેમ “પ્રવાસોમાંથી ભગવાનલાલ અનેકવિધ માહિતીનો ભંડાર અને માનવસ્વભાવનું અવલોકન દર્શાવતા હાસ્યરસપૂર્ણ ટુચકાઓ લઈ આવતા હતા.” મિત્રો મળે ત્યારે ભગવાનલાલ છૂટથી આ સામગ્રીની લહાણી કરતા હશે. બ્યૂલર કહે છે કે ઇ.સ. ૧૮૭૬ના ઑગસ્ટ-ઑક્ટોબરમાં અને ૧૮૭૯ના જુલાઈ-ઑગસ્ટમાં અમે સવારના ૬ થી ૯ સુધી સાથે કામ કરતા. (અલબત્ત ભ.ના લેખો તૈયાર કરવાનું) એ દિવસોને યાદ કરીને બ્યૂલર કહે છે કે “જે દિવસોમાં પંડિત આવ્યા છે એમ માણસ આવીને કહે એની હું આતુરતાથી વાટ જોઈ રહેતો. એ આનંદી દિવસોને હું કદી ભૂલીશ નહિ. તીક્ષ્ણ બુદ્ધિ, નિષ્કપટ માયાળુ સ્વભાવ અને વિશાળ જ્ઞાનથી તેઓ મને બહુ પ્રિય લાગતા.” સને ૧૮૮૮માં ઓગણપચાસ વર્ષની નાની ઉંમરે, એમનું અવસાન થયું. એમણે દેહ છોડ્યો, એ પ્રસંગ ખરા ઋષિવરની યાદ આપે તેવો છે. પોતાની પાછળ તો કોઈ હતું નહિ એટલે “વીલ” કર્યું હતું. તેમાં પોતાના જૂના પુસ્તકો વગેરે મુંબઈની રોયલ-એશિયાટિક સોસાયટીને આપી દીધાં. તેમાં તેમણે ખાસ વિનંતી કરી કે મારાં પુસ્તકો ઉપર “ડૉ. ભાઉદાજીના શિષ્ય ભગવાનલાલ ઇન્દ્રજીનો સંગ્રહ” એ રીતે લખાવવું. સિક્કાઓ તથા મથુરામાંથી મળેલો ખરોદી લિપિમાં લખેલો લેખ સહિત નેતા સિંહના ચિહ્નવાળા અશોક સ્તંભનો ઉપરનો ભાગ એમણે બ્રિટિશ મ્યુઝિયમને ભેટ આપ્યો. તામ્રપત્રો, શિલાલેખો વગેરે મૂળ વ્યક્તિને પાછાં આપી દેવાનું ઠરાવ્યું. વાલકેશ્વરમાતાનું પોતાનું ઘર એમણે સેનીટોરિયમ માટે ભાટિયા ગૃહસ્થો દ્વારા વાપરવા આપી દીધું. ‘બૉમ્બે ગૅઝેટિયર-વૉલ્યુમ‘માં ‘ગુજરાતનો ઇતિહાસ' ૧૮૯૦ માં છપાયો છે, તે ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજીની સંશોધન નોંધને આધારે જ પ્રગટ થયો છે. ગુજરાતની યશગાથા ઉકેલનાર આ મહાનુભાવની ‘જન્મ-શતાબ્દી’ સને ૧૯૩૯ માં મુંબઈમાં ઉજવાઈ હતી. તેનો સ્મૃતિગ્રંથ ગુજરાત રિસર્ચ સોસાયટી દ્વારા પ્રગટ થયો છે. આ મહાગુજરાતીના કાર્ય માટે આપણે ગૌરવ લઈ શકીએ છીએ. પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૦૮ - For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વલ્લભજી હરિદત્ત આચાર્ય (૧૮૪૦-૧૯૧૧) પ્રા. ડૉ. એસ.વી.જાની ગુજરાત સહિત ભારતના ઇતિહાસમાં સૌરાષ્ટ્ર પ્રદેશના જૂનાગઢનું ઐતિહાસિક ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. જૂનાગઢ શહેર તથા તેની પાસેનો ગિરનાર પર્વત અતિ પ્રાચીન છે. વળી જૂનાગઢ તેના મૌર્ય, શક તથા ગુપ્ત વંશના ત્રિ-લેખથી પ્રાચીન ઇતિહાસના જાણકારીના સાધનોની દષ્ટિએ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ એટલે કે ૧૩૦ રક્ષિત સ્મારકો છે. જૂનાગઢ જિલ્લામાં જેમ મહત્ત્વના ઐતિહાસિક સાધનો અને સ્મારકો છે, તેમ તેમાં આ સ્મારકોની વિશ્વસનીય આધારભૂત ઐતિહાસિક માહિતી પૂરી પાડનાર ત્રિપુટી ભગવાનલાલ ઇંદ્રજી આચાર્ય વલ્લભજી હરિદત્ત અને તેમના પુત્ર આચાર્ય ગિરજાશંકર વલ્લભજી – પણ જૂનાગઢની દેન છે. ભગવાનલાલ ઇન્દ્રજી ને ગુજરાતના ઇતિહાસના સંશોધકોની હારમાળામાં રત્ન કહી શકાય. ૧૮૮૪માં જર્મનીની લીડન યુનિવર્સિટીએ તેમને માનદ ડૉકટરેટની પદવી આપી તેમની વિદ્વાતાનું બહુમાન કર્યું હતું. આમ પોતાના સંશોધનકાર્યથી તેમણે ગુજરાતને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવી હતી. તેમના મદદનીશ રહી ચૂકેલા અને તેમની પાસેથી અવારનવાર માર્ગદર્શન મેળવનાર આચાર્ય વલ્લભજી હરિદત્ત પણ જૂનાગઢના મહત્ત્વના ઇતિહાસજ્ઞ હતા. આચાર્ય વલ્લભજી હરિદત્તનો જન્મ વડનગરા નાગર કુટુંબમાં ઈ.સ.૧૮૪૦ માં થયો હતો. તેમના વડીલો પૂર્વજોનું મૂળવતન પ્રાંતિજ હતું. તેમના મૂળપુરૂષ ગોપાલ ઋષિ હતા તેથી તે ગોપાલ ગોત્રના કહેવાયા.' વલ્લભજીના દાદા મોહનજી ઘોઘામાં રહેતા હતા. વલ્લભજી પછી પાંચ વર્ષે પંડિત ગફુલાલનો જન્મ જૂનાગઢમાં થયો હતો. પછીથી સારા વક્તા, સંગીતકાર શતાવધાની અને ગણિતજ્ઞ બનેલા પંચ ગઢુલાલે ભારત માર્તડની પદવી મેળવી હતી.તે ગઠ્ઠલાલના પિતા ઘનશ્યામ ભટ્ટના જૂનાગઢમાં ત્રણ મુખ્ય શિષ્ય હતા - વલ્લભજી હરિદત્ત આચાર્ય, જટાશંકર હરજીવન વોરા અને ગોરાભાઈ રામજી પાઠક. વલ્લભજીની પ્રથમ પત્નીનું ૧૮૫૭માં અવસાન થયું પછી ૧૮૫૮માં ૧૮ વર્ષની ઉંમરે તેમણે બીજાં લગ્ન કર્યા હતાં. તે વર્ષથી જ તેમણે સંસ્કૃતમાં શ્લોક રચવાની શરૂઆત કરી હતી. આમ કિશોરવયથી તેઓ સંસ્કૃતમાં રચનાઓ કરતા હતા. પછીથી તેઓ એક સારા કવિ અને સંસ્કૃત સાહિત્યના વિદ્વાન અને પુરાવિદ તથા ઇતિહાસકાર તરીકે પ્રસિદ્ધ થયા હતા. તેમણે “કીર્તિકૌમુદી', “પ્રબોધ ચંદ્રોદય', તથા વાલ્મીકિના સંસ્કૃત ભાષામાં લખાયેલા રામાયણ વગેરે ગ્રંથોનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું.' ઉપરાંત તેમની અન્ય કૃતિઓ હતી- વાઘેશ્વરીની હમચી (૧૮૬૧), ચંડીપાઠના સારનો ગરબો (૧૮૬૨), ચંદ્રહાસ આખ્યાનના દુહા (૧૮૬૨), ચંડી આખ્યાન (૧૮૯૨), ગુજરાતી ભાષાનું વ્યાકરણ, મંગળાષ્ટક સંગ્રહ, નરભેરાયના દુહા, ગુજરાતી ધાતુકોશ, આરતીમાળા, ઋસંહિતા, મહારુદ્ર પદ્ધતિ, હસ્ત શ્રાદ્ધ પદ્ધતિ વગેરે.” ઉપરાંત તેમનો કાવ્યસંગ્રહ વલ્લભ વિલાસ” પ્રગટ થયો હતો. ૧૮૮૫માં તેમણે લૉર્ડ રિપન વિશેની રચના કરી હતી. ઉપરાંત પ્રાશકોશ, અપભ્રંશ-કોશ, દામોદર માહાભ્ય વગેરે તેમની અપ્રગટ રચનાઓ હતી. કર્નલ વૉટ્સનના અવસાન પછી તેમણે ૧૮૮૯ માં “વોટ્સન-વિયોગ' ગ્રંથ લખવાનું શરૂ કર્યું હતું. તે ગ્રંથ ૧૮૯૬માં વઢવાણથી પ્રસિદ્ધ થયો હતો. આ ગ્રંથના કર્તા તરીકે તેઓએ પોતાને આચાર્ય વલ્લભજી હરિદત્ત જૂનાગઢ દર્શાવ્યા છે. ઉપરાંત તે પૂર્વે તે ઘોઘારી (ધોઘા નિવાસી) અને ઉમાકારી હતા તેમ પણ દર્શાવ્યું છે. સંસ્કૃત પ્રત્યે તેમની એટલી બધી પ્રીતિ હતી કે તેઓ નાસિક-ત્યંબકની યાત્રાએ ગયેલા ત્યારે તીર્થગોરના ચોપડામાં પણ * નિવૃત્ત પ્રાધ્યાપક અને અધ્યક્ષ, અનુસ્નાતક ઈતિહાસ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૦૯ For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃતમાં લખાણ કર્યું હતું. વલ્લભજી આચાર્યની આ સાહિત્ય-પ્રીતિ એ સૌરાષ્ટ્ર-જૂનાગઢના તત્કાલીન વિદ્વાન અને સુધારક શ્રી મણિશંકર કીકાણી સાથેના તેમના સંપર્કનું પરિણામ હતું. જૂનાગઢના ભગવાનલાલ ઇંદ્રજી, વલ્લભજી હ. આચાર્ય જેવા પુરાવિદો, ભગવાનલાલ સંપતરામ છત્રપતિ જેવા ઈતિહાસ રચિયતા અને ગોરાભાઈ રા.પાઠક જેવા ધર્મશાસ્ત્રજ્ઞ વ્યક્તિઓની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપી તેમને પ્રકાશમાં લાવનાર મણિશંકર કીકાણી હતા. તે સર્વને પોતપોતાની પસંદગીની પ્રિય પ્રવૃત્તિ કરવામાં જોઈતી આવશ્યક સહાય તથા સલાહ પણ એઓ જ આપતા હતા. આમ આ બધા મણિશંકર કીકાણીના શિષ્યમંડળમાં હતા. 19 મણિશંકરના વેદના જ્ઞાન અંગે તો કવિ દલપતરામે પણ નોધ્યું હતું કે વેદ તણા બહુ ભેદ વિલક્ષણ, શુદ્ધ ચિત્તે ચતુરાઈ ભાંગી શકે ભવભેદ ભયંકર, શંકર કે મણિશંકરભાઈ.”11 વલ્લભજી સંસ્કૃત સાહિત્યની પ્રીતિને કારણે જ ૧૮૭૯માં નરસિંહ પ્રસાદે મહારુદ્ર યજ્ઞ કર્યો તેનો વૃત્તાંર તથા તેના મંત્રોની વિગતો દર્શાવતો લેખ તેમણે કર્નલ વૉટ્સનને મોકલ્યો હતો. તેનાથી તેઓ અત્યંત પ્રસન્ન થયા હતા. ઉપરાંત સાહિત્યની રચનામાં તેઓ બીજાને ઉપયોગી પણ બન્યા હતા. જેમ કે – (૧) તેમણે લીલાધરે રચેલ “શિવરહસ્ય”ની અનુક્રમણિકા તથા પ્રસ્તાવના લખી આપી હતી. (૨) તો દીવના નારાયણ હેમચંદ્રને “વીર બાળક” નાટકનાં ગણિત લખી આપ્યાં હતાં. (૩) તો હદ્વાર જેઠા મહારાજને કેટલાંક આખ્યાનમાં મરાઠીમાંથી ગુજરાતી કવિતા તથા સૈછી આખ્યાન લખી આપ્યાં હતાં.૧૩ ઉપરોક્ત વિગતોથી ગુજરાતી તથા સંસ્કૃત સાહિત્ય પ્રત્યેની તેમની રુચિ, રસ અને પ્રીતિ જાણી શકાય છે. પરંતુ તેમની સાહિત્ય પ્રીતિ કરતાં પણ પુરાતત્ત્વ તથા ઇતિહાસના અધ્યયન અને સંશોધનની પ્રીતિ સવિશેષ હતી. તેમણે અનેક શિલાલેખો, તામ્રપત્રો, મૂર્તિઓ, સિક્કાઓ વગેરે શોધી કાઢી સૌરાષ્ટ્ર-પ્રદેશના ઇતિહાસ ઉપર ઘણો પ્રકાશ પાડ્યો છે. ઇતિહાસનું સંશોધન કરતા વિદ્વાનો માટે તેમણે પાડેલી કેડી ઉપર અનેક વિદ્વાનો આગળ વધ્યા છે. વલ્લભજી બાલ્યવયથી સંસ્કૃતના ચાહક અને કવિ હતા. પંડિત ભગવાનલાલ ઇંદ્રજીના સહવાસથી ઈતિહાસ અને પુરાતત્ત્વના સંશોધન તરફ તેમનું ધ્યાન ખેંચાયું હતું. તેમનું હીર તેઓ પારખી શક્યા હતા. તેથી તેમની ભલામણ મુંબઈના ડૉ.ભાઉદાજીએ ૧૮૬૨માં તેમને માસિક રૂા. દસના પગારથી ભગવાનલાલ ઇંદ્રજીના સહાયક તરીકે જૂનાગઢમાંના અશોક તથા પ્રભાસ પાટણના લેખોની નકલ કરવા નીમ્યા હતા. ત્યારથી જૂના શિલાલેખો સિક્કા વગેરે તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત થયું." આમ ભાઉદાજીના પરિચયમાં આવતાં ભગવાનલાલ ઇંદ્રજી તથા વલ્લભજી આચાર્યની દૃષ્ટિમાં પરિવર્તન આવ્યું હતું. પરિણામે તેમની દષ્ટિ વધુ સંશોધનલક્ષી બની હતી. ઈ.સ. ૧૮૬૩માં વલ્લભજી આચાર્ય પ્રભાસપાટણ ગયેલા. ત્યાંના શિલાલેખોની નકલ લઈ એક પુસ્તકરૂપે તેને બાંધી તે કર્નલ જે.ડબલ્યુ. વૉટ્સનને બતાવી હતી. તેના કારણે સૌરાષ્ટ્ર પ્રદેશના ઇતિહાસ અને પુરાતત્ત્વમાં રસ ધરાવતા થયેલા વૉટ્સન સાથે વલ્લભજીની ઓળખાણ થઈ હતી. જો કે આ બંનેની પ્રથમ મુલાકાત તો દેલવાડા મુકામે થઈ હતી. ભાઉદાજીએ સોંપેલી કામગીરી પૂર્ણ થયા પછી તેમણે જૂનાગઢ રાજ્યની નોકરી સ્વીકારી હતી. તેઓએ ૧૮૬૫ થી ૧૮૮૮ સુધી કુલ ૨૩ વર્ષ જૂનાગઢ રાજયમાં વિવિધ હોદ્દાઓ ઉપર કામ કર્યું હતું. ૧૮૬૫માં સૌ પ્રથમ તેઓ માસિક રૂા. દસના પગારથી જૂનાગઢ કન્યાશાળામાં શિક્ષક નીમાયા હતા. ત્યારે સુંદરજી કુબેરદાસ મેતાજી શિક્ષણ ખાતામાં ઇન્સ્પેકટર હતા. ૭-૧૧-૧૮૬૪ની તેમની નોધ પ્રમાણે “કન્યાશાળાનું કામ ચલાવવા પીઢ, ઠરેલ મતનો, લાજવાળો, સમઝુ, વરણાગીયો ન હોય, લોકોનો વિશ્વાસપાત્ર હોય અને સમજાવવાની શક્તિવાળો અને ઘણી નાની ઉંમરનો ન હોય તેવો ગુણવાન પુરુષ શિક્ષક તરીકે જોઈએ છે. તે માટે વલ્લભજી પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૧૧૦ For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિના બીજો કોઈ મારી નજરમાં આવતો નથી.''૧૮ આમ શિક્ષક બનતાં પૂર્વે તેમની યોગ્યતાથી તેઓ સમાજમાં જાણીતા બની ચૂક્યા હતા. ૧૮૬૬માં તેમને પાઠશાળામાં કાર્યકારી શાસ્ત્રીજી તરીકે નીમવામાં આવ્યા હતા. જૂન, ૧૮૬૬થી તેઓ જૂનાગઢથી પ્રસિદ્ધ થતા “સૌરાષ્ટ્ર દર્પણ” માસિકના સંપાદક-તંત્રી અને જૂનાગઢની “જ્ઞાન ગ્રાહક સભા'ના સેક્રેટરી નીમાયા હતા. ૧૮૬૬ના વર્ષના અંત ભાગમાં તેઓ જૂનાગઢ રાજ્ય માટે છાપખાનું લેવા મુંબઈ ગયા હતા. ત્યારે તેમનો માસિક પગાર રૂ. ૨૦ કરાયો હતો. ત્યાર પછી તેઓ ૧૮૭૭ સુધી જૂનાગઢ દરબારી પ્રેસના મેનેજર બનાવાયા હતા. ૧૮૮૧માં તેઓ જૂનાગઢમાં ઇતિહાસ પુરાતત્ત્વ) ખાતાંની નોકરીમાં રહ્યા હતા. ૧૯ પછીથી ૧૮૮૮માં તેમની નિમણૂક રાજકોટમાં વૈટસન મ્યુઝિયમમાં પ્રથમ ક્યૂરેટર તરીકે થઈ હતી. ક્યુરેટર તરીકે તેઓ ૧૮૮૮ થી ૧૯૧૦ સુધી રહ્યા. ત્યારે તેમનો પગાર માસિક રૂ. ૧૦૦ હતો. - વોટસન મ્યુઝિયમના પ્રથમ ક્યૂરેટર તરીકેની તેમની ૧૮૮૮ થી ૧૯૧૦ સુધીની ૨૨ વર્ષની કામગીરીમાં તેમની વિદ્વત્તાથી ઇતિહાસ સંશોધન - આધાર સાધન સંગ્રહણ – પુરાવશેષોની જાળવણી - લેખો અને સિક્કાઓનું એકત્રીકરણ - ઉત્નનન જેવા ક્ષેત્રો પ્રભાવિત થયાં હતાં. તેમની આ કામગીરી અત્યંત મહત્ત્વની ગણાય છે. ઉપરોક્ત બધા ક્ષેત્રે ક્યૂરેટર બન્યાં પૂર્વે પણ તેમણે ઘણી પ્રશસ્ય કામગીરી બજાવી હતી. તેથી તેમના ઇતિહાસથી સંબંધિત વિવિધ ક્ષેત્રોની કામગીરીનું સરવૈયું આ પ્રમાણે આપી શકાય : - ઈ.સ. ૧૮૬૨માં ભગવાનલાલ ઇંદ્રજીના સહાયક નિમાયા ત્યારથી શરૂ કરીને તેમની ઇતિહાસના વિવિધ ક્ષેત્રોની સેવા છેક ૧૯૧૦ સુધી અવિરતપણે ચાલુ રહી હતી. આમ, લગભગ અર્ધી સદી સુધી તેમણે આ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક પોતાનું યોગદાન આપ્યું હતું. ૧૮૬૨માં વલ્લભજીએ જૂનાગઢના અનેક ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કર્યો હતો તથા અશોક, રુદ્રદામાન તથા સ્કંદગુપ્તના જૂનાગઢમાં આવેલા શિલાલેખ ઉપરથી સુદર્શન તળાવના સ્થળનું સંશોધન કરવા પ્રેરાયા હતા. સુદર્શન તળાવ સુવર્ણસિકતા અને પલાશિની નદીના સંગમ સ્થળે બાંધવામાં આવ્યું હતું. સુવર્ણસિકતા નદી તો આજે પણ છે. પરંતુ પલાશિની ક્યાંય જોવા મળતી નથી. તેથી તે નદીનું મૂળ શોધવા તેમણે જંગલમાં ફરી વળીને આધારભૂત કહી શકાય તેવાં અનુમાનો ર્યા હતાં જેણે ભાવિ શોધક માટે ઘણી વિગતો પૂરી પાડી છે. તેમણે સુદર્શન તળાવની પાળ માટે જૂનાગઢમાં ધારાગઢ દરવાજા પાસેનું સ્થળ દર્શાવ્યું હતું. વર્તમાન યુગના કેટલાક શોધકોએ આચાર્ય વલ્લભજીની ધારણાને અનુમોદન આપ્યું છે. આ સમગ્ર વર્ણન તેમની શોધક પ્રતિભા તથા ઓગણીસમી સદીમાં દેશી સપૂતો દ્વારા થયેલ સંશોધન પ્રવૃત્તિનો ખ્યાલ આપે છે, ઉપરાંત તેમણે ઘૂમલીની મુલાકાત લીધી હતી અને ત્યાંના ઐતિહાસિક અવશેષોનો અભ્યાસ કર્યો હતો. ઈ.સ. ૧૮૭૮ સુધીમાં તેમણે અશોકનો શિલાલેખ, રાખેંગારનો મહેલ, ગિરનારનાં જૈન મંદિરો ખાપરા કોડિયાનાં ભોયરાં, પ્રાચીન વાવ તથા જૂનાગઢના ઉપરકોટના કિલ્લાના ઇતિહાસ અંગેની માહિતી એકત્ર કરી હતી. આ વિષયો ઉપરનું જ્ઞાન જૂનાગઢમાં તેમના સિવાય બીજા કોઈને ન હતું. છતાં તેઓ તો નમ્રતાપૂર્વક કહેતા કે “મારા આ જ્ઞાનનો પ્રતાપ કેવળ ભગવાનલાલ ઇંદ્રજીનો છે.” આમ પોતાની ઇતિહાસસાધનામાં તેમણે ભગવાનલાલ ઇદ્રજીનો ઋણ સ્વીકાર કર્યો હતો. કર્નલ જે. ડબલ્યુ. વોટસનને કાઠિયાવાડના ઇતિહાસમાં ખૂબ રસ હતો. તેથી તેમણે તે અંગેની વિગતો વિવિધ લોકો પાસેથી મેળવી એકત્ર કરી હતી. તેમાં પણ આચાર્ય વલ્લભજી હરિદત્તે તેમની ઘણી મદદ કરી હતી. આ બધાની પાસેથી મળેલી માહિતીનો સંચય કરીને વોટસને “બોમ્બે પ્રેસિડેન્સી ગેઝેટિયર, વૉલ્યુમ, ૮” અંગ્રેજીમાં બહાર પાડ્યું હતું. તે કાઠિયાવાડ અંગે હોવાથી ગુજરાતીનું તેનું નર્મદાશંકર લાલશંકરે કરેલું ભાષાંતર “કાઠિયાવાડ સર્વસંગ્રહ” નામથી બહાર પડ્યું હતું. આ ગ્રંથની અંગ્રેજી આવૃત્તિની પ્રસ્તાવનામાં દર્શાવવામાં આવ્યું છે કે “આચાર્ય વલ્લભજી હરિદત્ત જેમને કાઠિયાવાડ પ્રાંતના ઇતિહાસની તથા બીજી સામાન્ય બાબતોની પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૧૧ For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માહિતી છે, તથા તેઓ સંસ્કૃત ભાષાના પણ સારા વિદ્વાન છે, તેમના તરફથી પણ ઘણી મદદ મળી છે. તેમણે ઘણી અગત્યની અને ઉપયોગી માહિતી આપી છે.' આમ કર્નલ વૅાટસને પોતાના આ ગ્રંથમાં તેમની મદદ માટેનો ઋણ સ્વીકાર કર્યો હતો. વલ્લભજીની આ મદદ બદલ મુંબઈની સરકારે પણ તા. ૪-૮-૧૮૮૪ના ઠરા નં. ૨૭૪થી આભાર માની સંતોષ-પત્ર મોકલાવ્યો હતો. કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. વેસ્ટે પણ તા ૨૨-૮-૧૮૮૪ના પત્રાંક ૨૩૬૦થી આભાર તથા સંતોષ વ્યક્ત કર્યો હતો.૨૩ આમ કાઠિયાવાડ સર્વસંગ્રહ જેવ સૌરાષ્ટ્રના ઇતિહાસના એક મહત્ત્વપૂર્ણ ગ્રંથની રચનાનું શ્રેય આપણે બ્રિટિશ શાસન પ્રત્યેની અહોભાવન લાગણીને કારણે કર્નલ વાટ્સનને જ આપીએ છીએ, પરંતુ આ ગ્રંથના આ લેખનમાં આચાર્ય વલ્લભજી હરિદ તથા અન્ય દેશી વિદ્વાનોએ જે મદદ કરી હતી, તેની સામાન્યતઃ ઉપેક્ષા કરીએ છીએ અથવા તે અંગે મૌન સર્વ આપણા સ્વદેશી વિદ્વાનોને અન્યાય કરીએ છીએ. પરંતુ હવે એ વલણમાં પરિવર્તન આવ્યું છે, તે બાબત સંતોષપ્રદ કહી શકાય. જૂનાગઢનો અશોકનો લેખ ઉકેલાયા પછી તેની આજુબાજુમાં સ્તૂપ હોવાની ધારણા આચાર્ય વલ્લભજીએ કરી હતી. તેઓ તા. ૨૭-૧૨-૧૮૮૮ના ગુફાજલી નદીનું મૂળ શોધી બોરિયા (લાખામેડી) ગયા, તેમ પોતાની ડાયરીમાં નોંધે છે. ત્યાં તેમણે ૩૨’ વ્યાસ ધરાવતો ૧૨૦ ઊંચો ટિંબો જોયો. બાજુમાં સીડી આકારનો બીજો ટિંબો હતો. તે બોરિયાનો સ્તૂપ હતો. તેના ઉત્ખનનનું શ્રેય કૅમ્પબેલને આપવામાં આવે છે, પરંતુ કૅમ્પબેલ બોરિયા ગયા ત્યાં સુધીમાં આચાર્ય વલ્લભજીએ ત્યાં ઉત્ખનન કરાવી લીધું હતું. તેઓ બંને ત્યાં ૧૩-૧-૧૮૮૯માં ગયા હતા. આમ ઇતિહાસના ગ્રંથોનું આલેખન કે ઉત્ખનન પછી તે મોહેં-જો-ડેરો કે હડપ્પાનું હોય કે બોરિયા સ્તૂપનું હોય, તેનું શ્રેય અંગ્રેજ અમલદારોને જ ત્યારે આપવાની જાણે કે પદ્ધતિ હતી. અંગ્રેજ અમલદારોની કામગીરી અવશ્ય મહત્ત્વની રહી હતી. પરંતુ બોરિયા સ્તૂપના ઉત્ખનન અંગે આચાર્ય વલ્લભજીની કામગીરીનું ઓછું મૂલ્યાંકન ન કરી શકાય, તેથી કૅમ્પબેલના સહ-કાર્યકર તરીકે વલ્લભજીને પણ આ ઉત્ખનનના શ્રેયમાં ભાગીદાર ગણવા જોઈએ. આ સ્તૂપ જૂનાગઢ રેલવે સ્ટેશનથી ૬.૪ કિ.મી. દૂર ગિરનારની તળેટીમાં છે. તે વિસ્તારમાં બોરની વિપુલતાને કારણે તે ‘બોરિયા” સ્તૂપ કહેવાય છે. તેની અધિષ્ઠાત્રી બોરદેવી ગણાય છે. તેનું ત્યાં મંદિર પણ છે. આ ટિંબા ઉપર લાખા નામના બહારવિટયાનો વાસ હતો, તેથી તેનું બીજું નામ “લાખામેડી” છે.૨૪ બોરિયાનો આ સ્તૂપ ૧૮" x ૧૨" x ૩” ના માપથી પકાવેલી ઈંટોનો બનેલો હતો. ઉત્ખનન વખતે તેની ઊંચાઈ ૪૫ ફૂટ હતી. તે ૬૪૩ ફૂટની પથ્થરની પાટથી ઢાંકેલો હતો. તેમાંથી પકવેલી માટીની એક ડાબલી મળી છે. તેમાંથી ક્રમશઃ તાંબાની, ચાંદીની અને સોનાની એક બીજાથી નાની ડાબલીઓ નીકળી છે. તેમાંથી મોતી, ભસ્મ અને અડધા ઈંચના હાડકાંનો કટકો (અસ્થિ અવશેષ) મળ્યા હતા.૨૫ તે બધા જૂનાગઢના મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ ઉત્ખનન કાર્ય કૅમ્પબેલે કર્યું. પરંતુ તેનો અહેવાલ એચ. કાઉસેન્સે લખ્યો હતો. આ ઉત્ખનનમાંથી ૩૯ ફૂટની ઊંડાઈએથી પ્રસ્તર સ્થાપત્યના કેટલાક અવશેષો મળ્યા હતા. આચાર્ય વલ્લભજીએ નોંધ્યા પ્રમાણે તે ગિરનાર ઉપર ક્યાંક કાંટાળી તારની આડશથી રક્ષિત કરવામાં આવ્યા હતા.૨૭ પરંતુ હાલ તેનો પત્તો નથી. આ ઉત્ખનન પૂર્વે આચાર્ય વલ્લભજીએ ૧૮૭૮માં ઉના પાસેની સાણાની ગુફાઓની ઐતિહાસિક નોંધ લખી હતી.૨૮ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના તેમના પ્રવાસ દરમ્યાન તેમને અનેક મૂર્તિઓ અને સિક્કાઓ મળ્યા હતા. પરંતુ તેમની જાળવણી માટે જૂનાગઢમાં યોગ્ય સ્થાન કે કોઈ મ્યુઝિયમ ન હોવાથી તે બ્રિટિશ મ્યુઝિયમમાં મોકલી દેવાયા હતા. પછીથી આ પરિસ્થિતિના નિવારણ માટે જૂનાગઢ રાજ્યે પુસ્તકાલયની સાથે મ્યુઝિયમ પણ બનાવ્યું હતું. છેક ૧૮૯૭માં જૂનાગઢમાં રસૂલખાનજી મ્યુઝિયમનું ખાતમૂહુર્ત થયું હતું અને ૧૯૦૧માં તેનું મકાન તૈયાર થઈ ગયું હતું. આ મ્યુઝિયમ કરવા માટે પણ વલ્લભજીએ અથાગ પરિશ્રમ અને પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૧૨ For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભલામણો કરી હતી. આ બન્યું ત્યારે તેઓ વૅટ્સન મ્યુઝિયમના ક્યૂરેટર હતા. તેમાં પણ ઈ.સ. ૧૯૦૦માં છપ્પનિયો દુકાળ પડ્યો ત્યારે સૌરાષ્ટ્રનાં ખોલાયેલાં રાહતકામો દરમ્યાન અનેક સ્થળોએથી ખોદકામમાં પ્રાચીન અવશેષો, મૂર્તિઓ, લેખો, સિક્કાઓ ઉપલબ્ધ થયા હતા. તેમને વિવિધ સ્થળે સંગૃહિત કરાવવામાં પણ વલ્લભજી ઉપયોગી બન્યા હતા. ૧૮૮૮માં વૉટ્સન મ્યુઝિયમમાં (ત્યારે તેનું નામ કાઠિયાવાડ વિક્ટોરિયા જયુબિલી મ્યુઝિયમ હતું) ક્યુરેટર નિમાયા પછી વલ્લભજીએ ૧૮૮૯માં વૅટ્સન સાહેબના આગ્રહથી તેમની સાથે વંથલી, ચોરવાડ, પ્રભાસ પાટણ, ઉના, દેલવાડા, દીવ, તુલસીશ્યામનો પ્રવાસ કર્યો હતો. પછીથી ૧૮૯૦માં તેમણે પોતે એકલા માંગરોળ, માધવપુર, દ્વારકા અને ખંભાળિયાનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમ્યાન જે ગામોની તે મુલાકાત લેતા તેની માહિતી પણ એકત્ર કરતા અને ગ્રામ-સર્વસંગ્રહ તૈયાર કરવા માટેનું આ પ્રથમ કદમ હતું એમ કહી શકાય. વળી તત્કાલીન નિયમાનુસાર વટ્સન મ્યુઝિયમના ક્યુરેટર વર્ષમાં કુલ ત્રણ મહિના પ્રવાસ કરવો ફરજિયાત હતો. આ પ્રવાસમાં પણ તેમને ઘણા લેખો, સિક્કાઓ, મૂર્તિઓ પ્રાપ્ત થઈ હતી. આમ મ્યુઝિયમના સંગ્રહમાં વૃદ્ધિ થવામાં પણ તેઓ નિમિત્ત બન્યા હતા. પોતાના પ્રવાસો દરમ્યાન તેમણે કરેલી કામગીરીની નોંધ તેમની ડાયરીમાં તેઓ નિયમિત રીતે કરતા. તેમની ડાયરીમાં ૨૨-૫-૧૮૯૬ની નોંધ પ્રમાણે તેમણે જૂનાગઢમાં નેમિનાથના પગલાંના લેખ, ધાતુના સિંહાસનના ચાર લેખ, નેમિનાથ મંદિરની સ્થાપનાના બે લેખ, વસ્તુપાળ-તેજપાળના સાત લેખ, ગૌમુખીના તથા ખાપરા કોડિયાના ભોંયરાના લેખની છાપો (રબીંગ) લીધી હતા. ઉપરકોટના સાત અક્ષરના સ્તંભલેખની છાપ પણ લીધી હતી. વઢવાણની ગંગાવાવમાં પાણી હોવા છતાં ખૂબ મુશ્કેલીથી તેના લેખની પણ છાપ લીધી હતી. જામનગર જિલ્લાના ગુંદા ગામની પ્રાચીન વાવનો ક્ષત્રપ રુદ્રસિંહના સમયનો લેખ શોધી કાઢ્યો હતો. તેમાં દર્શાવ્યા પ્રમાણે સેનાપતિ રુદ્રભૂતિએ ગામનાં સર્વે લોકોના હિત અને સુખ માટે તે વાવ ખોદાવી હતી. આ લેખ શોધી કાઢતાં હીલર વલ્લભજીને અભિનંદન આપતો સંતોષ-પત્ર લખ્યો હતો. તેમની ડાયરીની તા. ૭-૫-૧૯૦૦ ની નોંધ પ્રમાણે તેમણે અશોકના શિલાલેખના ૧૩મા શાસનનો ફોટો ફોટોગ્રાફર પાસે લેવડાવ્યો હતો અને તેની વાંચનામાં ફેર છે તે દર્શાવ્યું. “આમ તેમાંની ર૭મી પંક્તિ સુધારી હતી. આમ “ઈતિહાસ એટલે સત્યની સાધના” અનુસાર તેમણે પૂર્વે રહી ગયેલી ભૂલો સુધારી ઈતિહાસનું નવા પ્રમાણોના સંદર્ભમાં પુનર્લેખન કરી ઇતિહાસને “સત્ય કહેતું શાસ્ત્રમાં પ્રસ્થાપિત કર્યું હતું. ઉપરાંત દસાડા ગામની કોર્ટમાં બોડિયા અક્ષરનો એક લેખ તપાસી તેની સાચી વાંચના કરી હતી. આમ કૉર્ટમાં પણ તેમણે “પ્રાચીન લિપિના તજજ્ઞ” તરીકે પ્રાચીન લિપિવિદ્યાનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું હતું. ઈ.સ. ૧૯૦૨-૦૩ના વર્ષમાં તેમણે ૧૧૫ ગામોની મુલાકાત લીધી હતી. ૪૬ લેખના રબીંગ લીધા અને ૧૩ નવા લેખ પ્રાપ્ત કર્યા હતા. ઉપરાંત ૩ તામ્રપત્રોના રબીંગ, ૧૧ સિક્કા, ૨ ફોસિલ અને એક હસ્તપ્રત મેળવ્યાં હતાં. વળામાંથી તેમણે વિ.સં. ર૭ (ઈ.સ. ૨૪૧)ના તામ્રપત્રનું રબીંગ લીધું હતું, જે ધરસેન ચોથાનું હશે. તેવી જ રીતે સંવત ૧૫૧૨ (ઈ.સ. ૧૪૫૬)નો હસ્તલેખ પણ તેમણે વળામાંથી મેળવ્યો હતો, જેમાં ઈ.સ. ૧૪૫૧માં રા'માંડલિક જૂનાગઢની ગાદીએ બેઠાનો અને મહાદેવ ભટ્ટ તથા કિકા ભટ્ટ નામના બે ભાઈઓને ઝાંઝરડા ગામ આપ્યાનો ઉલ્લેખ છે. ૧૯૦૭-૦૮ના વર્ષમાં તેમણે ઈ.સ. ૧૩૩૦ (વિ.સં. ૧૩૮૬)ના ભાવનગર મ્યુઝિયમમાંનાં હાથસણીના લેખનું છાપાંકન (રબીંગ) કર્યું. તે લેખ સંસ્કૃત કવિતામાં લખાયેલો છે. ભગવાનલાલ સંપતરામ છત્રપતિ માટે રાણીવાવનો શિલાલેખ ઉતારવા તેઓ ધંધુસર ગયા હતા. આમ ઇતિહાસના અભ્યાસીને મદદરૂપ બનતા હતા. શિલાલેખોની જેમ આચાર્ય વલ્લભજીએ સિક્કાઓ મેળવીને મ્યુઝિયમમાં રાખવાનું, તેની વાંચના કરવાનું પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૧૩ For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહત્ત્વનું કાર્ય કર્યું હતું. તે બાબત તેઓ જરૂર પડ્યે ભગવાનલાલ ઇંદ્રજીની સહાય મેળવતા. ભગવાનલાલ પણ તેમની જિજ્ઞાસાવૃત્તિ સંતોષી તેમના ઇતિહાસ સંશોધનનાં કાર્યને પ્રોત્સાહિત કરતા. ૨૦-૧૦-૧૮૮રના ભગવાનલાલ ઇંદ્રજીએ આચાર્ય વલ્લભજીને સિક્કાઓ અંગે પત્ર લખ્યો હતો. તેનો ઉલ્લેખ ભાવનગરના વિજયશંકર ગૌરીશંકર ઓઝાએ ૧૦-૧૧-૧૮૮૨ના ભગવાનલાલ ઇંદ્રજી ઉપરના પત્રમાં કર્યો હતો અને તેમના તે પત્ર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આમ પછીથી ૨૦મી સદીમાં જદુનાથ સરકાર અને ગોવિંદ સખારામ દેસાઈ વચ્ચે ઇતિહાસની વિવિધ બાબતો અંગે જે પત્રવ્યવહાર થયો હતો, તેવો પત્રવ્યવહાર ૧૯મી સદીમાં ભગવાનલાલ ઇંદ્રજી અને વલ્લભજી હરિદત્ત વચ્ચે થયો હતો. ૧૯મી સદીમાં ‘ભગવાનલાલ અને વલ્લભની ગુરુ-શિષ્યની જોડીની જેમ ૨૦મી સદીમાં “જદુનાથ અને ગોવિંદ"ની જોડી ભારતીય ઇતિહાસ લેખનવિદ્યાના ઇતિહાસમાં અગત્યનું સ્થાન ધરાવે છે. વળી વલ્લભજીએ બહાઉદ્દીન કોલેજના ઇતિહાસના પ્રાધ્યાપક હોડીવાલા પાસે જઈ “ઝરબે જૂનાગઢ વાળા સિક્કા અંગે માહિતી મેળવી હતી. તે જૂનાગઢની ટંકશાળમાં પાડવામાં આવેલા ચાંદીના મોટા બાદશાહી સિક્કા હતા. તે સિક્કા તેઓ રાજકોટમાં મ્યુઝિયમ માટે લાવ્યા હતા. આમ સિક્કાશાસ્ત્રના ક્ષેત્રે પણ તેનું આગવું પ્રદાન હતું. વલ્લભજી આચાર્ય સૌરાષ્ટ્રનાં પુરાતત્ત્વ તથા પ્રાચીન ઇમારતો, શિલાલેખો, સિક્કાઓ અંગે ઊંડું જ્ઞાન ધરાવતા હતા. ૧૮૮૮ થી ૧૯૧૦ ની ૨૨ વર્ષની વૉટસન મ્યુઝિયમના ક્યુરેટર તરીકેની નોકરી દરમ્યાન તેમણે સૌરાષ્ટ્રનાં દૂર દૂરના ભાગો સુધી આવેલાં મંદિરો, મસ્જિદો, વાવો, પ્રાચીન ઇમારતો શિલાલેખો વગેરેની રૂબરૂ મુલાકાત લઈ તેનાં શિલ્પોનો તામ્રપત્રોનો, સિક્કાઓનો તથા તે સ્થળોએથી મળેલ શિલાલેખોની છાપ લઈ એનો વિશ્લેષણાત્મક - વિવેચનાત્મક અભ્યાસ કર્યો હતો. પ્રાચીન સ્થળોની એમની મુલાકાત અને તે અંગેની વિગતવાર માહિતી વૉટ્સન મ્યુઝિયમના વાર્ષિક અહેવાલોમાં તથા તેમણે પોતે લખેલ ડાયરીમાંથી પ્રાપ્ય છે. તેમણે મેળવેલી ઐતિહાસિક મહત્ત્વની વસ્તુઓ, તે અંગેની કે અન્ય ઐતિહાસિક માહિતી તેમણે મ્યુઝિયમના માધ્યમથી સમાજ સુધી પહોંચાડી હતી. વળી ઇતિહાસના ભાવિ સંશોધકને તેમાંથી કાચી સામગ્રી મળી રહે તેમ હતી. આમ પ્રાચીન વારસાના ગૌરવને જાળવવામાં તેઓ ખૂબ ઉપયોગી બન્યા હતા. ૧૯૦૯-૧૯૧૦માં રાજકોટમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મળ્યું. ત્યારે વોટસન મ્યુઝિયમમાં તેમણે સિક્કાઓ તથા તામ્રપત્રોનું પ્રદર્શન યોજી મ્યુઝિયમ અંગે લોકોમાં જાગૃતિ અને રસ પેદા કર્યા હતા. આમ તેમના પ્રયત્નોથી રાજકોટનું વૉટ્સન મ્યુઝિયમ સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર બન્યું હતું. ઉપરાંત ઐતિહાસિક સંશોધન અંગેના લેખ તેઓ “સૌરાષ્ટ્ર દર્પણ” તથા અન્ય સંશોધન સામયિકોમાં પ્રસિદ્ધ કરતા હતા. આમ આ ઇતિહાસકારે ઇતિહાસની સામગ્રી એકત્રિત કરવા વિસ્તૃત વિસ્તારમાં, તત્કાલીન સમયમાં આવાગમનના સાધનોની મુશ્કેલી-મર્યાદાઓ હોવા છતાં, પ્રવાસ કરીને જે તે સ્થળોનું સર્વેક્ષણ કરી, સ્થળ તપાસ કરી માહિતી મેળવવાનું અથાગ પરિશ્રમનું કાર્ય કર્યું હતું. વળી વિવિધ સ્થળેથી તામ્રપત્રો કે શિલાલેખના રબીંગ લઈ બીજા સ્થળના સંશોધકો માટે તેની વિગતો ઉપલબ્ધ કરાવી તેમણે તેમનું કાર્ય સરળ બનાવ્યું હતું. પછીથી તેની વાંચના પણ કરી અને ક્યાંક ત્રુટિ કે અશુદ્ધિ જણાઈ તેનું નિવારણ કરી ઇતિહાસના પુનર્લેખન દ્વારા ઇતિહાસની માહિતીને પરિશુદ્ધ કરી ઇતિહાસ આલેખન-વિદ્યાની તેમણે મહાન સેવા બજાવી છે, એમ કહી શકાય, કેટલેક સ્થળેથી વેરાન-ઉજ્જડ હાલતમાં પડેલાં શિલ્પો, કે સિક્કાઓ મેળવી મ્યુઝિયમમાં સંગૃહીત કરી ગુજરાતના ઇતિહાસના અમૂલ્ય ગૌરવપૂર્ણ વારસાને જાળવી રાખવાની સેવા તેમણે બજાવી છે, તે પ્રશંસનીય છે. ઇતિહાસના રસજ્ઞો કે અભ્યાસીઓને તેમણે યથાસંભવ, યથાશક્તિ મદદ કરી, સહકાર આપી ઇતિહાસના સંશોધનને પરોક્ષ રીતે પણ પ્રોત્સાહન આપ્યું હતું. ડૉ. ભગવાનલાલ ઇંદ્રજી, કર્નલ વૉટ્સન, વહીલર, કેમ્પબેલ, વિજયશંકર ગૌ. ઓઝા, પ્રો.હોડીવાલા, ભગવાનલાલ સંપતરામ છત્રપતિ, બ.ક.ઠાકોર વગેરેને ઇતિહાસ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૧૪ For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંગેની જરૂરી માહિતી પૂરી પાડવામાં તેઓ મદદરૂપ બન્યા હતા, તો બીજી બાજુ ભાઉદાજી, ભગવાનલાલ ઇંદ્રજી, ઘનશ્યામ ભટ્ટ અને મણિશંકર કીકાણી જેવા તત્કાલીન વિદ્વાનો પાસેથી તેમણે પોતાનાં સંશોધન કાર્ય અંગેની પ્રેરણા અને પ્રોત્સાહન મેળવ્યાં હતાં. વલ્લભજી હ. આચાર્ય સંસ્કૃત અને ગુજરાતી ભાષાના લેખક, અનુવાદક, શિક્ષક, પ્રવાસી, પુરાવિદ, પ્રાચીન લિપિ નિષ્ણાત, સિક્કાશાસ્ત્રી રબિંગ કળાના નિષ્ણાત, સંશોધક, ક્યૂરેટર અને ઇતિહાસકાર તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. અસંખ્ય શિલાલેખો તથા તામ્રપત્રોના રબીંગ “વલ્લભવિલાસ' નામનો કાવ્યસંગ્રહ, વૉટ્સન-વિયોગ નામનું કરુણાસભર વૉટ્સનનું જીવનચરિત્ર, હસ્તલિખિત ડાયરી, કાઠિયાવાડ સર્વસંગ્રહની રચનામાં વોટ્સનને કરેલી મદદ, અશોકના શિલાલેખની વાચનાની ર૭મી પંક્તિનું શુદ્ધિકરણ, ગુંદાની વાવ, ગંગાવાવ અને રાણીવાવના લેખો, સુદર્શન તળાવના સ્થળનું સંશોધન અને બોરિયા સ્તૂપનું ઉત્પન્ન તથા ‘ઝરબે જૂનાગઢ સિક્કાઓ અંગેની માહિતી વગેરે તેમનાં ધ્યાનાકર્ષક પ્રદાન ગણાવી શકાય. તેમની બહુમુખી પ્રતિભાનો વારસો તેમણે પોતાના પુત્ર ગિરજાશંકર આચાર્યને આપ્યો હતો, જે તેમણે બરાબર જાળવી પિતાની ઇતિહાસ સંશોધન પ્રવૃત્તિને આગળ ધપાવી હતી. આમ ઇતિહાસકારોની નવી પેઢી ઊભી કરવાની ઇતિહાસકારની ફરજ વલ્લભજીએ બરાબર નિભાવી હતી એમ કહી શકાય. ઈતિહાસકાર તરીકે તેમનામાં ઉદ્યમપરાયણતા, ધૈર્ય, ખંત, સત્ય માટેનો આગ્રહ, વિશ્લેષણાત્મક તથા વૈજ્ઞાનિક પદ્ધતિ, વિવિધ પ્રકારના સાધનોનું એકત્રીકરણ અને તેની પૂરેપૂરી ચકાસણી અને પ્રજાને સરળતાથી સમજાઈ જાય તેવી સરળ શૈલીમાં આલેખન જેવા ગુણો હતા. ઓગણીસમી સદીમાં જયારે ગુજરાતમાં ઇતિહાસ સંશોધન તથા આલેખન અંગે ઘણી નિરસતા પ્રવર્તતી હતી, ત્યારે તેમણે આ ક્ષેત્રે બજાવેલી કામગીરી અને પ્રદાન અજોડ, અનુપમ અને અનુકરણીય હતું એમ કહી શકાય. સંદર્ભો ૧. “ગુજરાતી”, મુંબઈ, ૨૨-૧-૧૯૧૧, પૃ.૧૩પ ૨. દેસાઈ, શાહ, ‘જૂનાગઢ અને ગિરનાર', જૂનાગઢ, ૧૯૭૫, પૃ. ૧૭૭ : 3. Junagadh District Gazetteer, Ahmedabad, 1975, p. 718 Ibid, p. 718 ગુજરાતી”, પૂર્વોકત, પૃ. ૧૩પ ૬. “આચાર્ય વલ્લભજી હરિદત્તની હસ્તલિખિત ડાયરી', પૃ. ૧૬૫. ૭. “ગુજરાતી”, પૂર્વોક્ત, પૃ. ૧૩૫ ૮. આચાર્ય વલ્લભજી હરિદત્ત, “વોટ્સન વિયોગ', વઢવાણ, ૧૮૯૬, ટાઇટલ પેજ. આચાર્ય વાહ ની ડાયરી, પૂર્વોક્ત, પૃ. ૬ જોશીપુરા, જાપુ, “મણિશંકર કીકાણી', વડોદરા, ૧૯૨૦, પૃ. ૩૨ ૧૧. દેસાઈ, શંહ , “જૂનાગઢ અને ગિરનાર', પૂર્વોક્તગ્રંથ, પૃ. ૧૭૪ ૧૨. “ગુજરાતી”, પૂર્વોક્ત, પૃ. ૧૩૫ ૧૩. આચાર્ય વાહીની ડાયરી, પૂર્વોક્ત, પૃ. ૩૫ ૧૪. દેસાઈ, શ... જૂનાગઢ અને ગિરનાર', પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૧૭૬ ૧૫. “ગુજરાતી”, પૂર્વોક્ત, પૃ. ૧૩૫ ૧૬. કિકાણી એ.એમ., જૂનાગઢ રાજયનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', અપ્રકાશિત પીએચ.ડી.નો મહાનિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, ૧૯૯૦, પૃ. ૪૫૦. ૧૦. પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૧૫ For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭. આચાર્ય વાહ.ની ડાયરી, પૂર્વોક્ત, પૃ. ૬ ૧૮. એજન ૧૯. એજન પૃ. ૧૩ ૨૦. “કાઠિયાવાડ ટાઈમ્સ”, રાજકોટ, તા. ૩-૭-૧૮૮૮ ૨૧. કિકાણી, એ. એમ., પૂર્વોક્ત, મહાનિબંધ, પૃ. ૪૫ર 22. Wetson, J.W.- Kathiawar Gazetteer, Mumbai, 1884, Preface. ૨૩. આચાર્ય વાહ.ની ડાયરી – પૂર્વોક્ત, પૃ. ૯ અને ૪૬ ૨૪. પરીખ અને શાસ્ત્રી (સંપા) - “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગ્રંથ ૨, અમદાવાદ, ૧૯૭૨, પૃ. ૩૪૨ ૨૫. પૂર્વોક્ત, પૃ. ૩૪૨-૪૩ તથા આચાર્ય વાહ.ની ડાયરી. 28. H. Cousens, Report on Boria Stupa near Junagadh, J.R.A.S. of Bengal, Vol.-60, P.I. P. 17-23 29. Acharya V.H., A Short Account of Principal places of Antiquity in and about Junagadh. ૨૮. “સૌરાષ્ટ્ર દર્પણ”, સામયિક, જૂનાગઢ, જાન્યુઆરી, ૧૮૭૮, પૃ.૧૦-૧૨ 26. Acharya G.V., Historical Inscriptions of Gujarat, Bombay, 1933, p. 12-13 30. Watson Museum Annual Report, 1907-08, p. 11. ૩૧. Watson Museum Annual Report, 1907-08, p. 9 and 14 32. Watson Museum Annual Report, 1907-08, p. 16 ૩૩. શાસ્ત્રી, દુર્ગાશંકર કે, “ભગવાનલાલ ઇંદ્રજીનું જીવનચરિત્ર', અમદાવાદ, ૧૯૪૫, પૃ. ૭૩ 38. Watson Museum Annual Report, 1907-08, p. 13 પથિક • વૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૧૬ For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિરજાશંકર વલ્લભજી આચાર્ય પ્રા. ડૉ. કલ્પા એ. માણેક* સૌરાષ્ટ્ર પ્રદેશ એ ૨૨૨ દેશી રાજયોનો પ્રદેશ હતો. તેમાં જૂનાગઢનું રાજ્ય એ સૌથી મોટું અને મહત્ત્વનું હતું. ત્યાં ૧૭૪૭ થી ૧૯૪૭ સુધીનાં ૨૦૦ વર્ષો દરમ્યાન બાબી વંશના નવાબો શાસન કરતા હતા. જૂનાગઢ એ ગિરના જંગલ અને તેના સિંહો માટે પ્રસિદ્ધ છે. તો જૂનાગઢે જ ભગવાનલાલ ઇંદ્રજી, વલ્લભજી હરિદત્ત આચાર્ય તથા તેમના પુત્ર ગિરજાશંકર વલ્લભજી આચાર્ય જેવી ઇતિહાસકાર ત્રિપુટીની ભેટ આપી છે. તેમાં પણ પિતા વલ્લભજી અને તેમના પુત્ર ગિરજાશંકર આચાર્યનું પુરાવશેષીય ક્ષેત્રનું પ્રદાન મહત્ત્વનું છે. મહારાષ્ટ્રના આર.જી.ભાંડારકર અને ડી.આર.ભાંડારકરની જેમ ગુજરાતના આ પિતા-પુત્રની જોડીએ સૌરાષ્ટ્રના અનેક અભિલેખો, સિક્કાઓ, પુરાવશેષો વગેરેનો અભ્યાસ કરી તેની વિગતો સમાજ સમક્ષ રજૂ કરી ઇતિહાસની અમૂલ્ય સેવા કરી છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના ઇતિહાસના સંશોધનમાં તેમનું પ્રદાન અત્યંત મહત્ત્વનું ગણાય છે. પ્રારંભિક જીવન : સંશોધક, વિદ્વાન, પુરાવિદ્ અને ઇતિહાસકાર પિતાના પુત્ર એવા ગિરજાશંકર આચાર્ય વિશે કહી શકાય કે – “મોરના ઈંડા ચીતરવા ન પડે” તે ઉક્તિને તેમણે સાર્થક કરી બતાવી હતી. ગિરજાશંકર આચાર્યનો જન્મ જૂનાગઢમાં વડનગરા નાગર કુટુંબમાં ૧૮૮૧માં થયો હતો. તેમના બંને હાથે રાયણ જેવડી છઠ્ઠી આંગળી હતી. તેમાંથી જમણા હાથની છઠ્ઠી આંગળી ડૉ. ત્રિભોવન પાસે કપાવી નાખી હતી. તેમણે પ્રાથમિક ચાર ધોરણ સુધીનું શિક્ષણ જૂનાગઢમાં મેળવ્યું હતું. પછી હાઈસ્કૂલનું શિક્ષણ રાજકોટની આલ્ફડ હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. છઠ્ઠી સ્ટાન્ડર્ડ (હાલના દસમા ધોરણ)માં ઉચ્ચ ગુણાંક સાથે પાસ થઈ તેમણે હેબર્ટ લાસ સ્કોલરશિપ મેળવી હતી. મેટ્રિકની પરીક્ષા તેમણે અમદાવાદ કેન્દ્રમાંથી આપી હતી. પછીથી કોલેજના પ્રથમ વર્ષમાં અમદાવાદની ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. તેવામાં જૂનાગઢમાં બહાઉદીન કૉલેજ શરૂ થતાં તેમાં દાખલ થયા હતા. અને બી.એ.ની ડિગ્રી મેળવી હતી. તે દરમ્યાન ઉમરેઠ હાઈસ્કૂલમાં એક વર્ષ રૂપિયા ૩૦ના માસિક પગારથી શિક્ષક બન્યા. પછીથી નોકરી છોડી મુંબઈ ગયા હતા. ત્યાં એમ.એ. તથા ફર્સ્ટ એલએલ.બી.ના વર્ગમાં પ્રવેશ મેળવ્યો હતો. તે દરમ્યાન પ્લેગ ફાટી નીકળતા અને પિતા વલ્લભજીને પક્ષાઘાતનો હુમલો થતાં અભ્યાસ પડતો મૂકી વતનમાં આવી ગયા હતા. એમ.એ.માં નાપાસ થયા પરંતુ પાલિ અભિલેખ-વિદ્યામાં પાસ થયા અને પરીક્ષકનું સર્ટિફિકેટ મેળવી રાજકોટ આવી ગયા. રાજકોટમાં ત્યારે તેમના પિતા વૉટ્સન મ્યુઝિયમના ક્યુરેટર હતા. તેઓ નાદુરસ્ત તબિયતને કારણે રજા ઉપર હતા. તેથી વૉટ્સન મ્યુઝિયમમાં ક્યુરેટરની જગ્યા માટે તેમણે અરજી કરતાં ફેબ્રુઆરી, ૧૯૦૯માં તેમને ૭૫-૫-૧૦ ના પગાર ધોરણમાં ક્યુરેટર તરીકે નિમણૂક અપાઈ હતી? વોટ્સન મ્યુઝિયમના ક્યુરેટર તરીકે : ઈ.સ. ૧૯૦૯ થી ૧૯૧૯ સુધી તેઓ રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં ક્યુરેટર રહ્યા હતા. વૉટ્સન મ્યુઝિયમના પ્રથમ ક્યુરેટર તરીકે તેમના પિતા હતા અને પછીથી બીજા ક્યુરેટર તરીકે ગિરજાશંકર આચાર્ય નિમાયા હતા. ૧૯૦૯ થી ૧૯૧૯ દરમ્યાનથી તેમની કયુરેટર તરીકેની કામગીરીની વિગતો રાજકોટના વૉટ્સન * રીડર, ઇતિહાસ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૧૭ For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ્યુઝિયમના વાર્ષિક અહેવાલોમાંથી મળી રહે છે. પિતાની જેમ તેમણે પણ સૌરાષ્ટ્રનાં અનેક સ્થળોનો પ્રવાસ કરીને તેની ઝીણવટપૂર્વક વિગતો આલેખી છે. વળી ક્યુરેટર તરીકે વૉટ્સન મ્યુઝિયમના તત્કાલીન નિયમ અનુસાર વર્ષમાં ત્રણ મહિના વિવિધ સ્થળોનો અભ્યાસકીય સંશોધનાત્મક રીતે પ્રવાસ કરવાનું ફરજિયાત હતું. તેમણે અનેક સ્થળોએથી શિલાલેખો કે તામ્રપત્રોની છાપ એકઠી કરી હતી. પિતા અને પુત્રની ક્યુરેટરોની આ જોડીએ લીધેલી છાપોના આધારે તેમના પછીના ક્યુરેટર ડી.બી.દિસકલકરે (૧૯૧૯ થી ૧૯૨૯ સુધી વૉટ્સન મ્યુઝિયમના ક્યુરેટર) ‘ઇન્ક્રિપ્શન્સ ઑફ કાઠિયાવાડ” નામનો સંગ્રહ તૈયાર કર્યો હતો. ગિરજાશંકર આચાર્યે અનેક શિલાલેખોની છાપ અને તામ્રપત્રોની છાપ લીધી હતી તથા અનેક પ્રાચીન સિક્કાઓ વગેરેનો મ્યુઝિયમના સંગ્રહમાં ઉમેરો કર્યો હતો. તેમણે શિયાળબેટમાં પુરાતત્ત્વીય ક્ષેત્રાન્વેષણ પણ કર્યું હતું. પરંતુ તેના અન્વેષણના અહેવાલમાં મહદ્અંશે સ્થાનિક લોકકથાનું વર્ણન આપેલું જોવા મળે છે. આમ તેમણે વિવિધ સ્થળોનો પ્રવાસ કરીને શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ પુરાવશેષો વગેરે મેળવીને મ્યુઝિયમને સમૃદ્ધ બનાવ્યું હતું. મ્યુઝિયમના કેટલાક તામ્રપત્ર-લેખો અને શિલાલેખો અંગેના અભ્યાસસંપૂર્ણ લેખો તેમણે સંશોધન સામયિકોમાં પણ પ્રસિદ્ધ કર્યા હતા. તેમાં પણ ખાસ કરીને ૧૯૧૭-૧૮ના વર્ષમાં તેમણે ચાર લેખો તૈયાર કર્યા હતા. તે આ પ્રમાણે હતા : (૧) ક્ષત્રપ રાજવીઓ (૨) ઈ.સ. ૧૧૩૭ નો ગાળાનો અભિલેખ (૩) ૫૨૫ ઈ.સ. ના વલભીનાં ત્રણ તામ્રપત્રોનો અભ્યાસ (૪) મેહા જેઠવાના દુહાઓનું વિવેચન.° તેમના ક્યુરેટર તરીકેના કાર્યકાળ દરમ્યાન જ ૧૯૧૪-૧૫માં પશ્ચિમ વર્તુળ મુંબઈના આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના સુપરિન્ટેન્ડેન્ટ ડી. આર. ભાંડારકર અને પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈના ક્યુરેટર શ્રી દીક્ષિત વૉટ્સન મ્યુઝિયમની મુલાકાતે આવ્યા હતા, અને તેમની કામગીરીથી પ્રભાવિત થયા હતા. પછીથી તો શ્રી ડી.આર.ભાંડારકર સાથે તેમનો પરિચય મિત્રતામાં પરિણમ્યો હતો અને ઇતિહાસના વિવિધ વિષયો અંગે તેઓ પત્રવ્યવહાર દ્વારા ચર્ચા કરતા હતા. એ અરસામાં જ કર્નલ જે. ડબલ્યુ વૉટ્સનના પુત્ર લેફ. સી.આર.વૉટ્સને પોતાના પિતાની સ્મૃતિમાં બંધાયેલા આ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. યોગાનુયોગ એવો હતો કે વૉટ્સનની સ્મૃતિમાં સ્થપાયેલા આ મ્યુઝિયમના પ્રથમ ક્યુરેટર વલ્લભજી હરિદત આચાર્ય હતા, જેમના ઉપર વૉટ્સનની ઘણી પ્રીતિ હતી. વૉટ્સનના પુત્રે આ મ્યુઝિયમની મુલાકાત લીધી ત્યારે વલ્લભજી આચાર્યના પુત્ર ગિરજાશંકર ક્યુરેટર હતા. સી.આર. વૉટ્સને મ્યુઝિયમ અને તેની જાળવણી જોઈને ખુશી વ્યક્ત કરી હતી. ત્યાર પછી ૧૯૧૭-૧૮માં પશ્ચિમ વર્તુળ મુંબઈના પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતાના સુપરિન્ટેન્ડેન્ટ રાખાલદાસ બેનર્જી અને મદદનીશ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. વી.એસ.સુકથનકરે વૉટ્સન મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. મ્યુઝિયમના સિક્કાઓનો સંગ્રહ જોઈને તેઓ ખુશ થયા હતા.૧૯ વૉટ્સન મ્યુઝિયમના ક્યુરેટર તરીકે ગિરજાશંકર આચાર્યે અનેક સ્થળોની મુલાકાત લઈ જે તે સ્થળોનો સ્થાનિક ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. એ રીતે જાણે કે ગ્રામ-સર્વસંગ્રહ યોજનાનો તેમણે પરોક્ષ પાયો નાખ્યો હતો, એમ કહી શકાય. વળી એ રીતે પ્રાદેશિક ઇતિહાસના મહત્ત્વને તેમણે ઉજાગર કર્યું હતું. ૧૯૧૦૧૧માં તેમણે અરડોઈ, માચરડા, દાણીધાર, દાદર, કૈયા, જામજોધપુર, ધ્રાફા, શેઠ વડાળા, વનાણા, નાનીગોપ ભાણવડ, ઢેબર, પાસ્તર, મોડપર, ઘુમલી, બિલેશ્વર, રાણાવાવ, છાયાં, કાંટેલા, પોરબંદર વગેરે ગામોની પથિક - ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૧૮ For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુલાકાત લીધી હતી. તો ૧૯૧૨-૧૩ના વર્ષમાં તેમણે સુલતાનપુર, બગસરા, કરજાળા, કુંડલા, અમરતવેલ, ગાધકડા, થોરડી, ચિત્રાસર, શિયાળબેટ, સવાઈપીર, ચાચુડા, ભેરાઈ, રાજુલા, ડુંડાસ, ખુંટવડા, મહુવા, ભાદ્રોડ, તેરડી, કલસા, કોટડા, દાઠા, ઝાંઝમેર, ગોપનાથ, તળાજા, સુલતાનપુર, મણાર, ત્રાપજ, અલંગ, દિહોર, ટિમાણા, પાણીતાણા, ચોક, વંડા, હઠીલા, ગારિયાધાર વગેરે ગામોની મુલાકાત લીધી હતી.૧૨ વર્ષ ૧૯૧૩-૧૪ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે તેમણે ચંદ્રાસર, સિથાપુર, ખોડ, વેળાવદર, રાવળિયાવદર, ખાંભળી, જગડવા, મેથાણ, ધ્રાંગધ્રા, કોંઢ, વસાવડ, હડિયાણા, કોલ, ખારવા, અડાલજ, વગેરે ગામોની મુલાકાત લીધી હતી. વર્ષ ૧૯૧૬-૧૭માં તેમણે જૂનાગઢ, ઉપરકોટ, જૂના સોમનાથ, પાલીતાણા, ગઢડા, ભાડલા, પરબડી, ચોબારી, ભીમોરા, વિછીયા, હિંગોળગઢ, ભોયરા વગેરે ગામોની મુલાકાત લીધી હતી.૧૧ તો ૧૯૧૭-૧૮ના વર્ષમાં તેમણે ગિરનાર પર્વત, ધુઆ, માથક, દહિસરા, ઘાંટીલા, ખાખરેચી, માળિયા, મોરબી, આમરણ વગેરે ગામોની મુલાકાત લીધી હતી. આમ ૧૯૧૦ થી ૧૯૧૮ ના વર્ષો દરમ્યાન સૌરાષ્ટ્રના અનેક ગામોની મુલાકાત લઈ ત્યાંનું ઐતિહાસિક અને પુરાતત્ત્વીય સર્વેક્ષણ કરવાનું મહત્ત્વનું કામ તેમણે કર્યું હતું. વોટ્સન મ્યુઝિયમના ક્યુરેટર તરીકે તેમણે કેટલાક નવા શિલાલેખો મેળવ્યા હતા. ઐતિહાસિક દૃષ્ટિએ તે તેમનું મહત્ત્વનું પ્રદાન ગણાવી શકાય. તેમાંથી મુખ્ય આ પ્રમાણે હતા. હળવદમાંથી શરણેશ્વર મહાદેવની વાવમાંથી ઈ.સ.૧૫ર૭ નો લેખ શોધ્યો હતો. તે લેખની વિશેષતા એ છે કે તેમાં ઈ.સ. ૧૩૯૨ થી ૧૫૨૫ સુધીના રાજાઓની વંશાવળી ઉપરાંત રાજાઓની પત્નીઓનાં નામ પણ આપવામાં આવ્યાં છે. આ લેખની વિગતો હરગોવિંદદાસ કાંટાવાળાની વિનંતીથી તેમને પૂરી પાડી હતી. તેવી જ રીતે ઘેલા સોમનાથમાંથી તેમણે વિક્રમ સંવત ૧૮૫૦ (ઈ.સ. ૧૭૯૪) નો લેખ શોધ્યો હતો. તેમાં ભાવનગરના રાજવી વખતસિંહજી ત્યાં આવ્યાનો અને મંદિરમાં પૂજા કર્યાનો ઉલ્લેખ છે. તેમના પ્રયત્નોથી નવાનગર તાબાના દાદર ગામમાંથી વિક્રમ સંવત ૧૬૬૯ (ઈ.સ. ૧૬૧૩)નો નંદવાણા બ્રાહ્મણે એક મંદિર બંધાવ્યાનો લેખ છે. તેમાં દિલ્હીના પાદશાહ સલીમશાહ અને જામનગરના જામ શત્રુશલ્યના નામ છે. કાઠિયાવાડ સર્વિસંગ્રહમાં આ વર્ષ ઈ.સ. ૧૬૦૮નું દર્શાવેલું છે તે ખરું નથી, એમ તેમણે ૧૬ ૧૩ ના આ લેખથી પુરવાર કર્યું હતું. આમ ઇતિહાસમાં સત્યશોધન કરી, અશુદ્ધિઓ દૂર કરી તેનું પુનઃ લેખન કરવામાં તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તેવી જ રીતે વિક્રમ સંવત ૧૬૮૮ (ઈ.સ. ૧૬૩ર)નો લેખ પોરબંદર તાબાના બિલેશ્વર ગામમાંથી તેમને મળ્યો હતો. તે એક પાળિયા-લેખ છે. તેમાં કાબુલી પાલખાન અને કોઈ કાઠીની વચ્ચે ઝઘડો થયાનું અને તેમાં તે કાબુલી મરાયાની વિગતો છે. આમ કાબુલી લોકો મુઘલ શાસનમાં આટલે દૂર સુધી આવતા હતા તેવું લેખથી જાણી શકાય છે.૧૮ ઉપરાંત ભાવનગર શોધ-ખાતા તરફથી પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી ગ્રંથમાં ખાપરા કોડિયાના ભોયરામાંથી ક્ષત્રપોના સમયનો એક પ્રાચીન લેખ નીકળેલ તે બે ભાગમાં છે અને હાલ તે જૂનાગઢમાં છે, તેવી તેમાં નોંધ છે. તે લેખ ક્યો અને ક્યાં છે તે અંગે જૂનાગઢના મ્યુઝિયમના ક્યુરેટર સારાભાઈ તુલસીદાસ પુછાવતાં શ્રી ગિરજાશંકર આચાર્ય જણાવેલું કે તે લેખ ખાપરા-કોડિયાના ભોંયરાનો નહીં પણ બાવા ખારાના ભોંયરાનો છે, તેમ પુરવાર કરેલું. ૧૯ આમ ઈતિહાસની હકીકતોની ઘણી ક્ષતિઓ દૂર કરી ઈતિહાસ-સંશોધનની પ્રવૃત્તિને તેમણે વેગ આવ્યો હતો. આવી જ રીતે ગિરજાશંકર આચાર્યે પોતાના સંશોધન-પ્રવાસ દરમ્યાન ઝાલાવડ (સુરેન્દ્રનગર) પ્રાંતમાં સિથા પાસેના ચંદ્રાસર તળાવનો લેખ વિક્રમ સંવત ૧૫૩૪ (ઈ.સ. ૧૪૭૮) વાંચી ત્યાર સુધીની પ્રચલિત માહિતીને ખોટી ઠરાવી હતી. આ પૂર્વે એમ મનાતું કે આ તળાવ વિક્રમ સંવત ૧૬૩૪માં ઝાલા રાજવી ચંદ્રસિંહજીએ બંધાયેલું. પરંતુ ઝીણવટથી વાંચીને અભ્યાસ કરીને શ્રી આચાર્યે જણાવ્યું કે તે તળાવ વિક્રમ સંવત ૧૯૩૪માં નહીં પણ વિક્રમ સંવત ૧૫૩૪માં બંધાવ્યું હતું. આમ જૂની અને નવી માહિતી વચ્ચે ૧૦૦ વર્ષનો પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૧૯ For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તફાવત તેમણે શોધી કાઢ્યો હતો. ઉપરાંત તેમણે એ પણ શોધી કાઢ્યું કે તે તળાવ બંધાવનાર ચંદ્રસિંહજી નામના કોઈ રાજવી ન હતા, પરંતુ દીપચંદ્ર નામનો એક જમીનદાર હતો. આમ તેમણે મુંબઈ ગેઝેટિઅર અને જેમ્સ બર્જેસની મુંબઈ ઇલાકાની પ્રાચીન જગ્યાઓની જે યાદી છે તેમાંની વિગતો ખોટી ઠરાવી સાચી હકીકત બહાર લાવી આપી હતી. તેવી જ રીતે ગાળા પાસેના ગણપતિ મંદિરના લેખનું વર્ષ અગાઉ વિક્રમ સંવત ૧૧૯૧ થી ૯૫ વચ્ચેનું દર્શાવેલું તે ૧૧૯૩ થી ૧૧૯૫ વિક્રમ સંવત વચ્ચેનું પુરવાર કર્યું હતું.૨૧ .. આમ ૧૯૦૯ થી ૧૯૧૯ ની વૉટ્સન મ્યુઝિયમના ક્યુરેટર તરીકેની તેમની કામગીરી પ્રશંસનીય રહી હતી. આ મ્યુઝિયમના વાર્ષિક અહેવાલોમાં પણ તેમની કામગીરીની નોંધ લેવાઈ હતી. જેમકે ૧૯૧૩-૧૪ના વર્ષના મ્યુઝિયમના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે – “ક્યુરેટર ગિરજાશંકર આચાર્ય લેખો તૈયાર કરી છપાવીને પ્રસિદ્ધિમાં લાવે છે. તેમના પિતાની જેમ તેઓ પણ મ્યુઝિયમ માટે ખાસ અભિમાન ધરાવે છે, તો જૂના લેખો વાંચવા અંગેનું પણ ખાસ અસાધારણ જ્ઞાન ધરાવે છે.”ર પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર તરીકેની કામગીરી : તેમની કામગીરી, યોગ્યતા, ઉત્સાહ અને ખંત જોઈને તેમને માસિક રૂપિયા ૨૦૦ના પગારથી ૧૯૧૯માં મુંબઈ પ્રેસિડેન્સીમાં આસિસ્ટંટ ક્યુરેટર નિમવામાં આવ્યા હતા. આમ ૧૯૧૯ થી ૧૯૩૯ નાં ૨૦ વર્ષો દરમ્યાન તેઓ પ્રારંભમાં આસિસ્ટંટ ક્યુરેટર તરીકે અને પછીથી મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર તરીકે નિમાયા હતા. મુંબઈ પ્રેસિડેન્સીમાં આસિસ્ટંટ ક્યુરેટર તરીકે નિમાયા પછી સૌ પ્રથમ ૧૯૧૯માં પૂનામાં જઈને નિમણૂકનો ચાર્જ લીધો હતો ત્યારે પુરાતત્ત્વીય સર્વેક્ષણ ખાતાના પશ્ચિમ વર્તુળના નિયામક ડૉ. રાખાલદાસ બેનર્જીની ચેમ્બરમાં જ તેમની ઓફિસ હતી. સૌ પ્રથમ તેમણે પૂના મ્યુઝિયમમાં સિક્કા તપાસવાનું કામ કર્યું હતું. પછીથી ખંભાત અને જૂનાગઢની મુલાકાત લીધી હતી. ત્યાર પછી તેમને ઑગસ્ટ, ૧૯૨૦ માં મુંબઈમાં બૉમ્બે બ્રાંચ ઑફ રૉયલ એશિયાટિક સોસાયટીના મ્યુઝિયમનો સામાન પ્રિન્સ ઑફ વેલ્સ મુંબઈમાં ફેરવવાનું કામ સોંપવામાં આવ્યું હતું, અને તે મ્યુઝિયમના આસિસ્ટંટ ક્યુરેટર તરીકેની જવાબદારી તેમને સોંપાઈ હતી. એ અરસામાં જ આ મ્યુઝિયમના સેક્રેટરી મિ.કિંગ નિવૃત્ત થતાં તેનો ચાર્જ પણ તેમને સોંપાયો હતો.૨૩ મુંબઈમાં આસિસ્ટંટ ક્યુરેટર તરીકે રહીને તેમણે વિવિધ કામગીરી બજાવી હતી. તેમણે ધારવાડ જઈ ત્યાં મ્યુઝિયમમાં શિવ, વિષ્ણુ, બ્રહ્મા અને દેવીના ચાર મોટા પેનલ ભીંતે લગાડ્યા હતા, અને મ્યુઝિયમનું નવીનીકરણ કરવાની શરૂઆત કરી હતી. પછીથી તેઓ સોલાપુર અને કપડવંજ જઈને ત્યાંથી કેટલીક ઐતિહાસિક સામગ્રી મુંબઈ લઈ આવ્યા હતા. મુંબઈના પ્રિન્સ ઑફ વૅલ્સ મ્યુઝિયમમાં તેમણે પ્રાગૈતિહાસિક, બ્રાહ્મણકાલીન અને બૌદ્ધકાલીન જેવી ગેલેરીઓ શરૂ કરી હતી. ૧૯૨૦-૨૨માં મુંબઈ ઇલાકામાં આવેલા સિંધ પ્રાતમાંના મોહેંજો-ડેરોમાં થયેલ ઉત્ખનનમાંથી જે અવશેષો મળ્યા હતા તેનો અડધો હિસ્સો “મુંબઈ ટ્રેઝર ટ્રોવ એક્ટ” મુજબ મુંબઈના આ મ્યુઝિયમ માટે સંભાળી લેવા શ્રી આચાર્ય, મ્યુઝિયમના ગેલેરી આસિસ્ટંટ સી.આર. સિંઘલને સાથે લઈ મોહે-જો-ડેરો ગયા હતા અને કુલ ૨૬ પેટીઓમાં તે સામગ્રી પેક કરી કરાંચીથી મુંબઈ મોકલાવી હતી.૨૪ વિવિધ પરિષદોમાં હાજરી અને સભ્યપદ : તેમણે વિવિધ પરિષદમાં હાજરી આપી હતી અને અનેક મહત્ત્વની સંસ્થાઓમાં સભ્યપદ અને હોદ્દાઓ પણ ભોગવ્યા હતા. ૧૯૨૦ માં પૂનામાં ભરાયેલ પ્રથમ ઓરિએન્ટલ કૉન્ફરન્સમાં ડેલિગેટ તરીકે તેમણે હાજરી આપી હતી અને તેની સિક્કા સમિતિના સભ્ય નિમાયા હતા. જે સિક્કાશાસ્ત્રી તરીકેની તેમની યોગ્યતાનું સન્માન હતું, એમ કહી શકાય. પછીથી ન્યૂમિસમેટિક સોસાયટીની ઉદયપુરમાં યોજાયેલી વાર્ષિક પરિષદમાં તેઓ હાજર રહ્યા હતા અને ‘ક્ષત્રપોના ચાંદીના સિક્કાઓ' ઉપર સંશોધન લેખ રજૂ કર્યો હતો. ત્યાર પછી અલ્હાબાદમાં પથિક♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૨૦ For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ ભૂમિસમેટિક સોસાયટીની વાર્ષિક પરિષદ કે.પી. જયસ્વાલના પ્રમુખપદે ભરાયેલી તેમાં પણ હાજર રહી ચર્ચાઓમાં સક્રિય ભાગ લીધો હતો. અહીં કે.પી.જયસ્વાલ સાથે તેમનો પરિચય વધ્યો હતો. તો મદ્રાસમાં યોજાયેલી ઓરિએન્ટલ કોન્ફરન્સમાં તેમણે “મુંબઈ પ્રેસિડેન્સીના પાળિયાઓ” ઉપર સંશોધન લેખ વાંચ્યો હતો. તેવી જ રીતે ત્રાવણકોર,મૈસૂર અને વડોદરામાં ઓરિએન્ટલ કોન્ફરન્સ ભરાયેલી તેમાં હાજર રહી ચર્ચાઓમાં સક્રિય ભાગ લીધો હતો. આમ અખિલ ભારતીય ધોરણે વિવિધ પરિષદોમાં તેમણે ભાગ લઈ પોતે કરેલાં સંશોધનોને જે તે વિષયના વિદ્વજનો ની હાજરીમાં રજૂ કરી સંશોધકોની ચાહના મેળવી હતી. તેમની વિવિધલક્ષી કામગીરી અને વિદ્વત્તાને ધ્યાનમાં લઈ તેમને ઇતિહાસ સંશોધનની વિવિધ સંસ્થાઓમાં સ્થાન મળ્યું હતું. જેમ કે બૉમ્બ બ્રાંચ ઑફ રૉયલ એશિયાટિક સોસાયટીમાં સભ્યપદ, પછી તેની કારોબારીનું સભ્યપદ અને પછીથી તેનું ઉપપ્રમુખ પદ મળ્યું હતું. તો એન્થ્રોપોલોજિકલ સોસાયટીમાં તેઓ પ્રમુખ નિમાયા હતા. તે ઉપરાંત બોમ્બ હિસ્ટોરિકલ સોસાયટી, બુદ્ધિસ્ટિક સોસાયટી અને ન્યૂમિન્મેટિક સોસાયટીમાં પ્રથમ મદદનીશ મંત્રી અને પછી કોષાધ્યક્ષ નિમાયા હતા. અન્ય કામગીરી : જેમ. . એસ. સરદેસાઈ પોતે માત્ર બી.એ. હતા અને કે.કા.શાસ્ત્રી માત્ર મેટ્રિક છે છતાં તેઓ એમ.એ. કે સંશોધન નિબંધના પરીક્ષક નિમાતા હતા, તે તેમના જ્ઞાનનું મહત્ત્વ અને તેમના જ્ઞાન પ્રત્યે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનો આદર દર્શાવે છે. તે બન્ને મહાનુભાવોની જેમ જ ગિરજાશંકર આચાર્ય પણ ૧૯૩૪ થી ૪૦ દરમ્યાન મુંબઈની મેટ્રિકની પરીક્ષામાં, ૧૯૪૦ થી ૪ર માં ઇન્ટર આર્ટ્સની પરીક્ષામાં અને ૧૯૪૨-૪૩માં બી.એ.ની પરીક્ષામાં પાલિ વિષયના પરીક્ષક નિમાયા હતા. ઉપરાંત પોતે માત્ર બી.એ. હોવા છતાં એમ.એ. અને પીએચ.ડી.ના મહાનિબંધના પરીક્ષક પણ રહ્યા હતા.૨૫ સપ્ટેમ્બર ૧૯૩૯માં તેઓ વયમર્યાદાને કારણે પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમની સેવામાંથી ક્યુરેટર તરીકે નિવૃત્ત થયા અને મુંબઈથી આવીને વતન જૂનાગઢમાં વસ્યા હતા. વતનમાં પણ તેઓ ૧૯૪૭ ની ૧૯૫૮ સુધી જૂનાગઢ હાટકેશ્વર કમિટીમાં પ્રમુખ અને ટ્રસ્ટીફંડમાં ટ્રસ્ટી રહ્યા હતા. તો જૂનાગઢ મ્યુનિસિપાલિટીમાં ચાર વર્ષ સુધી નિયુક્ત સભ્ય રહ્યા હતા. તજજ્ઞ તરીકે : ૧૯૪૮માં નવા રચાયેલા સૌરાષ્ટ્ર રાજયે તેમને ૧૯૪૯-૫૦માં સૌરાષ્ટ્રના પુરાતત્ત્વ ખાતામાં સલાહકારી તજ્જ્ઞ નિમ્યા હતા. તેથી તેઓ જૂનાગઢથી રાજકોટ આવ્યા હતા. તેમના આ કાર્યકાળ દરમ્યાન જૂનાગઢના ઇંટવા સૂપનું ઉત્પનન એ તેમનું મહત્ત્વનું પ્રદાન ગણાવી શકાય. ઇટવા સૂપનું ઉત્પનન : ગિરજાશંકર આચાર્યના પિતા વલ્લભજી જૂનાગઢ પાસેના બોરિયા સ્તૂપના ઉત્પનન સાથે સંકળાયેલા હતા. બોરિયાના સ્તૂપના સંશોધન પહેલાં એક બીજા સ્તૂપ એવા ઈંટવાના સ્તૂપ તરફ ઈ.સ. ૧૮૮૦ પહેલા ધ્યાન ગયું હતું. પરંતુ ગમે તે કારણે તેનું ઉત્પનન હાથ ધરાયું ન હતું. ત્યાર પછી છેક ૧૯૪૯માં ગિરજાશંકર આચાર્ય આ સૂપનું ઉત્પનન કર્યું હતું. ઈંટવા સ્થળ જૂનાગઢથી ઈશાન દિશામાં ૪.૮ કિલોમીટર દૂર આવેલું છે. આ વિસ્તારમાંથી પ્રચુર પ્રમાણમાં પાકી ઈંટો મળી આવતી હોવાથી લોકો એ સ્થળને “ઈટવા” કહેતા.૨૮ આ સ્તૂપ ૧૮” x 12" X 3" ની માપની ઈંટોથી બાંધવામાં આવ્યો હતો. તેમાં નૈઋત્ય ખૂણામાં ૨૦’x૩૦ ની લાંબી ફરસ મળી છે. તે પથિક •àમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૨૧ For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાર્થના-ખંડ હોવાનું અનુમાન છે. ૨૯ વળી તેનો પૂર્વ ભાગમાં ૧૦x૧૦' ના ૬ ખંડો અને રદ'x૧૦’ નો એક ખંડ પણ મળ્યો છે. આ સ્થળેથી ચટણી વાટવાનો પથ્થર, ઠીકરાં, અબરખના ટુકડા, તોલમાપો, માટીનાં વાસણો જેવા કે કુંજા , પ્યાલા, કોડિયાં, મુદ્રાંકન વગેરે પ્રાપ્ત થયાં છે.* આ સ્તૂપ દ્ધસેન વિહાર તરીકે પણ ઓળખાય છે. ત્યાંથી જે મુદ્રાંકન મળ્યું છે તેમાં “મહારાજ રુદ્ધસેન વિહાર ભિક્ષુ સંઘસ્ય” લખાણ છે. આમ પ્રસ્તુત મુદ્રા એ મહારાજ રુદ્રસેને બંધાવેલ વિહારના ભિક્ષુ સંઘની છે. ૩૩ આ વિહારમાંથી શ્રી ગિરજાશંકર આચાર્ય ક્ષત્રપના બે રૂપાના અને તાંબાના નાના સિક્કા તથા ટેરાકોટાની એક ક્ષત્રપ સીલિંગ શોધી કાઢેલ તે જૂનાગઢ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરેલી છે. હિન્દના પ્રાચીન સિક્કા” ઉપરનો તેમનો ફાર્બસ ગુજરાતની સભાના સૈમાસિક છપાયેલા લેખ ખૂબ પ્રશંસા પામ્યો હતો. સિક્કાશાસ્ત્ર અંગેની તેમની ઊંડી સમજ અને સંશોધનનું તેમાં પ્રતિબિંબ પડે છે. ઈન્ડોગ્રીક, કુશાણ, ક્ષત્રપ, ગુપ્ત, દક્ષિણ હિન્દ અને આંધ વગેરે વંશના સિક્કાઓની તેમાં વિશ્લેષણાત્મક વિગતપૂર્ણ માહિતી રજૂ કરી હતી. ઈતિહાસ આલેખન ક્ષેત્રે તેમણે વિવિધ વિદ્વાનોએ પુરાતત્ત્વ ક્ષેત્રે જે ખેડાણ કરેલાં તે તમામનું સંકલન કરી “ગુજરાતના ઐતિહાસિક લેખો” નામના ત્રણ ગ્રંથોની રચના કરી છે. તે ગ્રંથો ક્રમશઃ ૧૯૩૩, ૧૯૩૫ અને ૧૯૪રમાં પ્રસિદ્ધ થયા હતા. તેઓ એમ માનતા હતા કે ઇતિહાસ સંશોધનની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. તેથી તેમણે પોતાના ઉપરોક્ત ગ્રંથોના ભાગ-૧ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે- “ઐતિહાસિક સાધનોનો સંગ્રહ એક વિશિષ્ટ પ્રવૃત્તિ છે. તે હંમેશા અપૂર્ણ જ રહેવાનો, કારણ કે જે પક્ષ અત્યારે માન્ય ગણાય છે તે હવે પછી નવાં સાધનોની પ્રાપ્તિ પછી કદાચ ત્યાજ્ય ગણાય એવો પણ સંભવ છે.”૩૪ મૂલ્યાંકન : આમ ગિરજાશંકર વલ્લભજી આચાર્ય પોતાના પિતાની જેમ ઇતિહાસના એક સંનિષ્ઠ અભ્યાસી અને સંશોધક હતા. તેમણે અનેક શિલાલેખો શોધી તેની પુનઃ વાચના કરી જૂની પ્રચલિત માન્યતાઓને પ્રમાણ સાથે ખોટી ઠરાવી સાચી હકીકતો રજૂ કરી ઇતિહાસનું પુનઃ લેખન કરવામાં ઉપયોગી પ્રદાન કર્યું છે. વળી વિવિધ સ્થળોએથી સિક્કાઓ મેળવી તેનો અભ્યાસ કરી જે તે પ્રદેશના ઇતિહાસને તેમણે નવી માહિતીથી સમૃદ્ધ કર્યો છે. ઉપરાંત ઈંટવાના સ્તૂપનું ઉત્પનન કરી તેમાંથી પ્રાપ્ત અવશેષોને આધારે સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મની અસર તથા સ્થાપત્ય અંગેની વિગતો પ્રકાશમાં આણી છે. આમ ગિરજાશંકર આચાર્યના ઇતિહાસ, પુરાતત્ત્વ, અભિલેખ વિદ્યા, લિપિશાસ્ત્ર, સિક્કાશાસ્ત્ર મ્યુઝિયોલોજી વગેરે ક્ષેત્રોમાં પ્રદાનને કારણે તેઓ ગુજરાતના ઇતિહાસકારોમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સંદર્ભો ૧. આચાર્ય ગિરજાશંકર વલ્લભજીની હસ્તલિખિત ડાયરી, પૃ. ૧-૨ ૨. એજન ૩. વૉટ્સન મ્યુઝિયમ વાર્ષિક રિપોર્ટ વર્ષ, ૧૯૧૦-૧૧, પૃ. ૧ ૪. શાસ્ત્રી અને પરીખ (સંપા.) “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ” ગ્રંથ-૮, અમદાવાદ, ૧૯૮૪, પૃ. ૫૮૩ અને ૫૮૭ ૫. એજન, પૃ. ૫૭૬ ૬. એજન, પૃ. ૫૮૩ ૭. વૉટ્સન મ્યુઝિયમ વાર્ષિક અહેવાલ વર્ષ-૧૯૧૭-૧૮, પૃ. ૨ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૨૨ For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮. વૉટ્સન મ્યુઝિયમ વાર્ષિક અહેવાલ વર્ષ-૧૯૧૫-૧૬, પૃ. ૧૨ ૯. એજન. ૧૦. આચાર્ય ગિ.વ.ની ડાયરી, પૂર્વોક્ત, પૃ. ૫ ૧૧. વૉટ્સન મ્યુઝિયમ, વાર્ષિક અહેવાલ વર્ષ - ૧૯૧૦-૧૧, પૃ. ૧૨ થી ૨૪ ૧૨. વૉટ્સન મ્યુઝિયમ, વાર્ષિક અહેવાલ વર્ષ - ૧૯-૧૨-૧૬, પૃ. ૧૨ થી ૩૦ ૧૩. ૧૯૧૩-૧૪, પૃ. ૧૭ થી ૨૯ ૧૪. ૧૯૧૬-૧૭, પૃ. ૧૫ થી ૧૭ ૧૫. ૧૯૧૭-૧૮, પૃ. ૯ થી ૧૩ ૧૬. ૧૯૧૨-૧૩, પૃ. ૯ તથા ૧૯૧૬-૧૭ પૃ. ૧૪ ૧૭. ૧૯૧૦-૧૧, પૃ. ૧ ૧૮. એજન. ૧૯. એજન, પૃ. ૧૧ ૨૦. વૉટ્સન મ્યુઝિયમ, વાર્ષિક અહેવાલ, વર્ષ ૧૯૧૩-૧૪, ८ ૨૧. એજન, પૃ. ૯ ૨૨. વૉટ્સન મ્યુઝિયમ, વાર્ષિક અહેવાલ વર્ષ, ૧૯૧૩-૧૪, પૃ. ૭ ૨૩. આચાર્ય ગિરજાશંકર વિ.ની ડાયરી, પૂર્વોક્ત, પૃ.૮ ૨૪. એજન, પૃ. ૨૧ થી ૨૩ ૨૫. એજન, પૃ. ૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬. “સૌરાષ્ટ્રના દર્પણ”, જૂનાગઢ, જાન્યુઆરી, ૧૮૮૦, પૃ. ૧૭-૧૮ ૨૭. મજમુદાર, એમ. આર. (સંપા.) “ક્રોનોલોજી ઑફ ગુજરાત', વડોદરા ૧૯૬૦, પૃ. ૯૨ તથા ડૉ. કીકાણી એ.એમ.નો પીએચ.ડી. મહાનિબંધ “જૂનાગઢ રાજ્યનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ”, રાજકોટ, ૧૯૯૦, પૃ. ૪૫૩ ૨૮. પરીખ અને શાસ્ત્રી (સંપા.) ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગ્રંથ-૨, અમદાવાદ, ૧૯૭૨, પૃ. ૩૪૪ ૨૯. દેસાઈ, શંભુપ્રસાદ, હ. – “સૌરાષ્ટ્રનો ઇતિહાસ”, જૂનાગઢ, ૧૯૬૮, પૃ. ૫૮ ૩૦. દેસાઈ, શંભુપ્રસાદ હ. “જૂનાગઢ અને ગિરનાર', જૂનાગઢ, ૧૯૭૫, પૃ. ૨૨ ૩૧. નાણાવટી, જયેન્દ્રરાયનો લેખ “પથિક” અમદાવાદ, જુલાઈ, ૧૯૬૮ ૩૨. જૂનાગઢ ડિસ્ટ્રિકટ ગેઝેટિઅર, અમદાવાદ, ૧૯૭૫, પૃ. ૨૧૦ ૩૩. એપિગ્રાફીઓ ઇન્ડિકા, વૉલ્યુમ ૨૮, પૃ. ૧૭૪ ૩૪. આચાર્ય, ગિ.વ.- “ગુજરાતના ઐતિહાસિક લેખો', ભાગ-૧, મુંબઈ-૧૯૩૩, પ્રસ્તાવના, પૃ. ૨ * પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ - ૧૨૩ For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra મગનલાલ દલપતરામ ખખ્ખર મગનલાલ દલપતરામ ખખ્ખર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ અંતાણી* કચ્છના ઇતિહાસ-પુરાતત્ત્વને ઉજાગર કરવામાં કેટલાય દેશીવિદેશી નામી અને અનામી ઇતિહાસકારો- એ પોતાનું યોગદાન આપ્યું છે. આવા જ, એક ઇતિહાસકાર મગનલાલ દલપતરામ ખખ્ખરનો જન્મ રાજકોટમાં દેવકોરબાઈની કૂખે ૧૧મી નવેમ્બર ૧૮૭૦ના રોજ થયો હતો. એમના પિતા સ્વ. દલપતરામ પ્રાણજીવન ખખ્ખરનું પણ કચ્છના શિક્ષણ નિરીક્ષક તરીકે અને કચ્છના પુરાતત્ત્વી સર્વેક્ષણમાં મોટું યોગદાન હતું. મગનલાલ ખખ્ખરનું બાળપણ ભુજમાં વીત્યું. ભુજની શાળામાં ગુજરાતી અને અંગ્રેજીનું શિક્ષણ મેળવ્યા પછી ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં કર્યો. ૧૮૮૮ માં શાળાંતની પરીક્ષા પસાર કર્યા પછી કાયદા અને એકાઉન્ટના વિષયોનો પણ અભ્યાસ કર્યો. નાણાકીય બાબતોના નિષ્ણાત હોવાથી એમના વ્યવસાયનો આરંભ પણ મુંબઈની ફોર્ટ પ્રેસ નામની પેઢીમાં થયો. એ પછી અનેક પેઢીઓનું કુશળતાપૂર્વક વ્યવસ્થાનું કાર્ય એમણે સંભાળેલ હતું. કાયદાના સ્નાતક હોઈ ઈ.સ. ૧૮૯૭માં ન્યાયમંડળમાં દાખલ થયા. ઈ.સ. ૧૯૦૧માં મુંબઈના ન્યાયાધીશ પદે પણ આરૂઢ થયા. વ્યવસાય અને કાયદાની આંટીઘૂંટી વચ્ચે પણ એમણે પોતાના પિતાનો સાચો વારસો પણ જાળવી રાખ્યો હતો. કચ્છના ઇતિહાસ અને પુરાતત્ત્વ-ક્ષેત્રે એમનું લેખન-કાર્ય અવિરત ચાલુ રહ્યું હતું. : એમનું સર્વપ્રથમ પુસ્તક એક અનુવાદનાં રૂપમાં મળે છે ઃ સર્વાનન્દસૂરિ એ રચેલ “જગડ઼ ચરિતનો અનુવાદ એમણે ઈ.સ. ૧૮૯૬માં કર્યો અને પછી એમની લેખનયાત્રા અવિરત ચાલી છે એમની કલમ કચ્છની ઐતિહાસિક ઘટનાઓ પરથી ઐતિહાસિક નવલકથાઓ લખવા પર વધારે પ્રમાણમાં ચાલી છે. એમની ઐતિહાસિક નવલકથાઓમાં ખાસ કરીને “સુંદર સોદાગર”, ‘જામ અબડો અને સિંધની સુમટીઓ” “સિંધનો જામ લાખો ધુધારો”, “કચ્છના રાવ શ્રી ખેંગારજી પહેલા”, “આજી અને પુનરોજી”, “ભેરીયો-ગારૂડી”, “લાખો ફુલાણી - જસમા ઓડણ”, “જામ પુંઅરો - રાણી રાજૈ”, “જામ વેણ અને જામ રાયધણ” “રાવશ્રી ભારમલજી', “રાવશ્રી દેશળજી”, વગેરે એમની જાણીતી નવલકથાઓ ઉપરાંત એમણે કચ્છના રાજવીઓનાં ચરિત્રવર્ણનો, કચ્છના ઇતિહાસ-પુરાતત્ત્વ ને સંદર્ભિત લેખો, પ્રવાસવર્ણનો, વગેરે ક્ષેત્રે એમની કલમ ચલાવી છે. એમના લેખો “કચ્છી જૈનિમત્ર” “ગુજરાતી”, “ગુજરાતી પંચ”, “બુદ્ધિપ્રકાશ” “દેશી રાજ્ય” વગેરે જેવાં એ સમયનાં જાણીતાં સામયિકોમાં સત્યમિત્ર, મુંબઈ સમાચાર' ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પણ પ્રસિદ્ધ થતા હતાં ‘ગુજરાતી”માં તો એમની નવલકથાઓ ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થતી. કેટલીય નવલકથાઓ એમણે જાતે પણ પ્રકાશિત કરી છે, તો કેટલીક નવલકથાઓ જાણીતી પ્રકાશક સંસ્થા મે. એન. એલ. કંપની, મુંબઈ એ પણ પ્રકાશિત કરી છે. * ૨૨, બી - શિવમપાર્ક, નાનાયક્ષ પાસે, માધાપર, ભૂજ - (કચ્છ) પથિક ૰ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૨૪ For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમણે સતત ઈ.સ. ૧૮૯૬ થી ૧૯૪૫ સુધી અર્થાત્ પચાસ વર્ષ સુધી એમની લેખનયાત્રા ચાલુ રાખી હતી. મગનલાલ ખખ્ખર લેખક ઉપરાંત સંપાદક પણ રહ્યા. “બ્રહ્મક્ષત્રિય ચક્ષુ” નામનું માસિક પણ તેમના સંપાદન હેઠળ પ્રસિદ્ધ થતું. સતત લેખનપ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા હોવા છતાં જાહેર જીવનમાં એમનું યોગદાન રહેલું છે. ઈ.સ. ૧૯૧૬થી ૧૯૧૯ સુધી મુંબઈ મહાનગરપાલિકામાં ભુલેશ્વર વિસ્તારના પ્રતિનિધિ તરીકે સદસ્ય પદ પણ સંભાળેલ હતું. તો યંગ મેન્સ લિટરરી સોસાયટી, ધી પ્રેમાબાઈ રિસર્ચ કમિટી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા જેવી સંસ્થાઓમાં સક્રિય રીતે જોડાયેલ હતા. તેઓ છેલ્લે “જસ્ટિસ ઓફ પીસ' (શાંતિના સુલેહગાર) તરીકે નિવૃત્ત થયા હતા. આમ, ઇતિહાસ, પુરાતત્ત્વ, શિક્ષણ અને ન્યાય જેવાં અનેક ક્ષેત્રોમાં સક્રિય યોગદાન આપનાર મગનલાલ દલપતરામ ખખ્ખરનું ૨૮મી ડિસેમ્બર, ૧૯૪૮ના રોજ મુંબઈ ખાતે અવસાન થયું હતું. એમને રાવ સાહેબનો ખિતાબ પણ મળેલ હતો. એમના જીવન અને કથન અંગે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, પ્રકાશિત “ગ્રંથ અને ગ્રંથકાર”, ‘‘ગુજરાતના સારસ્વતો” લે. કે. કા. શાસ્ત્રી વગેરેમાંથી વિશેષ જાણકારી મળે છે. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ર૦૦૩ ૦ ૧૨૫ For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રસ્તાવના : Acharya Shri Kailassagarsuri Gyanmandir રત્નમણિરાવ ભીમરાવ જોટ (૧૮૯૫-૧૯૫૫):ગુજરાતના એક સમર્થ ઇતિહાસકાર સંજય બ્રહ્મભટ્ટ* રત્નમણિરાવ ભીમરાવ જોટ ગુજરાતના એક સિદ્ધહસ્ત ઇતિહાસકાર હોવા ઉપરાંત સાહિત્ય અને સંગીતના પણ તજ્ઞ હતા. કોઈપણ ઇતિહાસકાર કે અન્ય વિદ્વાનની કૃતિઓને સમજવામાં તેનું કુટુંબ, જ્ઞાતિ તથા સંદર્ભ વર્તુળ (Reference Group) મહત્ત્વનું છે. આ સિદ્ધાંતના સંદર્ભમાં રત્નમણિરાવની કૌટુંબિક અને જ્ઞાતિ-વિષયક પરંપરાઓની સંક્ષિપ્તમાં માહિતી આપી છે. રત્નમણિરાવની શાતિ અને કૌટુંબિક પરંપરા ઃ રત્નમણિરાવ કેળવણી-વિષયક અને વહીવટી પરંપરા ધરાવતી સાઠોદરા નાગર જ્ઞાતિમાં જન્મ્યા હતા. મુંબઈ ગૅઝેટિયરે વડનગરા અને સાઠોદરા નાગરો વિશે નોંધ્યું છે કે : "The Vadnagara and The Shadhodra Nagar's are handsome, Intelligent and pushing" સાઠોદરા જ્ઞાતિમાં મોતીલાલ લાલભાઈ જેવા કચ્છના દીવાનો અને રણછોડલાલ છોટાલાલ જેવા સાહસિક ઉદ્યોગપતિઓ થઈ ગયા છે પણ આ જ્ઞાતિની ધાર્મિક પરંપરાઓ પણ સમજવા જેવી છે. જાણીતા ઇતિહાસકાર શિવપ્રસાદ રાજગોરે નોધ્યું છે તે પ્રમાણે “નાગરોનો સાઠોદરા વિભાગ પત્ર છ ગામ પરથી થયો છે. વીસલદેવ વાધેલાએ દર્ભાવતીમાં (ડભોઈ) યજ્ઞ કરીને નર્મદા કિનારા પરના નડા, પેંડા, થોઆવી, તેન, સાઠોદ અને કન્યાળી એમ છ ગામો પૈકી મુખ્ય ગામ સાઠોદ હતું તેથી આ છ ગામમાં વસનાર નાગરો સાઠોદરા નાગરો તરીકે ઓળખાય છે.” ગુજરાતના સુવિખ્યાત કવિ દલપતરામના પુત્ર મોહનલાલે સાઠોદરા જ્ઞાતિ સંબંધી રચેલ કાવ્યની કેટલીક પંક્તિઓ નીચે મુજબ છે, અને તે સાઠોદરા જ્ઞાતિના કુળ, ગોત્ર અને વેદ સંબંધી માહિતી આપે છે. “ગુણી સાઠોદરા શુભ જ્ઞાતિ, સામવેદને શાખા સુહાતી; તે તો કૌથમી નામ કહાવે, શુભ ગોત્ર પરાશર સુહાવે. જે વેદ શાખા અને ગોત્ર, છે આ લખનારા સર્વત્ર; ઊંચાંમાં ઊંચું કુળ તે કુંચા, રૂડા જન સૌને હૃદયમાં રુચ્યાં.” ',,, રત્નમણિરાવનો જન્મ કચ્છના ભૂજ નગરમાં એક સંસ્કારી અને વિદ્યાવ્યાસંગી કુટુંબમાં થયો હતો. તેમના પિતામહ માધવલાલ પોલીસ અધિકારી હોવા છતાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઘણો રસ લેતા હતા. પાછલી અવસ્થામાં તો તેઓ સંન્યાસી થઈ ગયા હતા. આજે પણ સિદ્ધપુરની સરસ્વતી નદીને કિનારે તેમની સમાધિ અસ્તિત્વ ધરાવે છે. માધવનલાલના પુત્ર ભીમરાવ સંગીતપ્રેમી હોવા ઉપરાંત ચિત્રકાર તેમજ નાટકકાર પણ હતા. તેમનાં પત્ની શાન્તાબેન (રત્નમણિરાવનાં માતા) કુટુંબ વાત્સલ્યની ભાવનાને વરેલાં હોવા ઉપરાંત સમાજસેવિકા પણ હતાં. શાન્તાબેનના પિતા તે જ કચ્છના દીવાન મોતીલાલ લાલભાઈ. આમ રત્નમણિરાવને પ્રાપ્ત થયેલ કૌટુંબિક વારસો પણ કિંમતી હતો. રત્નમણિરાવના માતૃપક્ષ અંગે આ સંશોધન દરમ્યાન મને પ્રાપ્ત થયેલ અને વિરલ ગણાય તેવી વંશાવળી (માતૃપક્ષની) નીચે મુજબ છે. * D-55, ઇલા સોસાયટી, ઇન્ડિયાકોલોની, ઠક્કરબાપાનગર રોડ, અમદાવાદ-૫૦ પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૨૬ For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દયાળજી કંથારિયા : શંકરદાસ કંથારિયા (આશરે ૧૭૧૪-૧૭૫૬) મલજી (નડીયાદમાં) શામલદાસ (અમદાવાદમાં) ચીમનભાઈ બાલાભાઈ મોતીલાલ = કંકુબાઈ (૧૮૪૨-૧૯૦૪) (૧૮૫૬-૧૮૮૬) ચૈતન્યપ્રસાદ શાંતાબેન =ભીમરાવ (૧૮૯૭-૧૯૭૩) (અ. ૧૮૫૦) (અ. ૧૯૪૦) રત્નમણિરાવ (૧૮૯૫-૧૯૫૫) રત્નમણિરાવના જીવન-ઘડતરનાં વર્ષો : રત્નમણિરાવે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. આર.સી. હાઈસ્કૂલમાં તેઓ જયારે ભણતા હતા ત્યારે તેઓના પ્રિન્સિપાલ તરીકે ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને વિદ્વાન કેશવલાલ હર્ષદરાય ધ્રુવ હતા. રત્નમણિરાવનું શૈક્ષણિક ઘડતર કરવામાં તેઓએ ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેના લીધે રત્નમણિરાવ અંગ્રેજી, ગુજરાતી તેમજ સંસ્કૃત ભાષા ઉપરાંત પ્રાચીન ભારતના ઇતિહાસમાં પણ પ્રગતિ કરતા ગયા. આ ઉપરાંત સુવિખ્યાત વિદ્વાન આનંદશંકર બાપુભાઈ ધ્રુવે પણ તેમનું શૈક્ષણિક અને ચારિત્ર્ય ઘડતર કરવામાં ઘણો ભાગ ભજવ્યો હતો. ધ્રુવ સાહેબ તો આ યુવાન વિદ્યાર્થીના પ્રેરણા-મૂર્તિ સમાન હતા. તેમણે કૉલેજકાળ દરમ્યાન રત્નમણિરાવને હિંદુ ધર્મ, વેદાંત અને કાવ્યશાસ્ત્રમાં રસ લેતા કર્યા હતા. ઈ.સ. ૧૯૧૯માં ચોવીસ વર્ષની વયે રત્નમણિરાવ સંસ્કૃત અને અંગ્રેજી વિષયો લઈને ગુજરાત કોલેજમાંથી બી.એ. પાસ થયા. તેઓ તદ્દન સાદાઈથી રહેતા અને નિખાલસ સ્વભાવ ધરાવતા હતા. તેમના પોષાકમાં લાંબો કોટ, ટોપી, ધોતિયું અને પગમાં સ્લીપરો. તેમના પર પશ્ચિમની સંસ્કૃતિની બાહ્ય અસર થઈ ન હતી. તેમણે ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીની જેમ ભારતીય સંસ્કૃતિના ઉત્તમોઉત્તમ સંસ્કાર ઝીલ્યા હતા. તેમના લખાણોમાંથી પણ તેમનો આ અભિગમ પ્રાપ્ત થઈ શકે છે. આ ચર્ચાને આધારે હવે આપણે રત્નમણિરાવની ઐતિહાસિક કૃતિઓનું પરીક્ષણ કરીશું. રત્નમણિરાવના ઐતિહાસિક ગ્રંથો અને લેખો : રત્નમણિરાવે તેમના જીવનકાળ દરમ્યાન અનેક ગ્રંથો અને લેખો લખ્યા તેમાંથી આ સંશોધન લેખમાં કેટલાક મહત્ત્વના અને પ્રદાનરૂપ ગણાય તેવા ગ્રંથો અને લેખોને સમાવવામાં આવ્યા છે. તેમનાં લખાણોની કેટલીક વિશેષતાઓ હતી તેઓ અનેક સ્રોતોને આધારે લખતા અને વાચકના લાભ માટે પાદનોંધ તેમજ સંદર્ભસૂચિ પૂરી પાડતાં. તેમની બીજી વિશિષ્ટતા એ તરી આવે છે કે તેઓ વિદ્વત્તાનો ડોળ કરતા નહીં કે ભારેખમ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૨૭ For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાષા વાપરતા નહીં. માત્ર આટલું જ નહીં, તેઓ તેમના ગ્રંથોમાં પસંદ કરેલાં ચિત્રો અને ફોટોગ્રાફસ આપતા. આવાં કારણોસર તેમના ગ્રંથો અને કેટલાક લેખો માત્ર વિદ્વાનોને જ નહી પરંતુ તે સામાન્ય વાચકને પણ આક્રર્ષતા. આ પૂર્વભૂમિકાને આધારે રત્નમણિરાવના ગ્રંથો અને લેખોનું સિંહાવલોકન કરીશું. ગ્રંથો : (૧) “અમદાવાદનું સ્થાપત્ય” તેમણે આ ગ્રંથ ઈ.સ. ૧૯૨૯માં પ્રસિદ્ધ કર્યો હતો. તેની સાથે તેમણે રચેલ “ગુજરાતનું પાટનગર : અમદાવાદ” (૧૯૨૯) ગ્રંથને સરખાવવાથી ખ્યાલ આવી શકે છે કે “અમદાવાદનું સ્થાપત્ય” ગ્રંથ સ્થાપત્ય કલાનો વિશિષ્ટ અભ્યાસ હોવાથી અને વળી તેમાં અત્યંત મનોરમ્ય ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવ્યા હોવાથી આજે પણ આ ગ્રંથ ઘણો મહત્ત્વનો ગણી શકાય. એકવીસમા સૈકામાં પ્રવેશી ચૂકેલા આજના ઇતિહાસકારો, સ્થપતિઓ, ટાઉન-પ્લાનરો જે “સાંસ્કૃતિક વારસા” (Cultural Heritage)ની વાત કરે છે તેના ઉત્કૃષ્ટ નમૂનારૂપ આ ગ્રંથ ગણાય. આ ગ્રંથમાં અમદાવાદની મસ્જિદો, મંદિરો, હવેલીઓ અને અન્ય સ્થાપત્યના સુંદર ફોટોગ્રાફ્સ અને સ્કેચ રજૂ કરવામાં આવ્યા છે. વળી તેમણે હેવૅલ (A Hand Book of Indian Art) તથા એચ.જી.બ્રિગ્સ (Cities of Gurjarashtra) જેવા ગ્રંથનો ઉપયોગ કર્યો છે. રત્નમણિરાવ કલારસિક અને સ્થાપત્યના જાણકાર હતા. વળી રજૂ કરવાની તેમની રીત પણ આગવી હતી. તેથી જ વાચક સાથે જાણે કે વાર્તાલાભ કરતા હોય તેવી ભાષા અને શૈલીથી તેઓ લખતા તેનું એક ઉદાહરણ નીચે મુજબ છે : “ગુજરાતી સ્થપતિઓની એક ખાસ જાત સોમપુરા બ્રાહ્મણોને નામે જાણીતી હતી. મોટાં મોટાં બાંધકામ સોમપુરા સ્થપતિઓને હાથે અને તેમની દેખરેખ નીચે તૈયાર થતાં.. મુસ્લિમ રાજાઓ અસલ હિન્દુ હતા, રાજપૂત હતા, પરંતુ ધર્મે મુસલમાન હતા. એની અગાઉનું સ્થાપત્ય હિન્દુ સ્થાપત્યના નિયમો પ્રમાણે થતું હતું. હિન્દુ અને મુસલમાન ધર્મોનાં તત્ત્વોમાં જે દેખીતો ભેદ હતો તે જ તેમના સ્થાપત્યના સિદ્ધાંતોમાં પણ હતો. પરંતુ વિજેતા પરધર્મી રાજાઓ સ્થાપત્ય અને કલામાં એમનાથી ઘણા જ આગળ વધેલા દેશમાંથી આવ્યા હતા. સૌંદર્યની ભાવના અને બાંધકામનો શોખ તો એમનામાં પણ હતો જ. એટલે મકાનો બંધાવનાર વિજેતાઓ અને બાંધનાર સ્થપતિઓને પરસ્પર સહકાર કર્યા વિના છૂટકો જ ન હતો." કલા અને સ્થાપત્યની બાબતમાં રત્નમણિરાવે હિન્દુ-મુસ્લિમ સહકારની વાત કેવી અદ્ભુત રીતે કરી (૨) “ગુજરાતનું પાટનગર : અમદાવાદ આજે પણ રાજકારણીઓ, વેપારીઓ, બૌદ્ધિકો, વહીવટકર્તાઓ, શિક્ષકો તેમજ જાહેર-જીવન સાથે સંકળાયેલ સ્ત્રી-પુરુષો બીજું કાંઈ નહીં તો પણ “રેડી રેફરન્સ” તરીકે વસાવે તેવો દળદાર અને માહિતીપૂર્ણ આ ગ્રંથ છે. તેથી જ ઓસ્ટ્રેલિયન ઇતિહાસકાર કેનેથ ગિલીયને પણ આ ગ્રંથનાં ભરપટ્ટે વખાણ કર્યાં છે. ૮૨૪ પૃષ્ઠોમાં વહેંચાયેલ આ ગ્રંથ પાછળ સારા એવા દ્રવ્યનો ખર્ચ થયો હતો. પરંતુ દ્રવ્યખર્ચમાં એમના સંબંધી અને ગુજરાતના “બેતાજ બાદશાહ” એવા દાનેશ્વરી - ઉદ્યોગપતિ ચીનુભાઈ બેરોનેટ(૧૮૬૩-૧૯૧૬)ના કુટુંબીજનોની તેમને સહાય પ્રાપ્ત થઈ હતી. આ ચીનુભાઈ-માધવલાલ તે ગુજરાતના મિલ-ઉદ્યોગના સ્થાપક રણછોડલાલ છોટાલાલના પૌત્ર હતા. અમદાવાદથી ૧૯૨૯ માં પ્રસિદ્ધ થયેલ આ ગ્રંથમાં “ભૂમિની પ્રાચીનતા અને સાબરમતી” જેવા પ્રાચીન સમયથી શરૂ કરીને મધ્યકાલીન અને આધુનિક અમદાવાદનું અત્યંત માહિતીપૂર્ણ અને રસપ્રદ વર્ણન છે તેમાં રાજા મહારાજાઓ અને તેમના મહેલો, સ્થાપત્યો, પોળો અને શેરીઓ, ખાનગી મકાનો, ચોરા ચટા પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ર૦૦૩ • ૧૨૮ For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને બજાર. દુષ્કાળ અને હુલ્લડો, અમદાવાદના નગરશેઠો, મિલો, ઉદ્યોગો વગેરેનું વર્ણન વાંચનારને આજે પણ ઉત્સાહ પ્રેરે તેવું છે. તેમાં અમદાવાદની મ્યુનિસિપાલિટીની પણ વાત આવે તથા જીમખાનાઓ અને ક્રિકેટ, કલબોની પણ વાત આવે. વળી જ્યાં જરૂર પડે ત્યાં કોઈ વિદ્વાન કે કવિની કૃતિઓની પંક્તિઓ તથા શેરશાયરીઓના પણ વાચકને દર્શન જરૂર થાય. ઉદા; “વેપાર-ઉદ્યોગ”ના પ્રકરણમાં તેમણે સુવિખ્યાત સાહિત્યકાર અને વિવેચક નવલરામ લક્ષ્મીરામ પંડ્યાની નીચેની પંક્તિઓ મૂકી છે : ગઈ પાદશાહી ઘણા દિવસથી પણ શાહે રંગ રાખ્યો રે, બાંધી સાડાત્રણ તાંતણે શહેર ને ધંધો પોકારે રાખ્યો રે ? આમ સમગ્ર રીતે જોતાં “ગુજરાતનું પાટનગર : અમદાવાદમાં એક મહામૂલો ગ્રંથ છે. (૩) “શાહીબાગ : અમદાવાદ” રત્નમણિરાવે આ પુસ્તિકા ૧૯૨૮માં લખી હતી અને તે ગુજરાત સાહિત્ય સભાના ઉપપ્રમુખ ડૉ. હરિપ્રસાદ વ્રજલાલ દેસાઈએ એ સંસ્થા તરફથી પ્રસિદ્ધ કરી હતી. ભારતના એ સમયના સુવિખ્યાત ચિત્રકાર રવિશંકર રાવલે આ પુસ્તિકાને સુશોભિત કરી છે જેમાં તે સમયના શાહીબાગનો એક સુંદર નકશો છે. અને શાહીબાગનો સુંદર ફોટોગ્રાફ દર્શાવવામાં આવેલ છે. લેખકે ઉદ્યાનોનું મહત્ત્વ સમજાવતાં લખ્યું છે કે : શાહીબાગની લતા-કુંજો અને તેનાં સુંદર કિંમતી મકાનો જોતાં એમ લાગતું કે આખા દેશમાં એવો સુંદર બગીચો ન હતો. આખોય દેખાવ નીલમરત્નનું એક સુંદર સ્વમ હોય તેવો લાગતો હતો. આ બગીચાને પાણી પાવા માટે ૧૧ કૂવા કર્યા હતા અને ૧૦૮ બળદ, ૩૦ માળી, એક ગુમાસ્તો, એક દરોગો (વહીવટદાર) અને ૭ પટ્ટાવાળા અને કેટલાક ઝાડુ કાઢનારા નિમાયા હતા.” આ ઉપરાંત રત્નમણિરાવે “અમદાવાદનો પરિચય” (૧૯૩૬), “શાહઆલમ : અમદાવાદ" (૧૯૨૭), Ahmedabad and other places of interest in Gujarat", "જેતલપુર” (૧૯૨૯) જેવી કેટલીક મહત્ત્વની પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરી હતી. (૪) “ખંભાતનો ઇતિહાસ” : ૧૯૩૫માં રત્નમણિરાવે પ્રસિદ્ધ કરેલ આ ગ્રંથ પણ ઘણો જ મહત્ત્વનો છે. તેમણે આ ગ્રંથ ખંભાતના તે સમયના નવાબ “મુમતાઝ કુલ મુલ્ક મોમીન ખાનબહાદુર દિલાવર જંગ નવાબ મિરાંગ હુસેનપાવનખાન બહાદુર” એ શીર્ષકથી નવાબને અર્પણ કર્યો હતો. લેખકની પ્રસ્તાવના તેમની વિદ્વત્તાના નિચોડરૂપ ગણાય તેવી છે. પ્રાચીન સમયથી શરૂ કરીને ૨૮મા સૈકાની શરૂઆત સુધીના સમયને આવરી લેતાં આ ગ્રંથોમાં તેમણે સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી ગ્રોતોનો પુષ્કળ આધાર લઈને ગ્રંથને વિશ્વસનીય બનાવ્યો છે. ગ્રંથની પાછળ દર્શાવવામાં આવેલા પરિશિષ્ટો કોઈપણ જિજ્ઞાસુ ઇતિહાસકાર માટે જ્ઞાનની ખાણ સમાન ગણાય. તેવી જ રીતે ગ્રંથને સમજવા અને રસપૂર્વક માણવાની દૃષ્ટિએ તેમાં દર્શાવવામાં આવેલ નકશાઓ, ફોટોગ્રાફ્સ અને ચિત્રો અત્યંત મહત્ત્વનાં છે. મધ્યમવર્ગી ઇતિહાસકાર ગમે તેટલી મહેનત કરે તોપણ કિંમતી ફોટોગ્રાફ્સ વગેરે સમાવવા માટે તેની પાસે પૈસા ક્યાંથી હોય ? પણ ચીનુભાઈ બેરોનેટ, કસ્તૂરભાઈ લાલભાઈ અને અંબાલાલ સારાભાઈ જેવા તે સમયના ધનિકો જાણતા હતા કે “ઇતિહાસ એ તો મનુષ્ય જાતિનો મહામૂલો વારસો છે.” વધારે શું લખવું? ! પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૨૯ For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) “ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ : ઇસ્લામ યુગ” : ચાર ખંડોમાં વહેંચાયેલ આ મહાગ્રંથ સૌપ્રથમ ગુજરાત વિદ્યાસભાએ ૧૯૪૫માં પ્રસિદ્ધ કર્યો હતો. તેનું પુનઃમુદ્રણ ૧૯૫૯માં થયું હતું. પ્રથમ ગ્રંથમાં ગુજરાતની ભૂરચના સહિત ઐતિહાસિક અને પૌરાણિક સમયના ગુજરાતનું વર્ણન છે અને તેમાં શક/ક્ષત્રપ અને ગુપ્તકાલીન ગુજરાતના વર્ણન બાદ વલભીનગર વિશે માહિતી આપવામાં આવેલી છે. વળી તેમાં મુસ્લિમ શાસનની શરૂઆત કેવી રીતે થઈ તે અંગેની પણ વાત આવે છે. પંદરમા પ્રકરણનું શીર્ષક પણ અગત્યનું છે - “ગુજરાતી સમાજનું બંધારણ : જાતિઓનું અને ધાર્મિક સંપ્રદાયોનું મિશ્રણ”. બીજા ગ્રંથની શરૂઆત અમદાવાદના બાંધનાર અને નગર વસાવનાર અહમદશાહ પહેલાથી શરૂ થાય છે. ત્રીજા અને ચોથા ખંડોમાં પણ મુસ્લિમયુગ દરમ્યાન ગુજરાતના સ્થાપત્યને આવરી લેવામાં આવ્યું છે. રત્નમણિરાવનું ઊર્મિજગત સંવેદનશીલ હતું. ઇતિહાસના પ્રસંગોનું તેઓ પરિશીલન કરતા અને તેમાંથી તેઓ આનંદની લાગણીઓ સાથે ભારે વિષાદ પણ તેઓ અનુભવતા. પરંતુ તેમના અંતરની વાતો વાચક સમક્ષ રજૂ કરવાની કલામાં જાણે કે કલાના કસબી હતા. ઉદા. તરીકે તેમણે લખ્યું છે કે “જે રીતે મહમૂદ ગઝનવીએ સોમનાથને લૂંટ્યું તે બનાવ ગુજરાતને જ નહીં પણ આખા હિન્દુસ્તાનને લજજા પમાડે તેવો બનાવ હતો. મહમૂદ ગઝનવીએ કેવા સોમનાથને લૂટ્યું અને તોડ્યું? તેનું તાદશ શબ્દચિત્ર લેખકે નીચેના શબ્દોમાં દોર્યું છે : “મહમૂદે તોડેલું સોમનાથનું મંદિર લાકડાનું હતું - એમ કહેવાય છે કે તેને પજ થાંભલા હતા. શિવલિંગ પાંચ હાથ ઊંચુ હતું અને તેનો ઘેરાવો ત્રણ હાથનો હતો. અંધારા ગર્ભગૃહમાં આ લિંગ આવેલું હતું. થાંભલા રત્નજડિત હતા. રત્નજડિત દીપમાળાઓ સતત ચાલુ હતી, બસ્સો મણ સોનાની સાંકળમાં ઘંટ લગાડેલા હતા, સોના-રૂપાની મૂર્તિઓ અને રત્નજડિત મુખવટા તિજોરીમાં હતા. મહમૂદને ૨૦ લાખ દીનારનો માલ મંદિરમાંથી મળ્યો.” રત્નમણિરાવ માત્ર આટલું કહીને બેસી રહ્યા નથી. એક વસ્તુનિષ્ઠ ઇતિહાસકાર તરીકે તેમણે તે સમયના હિન્દુ સમાજની ખામીઓ પણ દર્શાવી છે. તેમણે નીચેના શબ્દોમાં કરેલ ટકોર આજેય પણ વિચારવા જેવી છે. તેમના શબ્દોમાં : ધર્મની વાત બાજુએ મૂકતાં પણ તે સમયના સમાજની સ્થિતિ અને સામાન્ય સંસ્કૃતિની દૃષ્ટિએ આ બનાવ બહુ મહત્ત્વનો છે. તે સમયે તો લગભગ આખા હિન્દુસ્તાનમાં ધર્મની વિશાળ દૃષ્ટિએ ઐક્ય હતું. છતાં એક પરદેશી બીજા દેશમાં લશ્કર અને સરંજામ સાથે હજારો વતનીઓને લૂંટી જાય અને વતનીઓ માત્ર નાસભાગ સિવાય કશું કરી શકે નહીં એ તો સમાજમાં રહેલી ગૂઢ ખામી બતાવી આપે છે. રાજાઓ પણ તુરત તો સામનો કરી શક્યા નહીં. એમની લશ્કરી વ્યવસ્થા કેવી હશે ! પાટણ જેવા સમુદ્ર શહેરના રાજાને નાસી જવું પડ્યું, વિદેશી લૂંટીને પાછો ગયો ત્યાં સુધી દેશી રાજાઓ ઐક્યથી સામનો કરી શક્યા નહીં, અને હિન્દના જનસમાજને ગમે તે વિદેશી ગમે ત્યારે વિના હરકતે હેરાન કરી શકે એમ હંમેશને માટે જગતને ખુલ્લું કરીને આ ચડાઈએ બતાવી આપ્યું. જે મહાન સંસ્કૃતિએ પૂર્વે અનેક આક્રમણોનો સામનો કર્યો અને પોતાનામાં સમાવી લીધા તે જ સંસ્કૃતિ નવીન આક્રમણકારોને ન સમાવી શકે, ન સામનો કરી શકે. તેથી ઊલટું પાછળ આવતાં વર્ષોમાં તેનાથી દબાઈ ગઈ. સમાજની આ સ્થિતિનું કારણ સમાજશાસ્ત્રીઓએ વિચારવા જેવું છે. બૌદ્ધ ધર્મનો પોતાની જ ભૂમિમાં અસ્ત થયો તે વખતે જે સંસ્કૃતિએ અનેક વિરોધી તત્ત્વોનું એકીકરણ કરી પુનઃરચના કરી, સમય પ્રમાણે બદલાવાની કુશળતા જે સંસ્કૃતિના નેતાઓએ પૌરાણિક ધર્મની સ્થાપના વખતે બતાવી, તેવું એકીકરણ કે તેની કુશળતા પાછળના નેતાઓમાં ન રહ્યાં. સમય પ્રમાણે બદલાવાનું મહત્ત્વ વિસરાયું, અનેક સંપ્રદાયોમાં ભિન્નબળ વધવાથી ઐક્ય ઓછું થતું ચાલ્યું. આ બધું પણ સમાજની આવી સ્થિતિનું કારણ હોઈ શકે. પર સંસ્કૃતિને પોતાનામાં સમાવવાની શક્તિ ગુમાવ્યા પછી સમાજ પોતાની જાતને દરેક રીતે સંકોચાવી દઈને માત્ર આત્મરક્ષણ કરવા પ્રેરાયો એ પણ આવાં આક્રમણોના ઇતિહાસ પરથી સમજાય છે.” પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૩૦ For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) “સોમનાથ” રત્નમણિરાવે ૧૯૪૮માં આ ગ્રંથ “ગુજરાત સાહિત્ય સભા” દ્વારા પ્રસિદ્ધ કર્યો હતો. તેમાં સોમનાથના વિવિધ સ્વરૂપોની ચર્ચાનું આલેખન સુંદર અને કલાત્મક રીતે થયું છે. વિદેશોમાંથી ગુજરાતમાં શક, કુષાણ તેમજ અન્ય પરદેશી જાતિઓ કેવી રીતે આવી તેના વર્ણનથી શરૂ કરીને સોલંકી - સલ્તનત અને મુઘલકાળને આવરી લેવામાં આવ્યો છે. વળી સાહિત્યની દષ્ટિએ ગાંધીયુગનું પણ તેમાં “સોમનાથ” ને કેન્દ્રમાં રાખીને વિહંગાવલોકન છે. આ સંક્ષિપ્ત ગ્રંથનો આશય પ્રજાને “ગુજરાતની અસ્મિતા”થી વાકેફ કરવાનો હતો. રત્નમણિરાવે ગ્રંથો ઉપરાંત અનેક લેખો લખ્યા હતા. તેમાંથી કેટલાક લેખોને મહત્ત્વના ગણીને અત્રે “નમૂનારૂપ લેખો” તરીકે તેને રજૂ કરવામાં આવ્યા છે. (૧) “ગુજરાતના કાંઠા પર પોર્ટુગીઝોએ વર્તાવેલ કેર : સોળમી સદીમાં ગુજરાત સાથે ફિરંગીઓનો સંબંધ” તેમણે આ લેખ નવચેતન(૧૯૫૪)માં પ્રસિદ્ધ કર્યો હતો. ચિત્રકલાના શોખીન રત્નમણિરાવે આ લેખમાં વહાણ અને ગુજરાતી ખલાસીઓનું સુંદર ચિત્ર આપેલું છે. ગુજરાતી ખલાસીઓ તેમાં પોર્ટુગીઝોના આક્રમણોનો સામનો કરી રહ્યા છે. દીવ, દમણ અને ગોવામાં પોર્ટુગીઝોએ સ્થાપેલાં થાણાંઓની ચર્ચા ક્ય બાદ લેખકે ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાના નૌકા સેનાધિપતિ મલીક અયાઝની ઘણી પ્રસંશા કરી છે. આ ઉપરાંત પોર્ટુગીઝોએ પ્રભાસ પાટણને એક કરતાં વધારે વખત લૂંટ્યું અને બાળ્યું હતું તેની વિગતો પણ આ લેખમાંથી પ્રાપ્ત થાય છે. (૨) “ગુજરાતીઓમાં પર્યટનનો શોખ” : રત્નમણિરાવે આ લેખ પણ નવચેતનમાં જ (૧૯૫૧)માં પ્રસિદ્ધ કર્યો છે. મારી દષ્ટિએ ગુજરાત ટુરિઝમના વિકાસની બાબતમાં આ લેખ આજે પણ પ્રેરણારૂપ છે. તેમાં લેખકનો રમૂજી અને નિખાલસ સ્વભાવ વ્યક્ત થાય છે, પણ જરૂર જણાય ત્યાં તેઓ ટકોર કરવાનું છોડતા નથી. તેઓ લખે છે કે, “આપણે ગુજરાતીઓએ પૈસા પાછળ એવી તો આંધળી દોટ મૂકી છે કે જાણે જીવનમાં બીજું કશું જ અનુભવવાનું અને માણવાનું ન હોય. વેપાર સિવાય જાણે કે બીજું કશું જ નથી. આપણે તો બસ, લક્ષ્મીના જ પૂજકો “ પ્રસ્તુત લેખમાં રત્નમણિરાવે ચાંપાનેર-પાવાગઢ, ગિરનાર-જૂનાગઢ, સોમનાથ, પાલીતાણા, ગળતેશ્વર, ઉત્કંઠેશ્વર, સિદ્ધપુર, મોઢેરા, ખંભાત અને ભીમનાથ વગેરેનું વર્ણન કર્યું છે. છેવટે રત્નમણિરાવે ભાવવાહી રીતે લખ્યું છે : ગુજરાતના લોકો પર્યટન દ્વારા આનંદ અને જીવન ઉલ્લાસ મેળવી શકે તેવી આશા રાખી શકાય. પર્યટનનો આનંદ તે નિર્દોષ અને સાત્વિક આનંદ છે. આનંદ પરમાત્માનું સૌથી સાચું સ્વરૂપ છે. “ (૩) “ગુજરાતનું વહાણવટું” : રત્નમણિરાવે આ લેખ “વસંત”ના રજત મહોત્સવ અંકમાં પ્રસિદ્ધ કર્યો હતો. ગુજરાત વિદ્યાસભાએ ૧૯૫૯ માં તે પુનઃ પ્રસિદ્ધ કર્યો હતો. તે વખતે શેઠ. ભો.જે. વિદ્યાભવનના અધ્યક્ષ તરીકે પ્રો. રસિકલાલ છો. પરીખે ગ્રંથમાં નિવેદન સ્વરૂપે લખ્યું હતું કે “રત્નમણિરાવ ભીવરાવ જોટના અવસાનથી ગુજરાતને એક સમર્થ ઇતિહાસવિદની ખોટ પડી છે. “ આ લેખમાં લેખકે ઉપયોગમાં લીધેલા સ્રોતો પરથી ચોક્કસ જણાય છે કે તેમણે ઘણી મહેનતથી અને ચીવટપૂર્વક આ લેખ લખ્યો હતો. ગુજરાતના વહાણવટા અને વેપારની દષ્ટિએ આ લેખ ઘણો કિંમતી છે. (૪) “સૌરાષ્ટ્રમાં ઇતિહાસ સંશોધન” : આ લેખ “બુદ્ધિપ્રકાશ”ના ડિસેમ્બર, ૧૯૫૦ અને જાન્યુઆરી, ૧૯૫૧ના અંકોમાં પ્રસિદ્ધ થયો હતો. તેમાં તે સમયે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં જે સંશોધનો થયાં હતાં તેના વિશે લેખકે ચર્ચા કરી છે. સમાપન : ઉપર્યુક્ત ચર્ચા પરથી ફલિત થાય છે કે રત્નમણિરાવ ભીમરાવ ઇતિહાસને માત્ર “ ભૂતકાળનો જ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૩૧ For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષય “ તરીકે ગણતા ન હતા તેઓ ઇતિહાસને “ભૂતકાળ સાથેના સંવાદ” તરીકે જોતાં અને આ સિદ્ધાંતને આધારે તેઓ વિશાળ જનસમુદાય સમક્ષ પોતાની કૃતિઓ રજૂ કરતા. તેઓ બુદ્ધિગમ્ય અને પ્રગતિશીલ વિચારસરણીને વરેલા હતા. વ્યવસાયની દષ્ટિએ તેઓ કાપડના વેપારી અને કમિશન એજન્ટ હતા તેથી જ એ જાણીને આનંદ-આશ્ચર્ય થાય છે કે તેમણે વેપાર ઉપરાંત ઇતિહાસનું ખેડાણ કેવી રીતે કર્યું હશે ?કદાચ જ્ઞાતિ અને કુટુંબના સંસ્કારોએ તેમનામાં સાહિત્ય અને ઈતિહાસની અભિરુચિ ઉત્પન્ન કરી હોય. રત્નમણિરાવને અંજલિ આપતાં ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ “બુદ્ધિપ્રકાશ” (નવેમ્બર-૧૯૫૫) માં લખ્યું હતું કે “એમના ઇતિહાસના શોખ પાછળ વિદ્વાન વડીલોના સંસ્કારોનો વારસો હોવા ઉપરાંત એમની અંગત અભિરુચિનો પણ ઘણો ફાળો હતો." મારી દષ્ટિએ તો રત્નમણિરાવની કૃતિઓમાં એમનો પોતાનો ઉત્સાહી સ્વભાવ, નિખાલસતા અને માનવતાવાદી દષ્ટિબિંદુ ભારોભાર વ્યક્ત થાય છે. તેઓ કેવળ ઇતિહાસકારો કે બૌદ્ધિકો માટે જ નહીં ગુજરાતના સામાન્ય નગરજનો અને ગ્રામવાસીઓ માટે પણ લખતા હતા. તેમનું સમગ્ર વ્યક્તિત્વ જ માનવીય અને માનવતાવાદી હતું. ગુજરાતના ઇતિહાસને રત્નમણિરાવે લોકભોગ્ય અને લોકપ્રિય બનાવ્યો હતો. પાદનોંધ 9. Gazetteer of Bombay Presidency, Vol.9, Part-1, Gujarat Population, Hindus. (Bombay, 1901), p. 13 ૨. શિવપ્રસાદ રાજગોર, ગુજરાતના બ્રાહ્મણોનો ઇતિહાસ, (અમદાવાદ, ૧૯૮૭), પૃ. ૩૦૧ ૩. મોહનલાલ દલપતરામ કવીશ્વર, ‘પુરુષ પ્રયત્ન અને ઈશ્વરકૃપા', મુંબઈ, ૧૯૦૩), પૃ.૩૦ ૪. મંજરીબેન નિશ્ચલભાઇ દીવાનજી (રત્નમણિરાવ ભીમરાવ જોટના સુપુત્રી)ની રૂબરૂ મુલાકાતને આધારે, સરનામું : મંજરીબેન નિ. દીવાનજી, એ-૧૬, ઓમ્ સૂર્યા એપાર્ટમેન્ટ, ઍલિસબ્રિજ, અમદાવાદ-૬ . ૫. રવિશંકર રાવળ, સંસ્કારપ્રેમી શ્રી ચૈતન્યપ્રસાદ દીવાન, ‘‘સ્મૃતિશેષ', પૃ. ૨૪. Keneeth Gillion, Ahmedabad : A study in Indian Urban History. (Berkeley ૧૯૬૮) ગુજરાત સાહિત્યસભાના રજત મહોત્સવ સમયે ડાબી બાજુથી : (ઊભેલા) શ્રી ચૈતન્યપ્રસાદ મોતીલાલ દીવાનજી (ખુરશી પર) શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક, દી.બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, ડૉ. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ; (જમીન પ૨) શ્રી રત્નમણિરાવ ભીમરાવ, શ્રી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૩૨ For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુરાતત્ત્વ ક્ષેત્રે પાયાના કાર્યકર શ્રી જયેન્દ્રભાઈ શ્રી જયેન્દ્રભાઈ નાણાવટી Acharya Shri Kailassagarsuri Gyanmandir ડૉ. રસેશ જમીનદાર* વ્યક્તિ જે જમાનામાં કાર્યરત રહે છે તે જમાનાના વાતાવરણથી તે જવલ્લે જ જલકમળવત્ રહે છે. તેનું વ્યક્તિત્વ અને તેની વિચારસરણી ખસૂસ સમધાધીન જોવાં મળે છે. હમણાં જ પરિપૂર્ણ સંતોષી જીવન જીવીને જૂનાગઢી નાગર યેન્દ્રભાઈ નાણાવટી પ્રભુને પ્યારા થઇ ગયા (૧૩.૧૦,૨૦૦૩). સ્વાતંત્ર્ય સંગ્રામના મધ્યાહ્ને એમનો જન્મ જૂનાગઢમાં (૨૬૮-૧૯૨૦). આથી એમની ગળથૂથીના બંધારણમાં આઝાદીનો આક્રોશ નાણાવાણાની જેમ વણાઇ ગયેલો જોઇ શકાય છે. આ કારણે તેઓ આજીવન ખાદીવસ્ત્રોથી સજ્જ જોવા મળ્યા છે; એટલું જ નહીં એમનાં ધર્મપત્ની કૌશલ્યાબહેન પણ ખાદીધારી રહ્યાં છે. આઝાદીના આંગણામાં પયપાન પામેલાં આ નાણાવટીદંપતિ આ જ કારણે સેવાનિષ્ઠ અને કાર્યનિષ્ઠ રહેલું છે. હા, જીવનનિર્વાહ વાસ્તે જ્યેન્દ્રભાઈએ સરકારી નોકરી સ્વીકારી હતી પણ ત્યારેય સમગ્ર કાર્યકાલ દરમ્યાન ક્યારેય ફરજચૂક થયા નથી તેમ સેવાવૃત્તિ અને સાદગીથી વિપરીત થયા નથી. ગાંધીકાળમાં જીવનરીતિ ગોઠવી ચૂકેલા મોટાભાગના વિદ્વાનો જાહેર પ્રસિદ્ધિથી હમેશાં વિરક્ત રહ્યા છે પણ ફરજ પરત્વે સતત આસક્ત રહ્યા છે. જ્યેન્દ્રભાઈ આવું વ્યક્તિત્વ ધરાવતા હતા. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષય સાથે પારંગતની પદવી પ્રાપ્ત કરનાર જ્વેન્દ્રભાઈ સરકારી માહોલમાં પણ કાર્યદક્ષ વહીવટદાર તરીકે પોતાની છાપ મૂકી ગયા છે. મુંબઈ વિશ્વવિદ્યાલયના આ અનુસ્નાતકે સરકારી નોકરીનાં મોટાભાગનાં વર્ષો ગુજરાતમાં ગુજાર્યાં હતાં અને ગુજરાતનાં સંગ્રહાલયો, ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતાના પ્રથમ નિયામક તરીકે તેમ જ નિવૃત્તિબાદ ગુજરાત રાજ્યના દફ્તરખાતાના (હવે ગુજરાત રાજ્ય અભિલેખાગાર એવું નામાભિધાન થયું છે જેમાં આ લખનારનો હિસ્સો છે અને જ્યારે ૧૯૮૦માં દફતરોની પ્રવૃત્તિ પુરાતત્ત્વખાતાથી સ્વતંત્ર થઇત્યારે દફતરભંડાર એવા નામાભિધાન વખતે પણ પ્રાધ્યાપક ૨.ના. મહેતા સાથે આ લખનારે ફોઇબાની ફરજ અદા કરેલી) નિયામક તરીકે પણ ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં પ્રસ્તુત ત્રણ સંસ્કૃતિ પ્રવૃત્તિઓ મારફતે જ્યેન્દ્રભાઈએ બુનિયાદીકાર્ય કર્યું છે એમ કહી શકાય. કારકિર્દીનો પ્રારંભ એમણે રાજકોટ, જૂનાગઢ અને કચ્છનાં સંગ્રહાલયોના વસ્તુપાલ તરીકે કર્યો હતો. મુંબઈ સરકારના પુરાતત્ત્વનિયામક પણ રહ્યા. 'ટ્રેઝર ટ્રોવ' અધિકારી તરીકે પણ તેમણે ફરજ બજાવેલી. રાજ્ય સરકારમાંના એમના સરકારી હોદ્દાની રૂએ યેન્દ્રભાઈએ ભારત સરકારના પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતાના મધ્યસ્થ સલાહકાર સમિતિના સભ્ય તરીકે, ઇન્ડિયન હિસ્ટોરિકલ રેકાર્ડઝ કમિશનના સભ્ય તરીકે, સંગ્રહાલય નિષ્ણાત સમિતિના સભ્ય તરીકે એક અદના વિદ્વાન તરીકે યથાશક્તિ ફાળો નોંધાવ્યો છે. રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇતિહાસ-સંસ્કૃતિ-પુરાતત્ત્વ-કલા વિષયક પરિસંવાદો અને અધિવેશનોમાં * પૂર્વ અધ્યક્ષ, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, મહાદેવ દેસાઈ વિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૩૩ For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજય સરકારના પ્રતિનિયુક્ત પ્રતિનિધિ તરીકે પણ વારંવાર યોગદાન આવ્યું છે. ગુજરાત ઇતિહાસ પરિષદના ઉપપ્રમુખપદે પણ રહી ચૂક્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિ વિષયની અભ્યાસ સમિતિના સભ્ય તરીકે પણ નિયુક્તિ પામ્યા હતા. અખિલ ભારતીય પ્લાનિંગ કમિશનના પુરાતત્ત્વ વિષયક વર્કીગગ્રુપના સભ્ય તરીકે ભારત સરકારે તેમની વરણી કરી હતી. નિવૃત્તિ પછી રાજય સરકારના પુરાતત્ત્વ અને દફતર ખાતાની સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવા તેમણે આપી છે. સ્વભાવે ઉત્સાહી, નિર્મષ્ઠ, શોધકવૃત્તિ ધરાવતા યેન્દ્રભાઈએ રાજ્ય સરકારની વહીવટી કામગીરી સાથોસાથ થોડું શોધ કાર્ય કરતા રહ્યા હતા અને તે મિષે તેમણે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં કેટલુંક લખાણ તત્કાલીન અખબારોમાં અને સામયિકોમાં પ્રગટ પણ કર્યું હતું. પુરાતત્ત્વને લોકભોગ્ય બનાવવા મિષે એમણે આકાશવાણી ઉપરથી વાર્તાલાપ પણ આપ્યા હતા. રાષ્ટ્રીય પ્રવૃત્તિથી રંગાયેલા જયેન્દ્રભાઈ ગાંધીવિચારને વરેણ્ય એવી પ્રવૃત્તિઓમાં પણ સંલગ્ન રહ્યા છે. મજૂર મહાજન મંડળ, રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળ, ભારત સેવક સમાજ જેવી સ્વાતંત્ર્યઆંદોલન જન્મ પ્રવૃત્તિઓમાં પણ એમણે સક્રિય કાર્ય કર્યું છે અને શ્રીમતી કૌશલ્યાબહેન તો આજીવન સમાજસેવિકા રહ્યા છે. આ સંસ્કારને કારણે એમણે જે તે વિભાગના નિયામક તરીકે પદગૌરવ વધે તેમ જ તે તે વિભાગની સાંસ્કૃતિક પ્રતિષ્ઠા સુદૃઢ થાય તેવી શુભ નિષ્ઠાથી તેઓ ત્રણ દાયકાથી વધુ સમય સુધી સરકારી સેવામાં સક્રિય રીતે પ્રવૃત્ત રહ્યા હતા. તેમણે વહીવટી પ્રવૃત્તિઓ સાથોસાથ વિકાસપ્રવૃત્તિઓ પણ હાથ ધરી હતી અને જે તે વિભાગને, ખાસ તો પુરાતત્ત્વ વિભાગને, રાષ્ટ્રના નકશા ઉપર પદાંકિત કર્યું છે તે બાબત ધ્યાનાઈ રહેવી જોઇએ. આ વાસ્તે તેમણે નામાંકિત પુરાવિદોનો અને તે અંગેની સંસ્થાઓનો સહયોગ સામે ચાલીને મેળવીને વિભાગની શૈક્ષણિક અને અન્વેષણીય કામગીરીને વિકાસના પંથે લઇ ગયા છે. એમણે સ્વયમ્ બહુ ઓછું લખ્યું પણ જે લખ્યું છે તે બુનિયાદી છે અને એમાં એમના સહકાર્યકરોનો સક્રિય સહકાર સંપ્રાપ્ત કર્યો હતો. મુખ્યત્વે તો એમણે પુરાવસ્તુવિદ્યાના વિષયને લોકભોગ્ય બનાવવાના ઉદ્દેશથી અખબારોમાં લોકો સમજે તે રીતે લખાણો લખ્યાં છે અને વાયુવાર્તાલાપો આપ્યા છે. મોન્યુમેન્ટલ : લેંડ માર્કસ ઓવ ગુજરાત' (૧૯૬૨), ધ “સીલિંગ્સ ઍવુ ધ ટેમ્પલ્સ ઍવુ ગુજરાત' (૧૯૬૩), ધ એમ્બ્રોઇડરી એન્ડ બીડ વર્કસ એવું કરછ ઍન્ડ સૌરાષ્ટ્ર' (૧૯૬૬), “સોમનાથ ઉખનન' (૧૯૭૧), અને “ધ મૈત્રક ઍન્ડ ધ સૈધવ ટેમ્પલ્સ વું ગુજરાત' (૧૯૭૦) એમના દ્વારા પ્રગટ થયેલાં મહત્ત્વનાં પ્રકાશનો છે, જેમાં એમને સક્રિય સહયોગ સંપ્રાપ્ત થયો હતો સ્થાપત્ય-શિલ્પના આંતરરાષ્ટ્રીય તજ્જ્ઞ શ્રી મધુસૂદન ઢાંકીનો. “મૈત્રકસૈન્યવ ટેમ્પલ્સ ઓવું ગુજરાત' નામનું પુસ્તક તો પેન્સિલવેનિયા યુનિવર્સિટીના ન્યૂયોર્ક રીસર્ચ ઇન્સ્ટિટયૂટના આર્ટિબસ એશિયા” મારફતે છપાયું હતું. ૧૯૮૭થી બે વર્ષ માટે અમદાવાદ સ્થિત ફલ આવ આર્કિટેકચર એન્ડ પ્લાનિંગ સંસ્થામાં, ગુજરાત યુનિવર્સિટી સંચાલિત શોધન ઇન્સ્ટિટયૂટ ઍવું ટ્રેઇનિંગ ફોર આઇ.એ.એસ.માં ૧૯૮૫-૮૭ દરમ્યાન એમણે અતિથિ અધ્યાપક તરીકે શિક્ષણકાર્ય પણ કર્યું હતું. આશરે સો જેટલાં નાનાંમોટાં લેખરૂપ-નોંધરૂપ લખાણો મારફતે એમણે પુરાતત્ત્વ, સ્થાપત્ય, શિલ્પ, ઇતિહાસ-સંસ્કૃતિ વિષયોને પ્રજા પ્રત્યક્ષ કરવાનો યથાશક્તિ પણ સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતો. એમની હયાતીના છેલ્લા દિવસોમાં એમના અંગ્રેજી લેખોનો સંગ્રહ “લીગસી ઍવું ગુજરાત' (૨૦૦૩) પુરાતત્ત્વના પૂર્વ નિયામક શ્રી દિનકર મહેતાના સહકારથી તેમનાં પત્ની શ્રીમતી કૌશલ્યાબહેન નાણાવટીએ પ્રકાશિત કર્યું છે. અને એમના ગુજરાતના લેખોનો સંગ્રહ “અત્રતત્ર પુરાતત્ત્વ' જે પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૩૪ For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમની ક્યાતીમાં પ્રગટ થવાનો હતો તે દુર્ભાગ્યે હવે મરણોત્તર પ્રકાશન તરીકે પ્રગટ થવામાં છે જેમાં પણ શ્રી દિનકર મહેતાએ સહયોગ પ્રદાન કર્યો છે. ‘લીગસી એવું ગુજરાત ગ્રંથમાં પ્રાણિતિહાસ, આધેતિહાસ, ઇતિહાસ, મૂર્તિવિધાન, શિલ્પ, સ્થાપત્ય, ગુફાઓ વગેરે વિષયો ઉપર નેવું પૃષ્ઠોમાં અને પાંત્રીસ જેટલા ફોટોગ્રાફ્સ મારફતે નાનીમોટી તેત્રીસ નોંધોનો સમાવેશ થયો છે. પ્રકાશન સુંદર થયું છે પણ સંપાદકત્વમાં ખાસું ઊણું ઊતરે છે, જાણે લખાણોનો-નોંધોનો જે તે શીર્ષક હેઠળ ઢગલો કર્યો ના હોય ! શબ્દસૂચિ નથી, ચિત્રસૂચિ નથી, નોંધો ક્યાં છપાઈ છે તેની માહિતી નથી. ગુજરાતી ગ્રંથ વખતે આ બાબત ધ્યાનમાં લેવાય તે જરૂરી છે. શ્રી મધુસૂદન ઢાંકી સાથેનાં એમનાં ત્રણ પ્રકાશનો ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસને સુપેરે સચિત્ર આપણી પ્રત્યક્ષ કરે છે. ગુજરાતનાં મંદિરોની ચિત્રિત છતો વિશેનું પ્રકાશન સચિત્ર હોઇ વાચનક્ષમ તો છે જ પણ મંદિરોમાં સંલગ્ન શિલ્પ-ચિત્ર-સ્થાપત્યની ભાતીગળ ત્રિવેણીને આપણાં મનઃચ સમક્ષ વહેતી કરે છે. મોટા ભાગની છતો તો પહેલા પ્રથમ વખત પ્રકાશ્ય થઈ છે. કચ્છ અને સૌરાષ્ટ્રનાં ભરતગૂંથણ કાર્ય અને કીડિયાં કામ સહુ પ્રથમવાર લોકભોગ્ય રીતે લોકો પ્રત્યક્ષ કર્યા છે, એકમો અઢાર પ્લેટ્સ મારફતે ગૂંથણકીડિયા-કામને ફોટોગ્રાફસથી સહજ રીતે દશ્યગત કર્યું છે. એમાં મણિભાઈ વોરાનો સહયોગ પણ મળ્યો છે. ગુજરાતનાં મૈત્રકો અને સૈધવોના સમયનાં દેવાલયો વિશેનું પુસ્તક લખાણગત રીતે મોનોગ્રાફ સ્વરૂપનું છે. પણ વીસ આર્ટપ્લેટ્સમાં છત્રીસ ચિત્રો મારફતે મંદિર બાંધકામને બહુ સરસ રીતે લોકો પ્રત્યક્ષ કર્યું છે. છઠ્ઠીથી દશમી સદી સુધીનાં આ બધાં ગુર્જર મંદિરની સ્થાપત્યકીય શૈલી, ભોંયતળિયાના નકશા વગેરે વિશે લાઘવતાથી પણ વિગપ્રચુર વર્ણન ધ્યાનાર્હ બની રહે છે. વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાવસ્તુવિદ્યાવિભાગના સહયોગથી રાજ્યના પુરાતત્વ ખાતાનું “સોમનાથના ઉત્નનનનો અહેવાલ' ગ્રંથ વિખ્યાત પુરાવિદ પ્રાધ્યાપક ર. ના. મહેતા અને એમના સાથીદાર ડૉ. સૂર્યકાન્ત ચૌધરીના સંયુક્ત લેખનકાર્યથી સમૃદ્ધ બન્યું છે. ઉત્પનનીય અહેવાલ તરીકે આ પુસ્તક નોંધપાત્ર બની રહે છે. ગુજરાત રાજ્યના ત્રણ મહત્ત્વના વિભાગો (સરકારી ખાતાં) – સંગ્રહાલય, પુરાતત્ત્વ અને દફતરભંડાર (હવે અભિલેખાગાર) - ને પ્રસ્થાપિત કરવામાં, ત્રણેયને પ્રતિષ્ઠિત કરવામાં અને સર્વગ્રાહી દૃષ્ટિએ વિકાસના પથ ઉપર આરૂઢ કરવામાં જયેન્દ્રભાઈએ સક્રિય સંનિષ્ઠાથી પાયાનું કાર્ય કર્યું છે એમ જરૂર કહી શકાય. આને કારણે એમના ઉત્તરાધિકારીઓએ એમણે પ્રતિષ્ઠિત કરેલી પરંપરાને વધુને વધુ સુદૃઢ કરવામાં યથાશકિત યોગદાન પ્રદાન કર્યું છે. જો કે જયેન્દ્રભાઈના પૂર્વસમકાલીન શ્રી પી.પી.પંડ્યાના પુરાતત્ત્વક્ષેત્રે કરેલા દાયીત્વની સાભાર નોંધ લેવી રહી. પોતાના સાથીદારોને તૈયાર કરવામાં શૈક્ષણિક-અનૈષિત દષ્ટિએ એમનો વિકાસ થાય તે જોવામાં અને સહુને સાથે રાખી પોતાના ખાતાને ગૌરવ અપાવવામાં શ્રી જયેન્દ્રભાઈની સાલસતા, નાગરી ઢબછબ, ગાંધીવાદી માહોલથી રંગાયેલી વૃત્તિ-દષ્ટિ-સચિએ મહત્ત્વનો ફાળો આપ્યો છે. મિતભાષી પણ સાથીઓ પ્રત્યે સ્નેહાળ અને ખાતાકીય કામગીરીમાં દિલચસ્પી રાખનાર જયેન્દ્રભાઈ આઠ દાયકાનું ભર્યું ભર્યું, સંતોષી અને દાયીત્વપૂર્ણ જીવન જીવી ગયા તેમાં સહુથી સહમાક સાથી એમને મળ્યાં ધર્મપત્ની રૂપે કૌશલ્યાબહેન પ્રેમાળ, સેવાભાવી, સમાજોપયોગી વૃત્તિ-દૃષ્ટિ-રુચિ દાખવનાર “રમા-કૌશલ’ નિવાસનાં ગૃહિણી એટલે કૌશલ્યાબહેન અસ્તુ. પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૩૫ For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાતત્ત્વ પ્રતિભા – શ્રી પી. પી. પંડ્યા વાય. એમ. ચીતલવાલા ડેક્કન કૉલેજમાં જોડાયા પછી મારે ૧૯૭૩માં રાજકોટ જિલ્લાની હરપ્પીય વસાહતોનું સર્વેક્ષણ કરવાનું હતું. નવી વસાહતો નોંધવા મારે એક ગામથી બીજા ગામે જવાનું થતું પણ જેવી કોઈ વસાહતના સગડ મળે અને ગામ લોકો પાસેથી સાંભળવા મળે “પંડ્યા સાહેબ નામના પુરાતત્ત્વવિદ અગાઉ અહીં અભ્યાસ અર્થે આવ્યા હતા.” સૌરાષ્ટ્ર જેવા વિશાળ પ્રદેશનું ઘનિષ્ટ પુરાતત્ત્વીય સર્વે શ્રી પી.પી.પંડ્યા સિવાય કોઈ એક વ્યક્તિએ કર્યાનું જાણમાં નથી. જેમ્સ બર્જેસે ૧૯મી સદીના ઉતરાર્ધમાં સૌરાષ્ટ્રમાં મંદિર સ્થાપત્ય નોંધવા રખડપટ્ટી કરી હતી પણ તેનાથી પણ આગળ વધી પંડ્યા સાહેબે ભિન્ન સંસ્કૃતિઓના ટિંબાની ભાળ મેળવી સંતોષ માની લેવાને બદલે એ વસાહતોનું પદ્ધતિસર ઉખ્ખનન કરી અત્યંત મહત્ત્વના નિષ્કર્ષો પર પહોંચ્યા હતા જે આજે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. માળિયા તાલુકાના હજનાળી ગામ પાસેથી મહત્ત્વની હરપ્પીય શ્રી પી. પી. પંડ્યા વસાહતની ભાળ મને મળેલી. મને લાગેલું એક સંશોધક તરીકે કદાચ હું ઘણું માન ખાટી જઈશ કારણ કે આવા દૂર-દરાજના ગામમાં આવવા કોણ નવરું હોય ? ઇન્ડિયન આર્યોલોજી-એરિવિવમાં પંડ્યા સાહેબે કરતાં સંશોધનોનો સારાંશ આપેલો જોવા મળે છે તેના એક અંકમાં “હાજાનબી' નામની વસાહતનું નામ આપેલું છે. હજનાની અને હાજાનબી કંઈક એકસરખા લાગતા હોવાથી મેં વધુ છાન-બીન કરી. બન્ને ટિંબાઓ એકમેકથી જુદા હોય તો સારું. તો થોડી આબરૂ બચશે એવી મારી રહી સહી આશા પર પણ પાણી ફરી વળ્યું, જયારે ગામના લોકોએ જણાવ્યું કે “કોઈ એક પંડ્યા સાહેબ રાજકોટથી અહીં આવી ઠીકરાં લઈ ગયા હતા”. જેમ જેમ મારો અભ્યાસ આગળ વધ્યો તેમ પંડ્યા સાહેબ માટે મારું માન વધતું ગયું. એવું જણાયું કે પુરાતત્ત્વને સંપૂર્ણ રીતે સમર્પિત આ મહાનુભાવ પાયાનું સંશોધન કરી ગયા અને અમારે તેમના નકશે કદમ પર ચાલવાનું હતું. પંડ્યા સાહેબના પ્રદાન વિશે વધુ જાણકારી હાંસલ કરતાં પહેલાં તેમના જીવન વિશેની બાબતો તેમના વ્યક્તિત્વને વધુ ઉજાગર કરનારી છે. પંડ્યા સાહેબનું પૂરું નામ પુરુષોત્તમ પ્રેમશંકર પંડ્યા હતું અને તેમનો જન્મ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં તા. ૮-૧૧-૧૯૨૦ ના રોજ થયો. તેઓનું કુટુંબ ઔદિચ્ય બ્રાહ્મણ હોવાને નાતે સામાજિક અગ્રિમતા તો ભોગવતું જ, પણ સાથે તેમના દાદા જીવનરામ પંડ્યા કોટડા સાંગાણી રાજયના કારભારી અને પિતા પ્રેમશંકર જીવરામ રાજયના જરીફ હોવાથી તેમની ગણતરી રાજયના અગ્રિમ હરોળના સહસ્થોમાં થતી. શ્રી પી.પી.પંડ્યાએ તેમનો પ્રારંભિક અભ્યાસ કોટડા સંગાણીમાં અને જેતપુરમાં કર્યો અને ૧૯૩૮માં મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી ૧૯૪૫માં બી.એ. થયા. આ સમય દરમ્યાન સ્વાતંત્રય ચળવળમાં પણ તેઓ જોડાયા અને મહાત્મા ગાંધીજીના આદર્શોથી પ્રભાવિત થઈ ૧૯૩૯માં ગાંધીજીના રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો. ક્વિટ ઈન્ડિયા આંદોલનમાં પણ સક્રિય રીતે ભાગ લઈ ૧૯૫૦ સુધી રચનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યા. તેમના વિદ્યાર્થીકાળથી જ તેમને ભારતીય સંસ્કૃતિના અભ્યાસમાં ઊંડી દિલચસ્પી હતી. પરિણામે પથિક • વૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૩૬ For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪૫-૪૭ દરમ્યાન અમદાવાદના બી જે ઇન્સ્ટિટ્યૂટમાં રહી એમ.એ.નો અભ્યાસ કર્યો, પણ સાથે કૌટુંબિક ભારણ તેમના શિરે આવી પડતાં વચગાળાના સમય માટે શિક્ષક બન્યા પણ સૌરાષ્ટ્ર સરકાર પુરાતત્ત્વના વિષયની યોગ્ય અભ્યાસ થઈ શકે તે હેતુથી તાલીમાર્થીઓ માટે માંગેલ અરજીઓમાંથી શ્રી પી.પી.પંડ્યાની અરજી સ્વીકારાઈ અને ૧૯૫૦માં તેઓ જામનગર મ્યુઝિયમના ક્યુરેટર બન્યા, સાથે કેન્દ્ર-સરકારના પશ્ચિમ વર્તુળના સુપરિન્ટેન્ડિંગ આર્યોલોજિસ્ટ ડો. એમ.એન.દેશપાંડે જોડે રહી સૌરાષ્ટ્રનો અભ્યાસાત્મક પ્રવાસ ખેડ્યો પણ કોઈપણ કારણોસર એડવાન્સ ટ્રેનિંગ તેઓને આપવાની થતી હોવા છતાં, તેમને તે આપવામાં ન આવી. પરિણામે તેમણે સ્વખર્ચે ડૉ. હસમુખ સાંકળિયા અને ડૉ. બી. સુબ્બારાવ નીચે રહી પ્રાઇતિહાસ, આદ્ય ઇતિહાસ વગેરેની તાલીમ લીધી. ઉખનન અંગેની તાલીમ તેઓશ્રીએ પ્રથમ સોમનાથ મંદિરના ૧૯૫૦ના ઉખનન દરમ્યાન અને તે પછી જામનગર જિલ્લાના વસઇ અને બેડના ઉખનન દરમ્યાન લીધી. તર્કપરાંત આકોટા, નાવડાટોળી, મહેશ્વર, રંગપુર, વઢનગર, રોપડ(પંજાબ) વગેરે સ્થળોએ તેમણે ઉત્પનનોમાં ભાગ લઈ ભારતના અગ્રિમ હરોળના પુરાવેત્તા જેવા કે ડૉ. થાપર, ડૉ. દેશપાંડે, ડો. સાંકળિયા, ડો. સુબ્બારાવ, ડૉ. એસ.આર.રાવના સંપર્કમાં આવ્યા; સાથે તેમણે એમ.એ.ની ઉપાધિ પણ મેળવી અને પુરાતત્ત્વના પેપરમાં યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા. શ્રી પંડ્યાનો પુરાતત્ત્વીય વ્યાપ ફક્ત પ્રાચીન ટિંબાઓ સુધી જ સીમિત નહોતો પણ તેમણે મંદિર અને શૈલ ગુફાઓનો પણ તલસ્પર્શી અભ્યાસ કરેલો. ભારતનાં પ્રખ્યાત મ્યુઝિયમોની મુલાકાત લઈ તેમજ પુરાતત્ત્વને લગતા સેમિનારોમાં ભાગ લઈ તેમણે પોતાના અનુભવોને ઘનિષ્ટતા બક્ષી. ઓલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સ અને ઇન્ડિયન સાયન્સ કેંગ્રેસમાં તેમણે તેમના નિબંધોનું વાચન કરેલું અને અનેક જર્નલો અને પુરાતત્ત્વને લગતાં સામયિકોમાં તેમના સર્વે અને ઉખનન અંગેના સંશોધનાત્મક લેખો પ્રકાશિત થયા. શ્રી પંડયા ૧૯૫૫માં ગુજરાત સરકારના આ લોજી અને મ્યુઝિયમ ખાતામાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે જો ડાયા, સરકારી અફસર હોવા છતાં તેમનો અભ્યાસ આત્મા તો પરબહાર ખીલ્યો અને તેમણે મેળવેલા અનુભવનો ખપ અહીં લાગ્યો. પરિણામે તેમણે સોમનાથના નગરટિંબા અને ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ પાસે આવેલ રોઝડીનાં ઉત્પનનોમાં સક્રિય ભાગ લીધો. ઉપરાંત વસઇ, બેડ, આટકોટ, પીઠડિયા, મોટી ઘરાઈ વગેરે પર સ્વતંત્ર રીતે ખોદકાર્ય કર્યું. લાખાબાવળ અને આમરાની વસાહતો એમ.એસ.યુનિવર્સિટી જોડે સંયુક્ત ઉપક્રમે ઉખનિત કરી. શ્રી પંડ્યાના પુરાતત્ત્વીય અભિયાનને ત્રણ ભાગોમાં વહેચી શકાય. (૧) પ્રાગ ઐતિહાસિક સ્થળોની ખોજ. (૨) હરપ્પીય અને અનુકરપીય ટિંબાઓની નોંધણી. (૩) ઉત્પનન જેમાં મુખ્યત્વે હરપ્પીય સ્થળોનાં ઉખનનનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતમાં પ્રાગઐતિહાસિક કાળ અંગે ઘણાં સંશોધનો થયેલાં અને આદિમાનવે બનાવેલાં ઓજારો વિશેનો સમયગાળો પણ તેમના ભૂસ્તરીય પરિપ્રેક્ષ્યમાં નક્કી કરાયો હતો, જેમાં ૧૯૨૮માં ડી-ટેરા અને પિટરસનની ટુકડીએ ઉત્તર પશ્ચિમ (પંજાબ) હિમાલયની ખીણમાં પ્રાચીનતમ ઓજારો સૌરવન નદીમાંથી મેળવેલાં. તે પછી ૧૯મી સદીના અંતમાં રોબર્ટ બ્રશ ફૂટે સાબરમતી નદીની ભેખડોમાંથી પ્રાચીન ઓજારો શોધેલાં પણ તેના સમયગાળા અંગે દ્વિધા હતી. વધુમાં એવું પણ મનાતું કે સૌરાષ્ટ્રમાં કદાચ આદિ માનવની હયાતી જ ન હતી. કારણ કે પાશ્ચાત્ય પુરાતત્ત્વવિદોએ તેને પુરાતત્ત્વની દૃષ્ટિએ Cal de Sad અથવા બંધિયાર પ્રદેશ ઘોષિત કરેલો પણ ધીરે ધીરે સૌરાષ્ટ્રમાંથી પણ આ પ્રકારનાં ઓજારો ડૉ. હસમુખ સાંકળિયા તેમજ અન્ય વિદ્વાનોને મળ્યાં પણ તેનો સમયગાળો અને વ્યાપ નક્કી કરવામાં મુશ્કેલી હતી. આ સંબંધમાં શ્રી પી.પી.પંડ્યાએ લોઅર પેલિયોલિથિક, પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૩૭ For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધ્ય પેલિયોલિથિક અને માઇક્રોલિથિક (લઘુ પાષાણ) ઓજારોની શોધ કરી પાષાણયુગને એક તંતુએ બાંધ્યા અને એ રીતે લગભગ ૧,૫૦,૦૦૦ વર્ષથી લઈને ઈ.સ. પૂર્વે પ00 વર્ષો સુધીના ગાળાની ઐતિહાસિક રૂપરેખા તૈયાર કરવામાં સંશોધનકારોને સારી મદદ મળી. લઘુપાષાણ યુગીન ઓજારો જામનગર જિલ્લામાંથી પંડ્યા સાહેબે શોધ્યાં હતાં જે તકનિકી દષ્ટિએ નર્મદા વિસ્તારમાંથી મળેલાં ઓજારો જોડે સામ્ય ધરાવતાં હતાં, જેથી લઘુપાષાણકાલીને મનુષ્ય મધ્ય ભારત ઉપરાંત ગુજરાત-સૌરાષ્ટ્રમાં પણ વિચરતો તે સ્પષ્ટ બન્યું. આ અંગે ગુજરાતમાં મહેસાણા પાસે લાંઘણજમાં ડૉ. સાંકળિયાએ ઉખનન કરેલું અને તેમના નિષ્કર્ષોને પણ પંડ્યા સાહેબની શોધ ટેકારૂપ બનેલી. હરપ્પીય અને અનુ-હરપ્પીય ટિંબા જેમાં પિરિયડ III વસાહતો અને અર્લિહિસ્ટોરિક સ્થળોનો પણ સમાવેશ કરીએ તો શ્રી પી.પી.પંડ્યાએ લગભગ ૨૦૦ જેટલા સ્થળોની શોધ કરેલી. તેમનું પ્રદાન આ દિશામાં અત્યંત મહત્ત્વનું હતું. હિન્દુસ્તાનના ભાગલા થતાં, સિંધુ સભ્યતાની જાણીતી વસાહતો મોહેં-જો-ડેરો અને હરપા આપણા ભાગે ન આવતાં પુરાતત્ત્વવિદોમાં ઘેરી નિરાશાનું મોજું ફરી વળ્યું પણ ભારતીય પુરાત્તાઓએ જેમાં શ્રી પી.પી.પંડ્યાનો સમાવેશ થાય છે, હાથ બાંધીને બેસી ન રહેતાં ઘનિષ્ટ સર્વેક્ષણો હાથ ધર્યા. રંગપુરની હરપ્પીય વસાહત પર શ્રી એસ.આર.રાવે ઉખનન કર્યું, અને હરપ્પી સંસ્કૃતિના જુદા જુદા તબક્કાની એક સમય-સારણી નક્કી કરી. આ સમયપત્રક (Pariodization) ખૂબ જ ઉપયોગી સાબિત થયું, પણ ખરેખર સૌરાષ્ટ્રની કઈ અને કેટલી વસાહતો આ તબક્કાવાર સમયાંકનમાં બંધબેસતી આવે છે તે સ્પષ્ટ ન હતું. શ્રી પી.પી. પંડ્યાના પ્રયાસોને કારણે અને તેમનાં સર્વેક્ષણોના ફલસ્વરૂપે હરપ્પીય વસાહતોનું પરિપક્વ હરપ્પીય અને અનુહરપ્પીય કાળમાં વિભાજન કરવામાં આવ્યું અને એ રીતે શ્રી એસ.આર.રાવના સમયપત્રક જોડે મેળ શ્રી પી.પી.પંડ્યાને જાય છે. મોટા ભાગની હરપ્પીય વસાહતો ભાદર અથવા અન્ય નાની-મોટી નદીઓના કાંઠે વસેલી મળી આવે છે. શ્રી પંડ્યાએ આ બધી જ વસાહતોને નકશા પર ટપકાવી તેમની ભૌગોલિક પરિસ્થિતિને સ્પષ્ટરૂપે ઉપસાવી. આ પદ્ધતિને સુધરેલી પુરાતત્ત્વીય ભાષામાં સેટલમેન્ટ આર્યોલોજી કહે છે. શ્રી પંડ્યાએ અલ્પ આયુષ્ય ભોગવ્યું તે પુરાતત્ત્વના વિષય માટે એક કમનસીબી હતી, અન્યથા તેઓએ સૌરાષ્ટ્રમાં હરપ્પીય સંસ્કૃતિનું ચિત્ર સર્વાગરપે સ્પષ્ટ કરી બતાવ્યું હોત જે આજે પણ ધૂંધળું જ રહ્યું છે. આ રીતે તેમના નિધનથી પુરાતત્ત્વીય સંશોધન ૨૦ વર્ષો જેટલા સમય માટે પાછળ ઠેલાઈ ગયું અને એક શૂન્યાવકાશ સર્જાયો જે તાજેતરના સંશોધનોથી દૂર થઈ શક્યો છે અને તે પણ અમુક અંશે. શ્રી પી.પી.પંડ્યાનું અવસાન ૧૯૬૦માં થયેલ. શ્રી પી.પી.પંડયાની અન્ય મહત્ત્વની કામગીરી હતી ઉત્પનનો. પુરાતત્ત્વ વિષયક કોઈ કઠિનમાં કઠિન કાર્ય હોય તો તે પ્રાચીન વસાહતનું પદ્ધતિસરનું ખોદકાર્ય છે. આ કાર્ય કરવામાં એક ડૉક્ટર કે સર્જનની નિપુણતા જોઈએ, જે બહુ થોડા પુરાતત્ત્વવિદો ધરાવતા હોય છે. શ્રી પંડ્યાએ અનેક હરપ્પીય અને બીન-હરપ્પીય વસાહતોનાં ઉખનન કાર્યો કરી તેમની એક ફિલ્ડ આર્યોલોજિસ્ટ તરીકેની વિદ્વત્તા અને કાર્યક્ષમતા બતાવી આપી. એક જ ટિંબાનું લાંબા સમય સુધી ઉખનન કાર્ય કરવાને બદલે તેમણે ટ્રાયેલ ઉત્પનન લેવાની પ્રણાલી અપનાવી, જેમાં રોઝડી અપવાદરૂપ ગણી શકાય. આ પ્રકારના ખોદકાર્યના કેટલાક દેખીતા ફાયદા હતા. પ્રથમ તો ટૂંકા સમયમાં કોઈપણ પ્રાચીન સ્થળનું પ્રાથમિક પ્રકારનું ચિત્ર સ્પષ્ટ થઈ શકતું. બીજું સ્તર પ્રમાણે કરાયેલા ઉખનનથી સમયાંકન ઉપરાંત સંસ્કૃતિના વિકાસના તબક્કા પણ નક્કી કરી શકાતા. પરિણામે સૌરાષ્ટ્રની હરપ્પીય અને અનુહરપ્પીય સંસ્કૃતિ વિશેની જાણકારીમાં વધારો થયો. રોઝડીના ઉખનનથી મધ્ય સૌરાષ્ટ્રમાં હરપ્પાને લગતી સંસ્કૃતિનું ચિત્ર વધારે સ્પષ્ટ બન્યું. આ વસાહતમાંથી અકીકના મણકા ઉપરાંત સોનાના લઘુ મણકા પણ મળી આવ્યા. એક ઠીકરા પર હરપ્પીય લિપિ અંકિત કરાએલી હતી. રોઝડીની સંસ્કૃતિ પરિપક્વ અને કંઈક અંશે પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૩૮ For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુહરપ્પીય (Late Harppan) હતી. પરિણામે રોઝડીની વસાહત ગુજરાત-સૌરાષ્ટ્રમાં અન્ય વસાહતો માટે સંદર્ભ વસાહત બની ગઈ. લાખાબાવળ, આમરા, બેડ વગેરે વસાહતો હરપ્પાકાલીન હતી જયારે વસઈમાંથી એક નવી ઐતિહાસિક (Early Historic) સંસ્કૃતિ મળી આવી, જે રેડ પોલિશ વેર(ક્ષત્રપ વસાહત)થી ભિન્ન છે. મારા અનુભવ પ્રમાણે આ સંસ્કૃતિ કંઈક અંશે રાજસ્થાનની રંગમહલ સંસ્કૃતિ જોડે સામ્ય ધરાવે છે, જો કે પાત્ર-ખંડો પરનાં ચિત્રો હરપ્પીય સંસ્કૃતિને મળતાં આવે છે. આ છે શ્રી પંડ્યાના પુરાતત્ત્વીય અભિયાનનો ફાલ. આપણે ઉપર જોયું તે પ્રમાણે શ્રી પંડ્યાનું કાર્યક્ષેત્ર ઘણું વિસ્તૃત હતું અને પુરાતત્ત્વખાતામાં રહી તેમણે પાંચ વર્ષો જેટલા ટૂંકા ગાળામાં જે કાર્યોને ન્યાય આપ્યો તે અન્ય વ્યક્તિ માટે ૫૦ વર્ષોનો સમય લે તેટલાં હતાં. છેલ્લે નાદુરસ્ત તબિયત અને કેટલી અન્યાયયુક્ત કનડગતનો સામનો કરતા હોવા છતાં તેઓ પોતાનાં કાર્યો નિષ્ઠાપૂર્વક કરતા રહ્યા. તેમના એક ફોટોગ્રાફમાં ડૉ. સર્વપલ્લિ રાધાકૃષ્ણ સાથે કોઈ ઉત્નનનનું નિરીક્ષણ કરી રહ્યા હોય તેવું જણાય છે. ડૉ. રાધાકૃષ્ણ જેવી મહાન વ્યક્તિ તેમનું કાર્ય જેવા આવી હોય તે હકીકત જ તેમના કાર્યનું મહત્ત્વ કેટલું અદકેરું હતું તે બતાવે છે. પણ એક વાત દુઃખ સાથે કહેવી પડે છે કે ગુજરાતની પ્રજા શ્રી પી.પી.પંડ્યા જેવા કર્મનિષ્ઠ રહેનુમા વિદ્વાનને સહેલાઈથી ભૂલી ગઈ છે. તેમના કાર્યની જોઈએ તેવી કદર થઈ નથી. આ પરિસ્થિતિ દુરસ્તી માંગે છે – હજુ વધુ મોડું થયા પહેલાં !!! પથિકનૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૩૯ For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાતત્ત્વપ્રેમી અને અભ્યાસુ અધિકારી પુષ્પકાન્ત ધોળકિયા ભરતકુમાર’ પ્રા. ઠાકર હર્ષદ ત્રિવેદી હોઠે ક્યાં કંઈ નામ ચડે છે? હૈયા ઉપર હાથ ધરું ત્યાં નખની નોખી જાત જડે છે ! – હોઠે, તમે તમારે દેશ ગયાં અહીં નેસ વલખતો મારો, કદીક ઊંચું કરી નેજવું દેખે રાહ તમારો; કંકુના લીપ્યા આંગણમાં કોના પગની છાપ પડે છે ? – હોઠે (‘રહી છે વાત અધૂરીમાંથી) ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ અને સંગ્રહાલય ખાતાને જે કેટલાક સંસ્કૃતિ અને સંશોધન પ્રેમી સન્નિષ્ઠ અધિકારીઓ મળ્યા છે તે પૈકીના એક ગણી શકાય એવા ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના એક પ્રૌઢ પુરાતત્ત્વવિદ અને મ્યુઝિઓલૉજિસ્ટ પુષ્યકાન્તભાઈ વિષ્ણુશંકર ધોળકિયાનું ૧૧ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ દર વર્ષની વયે વડોદરા મુકામે અવસાન થતાં ઇતિહાસરસિકો, સંશોધકો અને પુરાતત્ત્વપ્રેમીઓમાં શોકની છાયા ફરી વળી છે. પ્રભાસપાટણ, ભૂજ, જૂનાગઢ, વડોદરા ખાતે ક્યુરેટર રૂપે સેવાઓ બજાવ્યા બાદ છેલ્લે તેઓ સંગ્રહાલય ખાતાના નિયામક તરીકે બઢતી પામ્યા હતા, સૌરાષ્ટ્રના ગરવા ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક શહેર જૂનાગઢમાં પુષ્પકાંતભાઈનો જન્મ ૨૫મી માર્ચ, ૧૯૪૭ના રોજ થયો હતો. વાચન અને સંગ્રહનો શોખ શરૂથી કેળવાયેલો. એટલે કુમારાવસ્થાથી જ ભારત બાળ પુસ્તકાલય, કિશોર મિત્રમંડળ, ‘રવિકર’ વાર્ષિક અને બાલઆનંદ' પાક્ષિકના હસ્તલિખિત અંકોનું પ્રકાશન, ‘વિરાટ ભારત' સાપ્તાહિકરાજકોટ)માં બાળવિભાગનું સંપાદન, જૂનાગઢમાં ‘કલાસંગમ અને પ્રભાસપાટણમાં ‘શિવમ્' જેવી સાંસ્કૃતિક સંસ્થાઓનું ગઠન વગેરે પ્રકારની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા. એમણે સંસ્કૃત સાથે બી.એ. અને ભારતીય સંસ્કૃતિ સાથે એમ.એ. કરેલું. નોકરીની શરૂઆત મહેસૂલ ખાતાથી કરી, પરંતુ સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો જીવ હોવાથી ૧૯૬૪માં એમણે સંગ્રહાલય ખાતાની કારકિર્દી અપનાવી અને ૨૪ વર્ષની યુવા વયે પ્રભાસપાટણ સંગ્રહસ્થાનમાં આસિસ્ટન્ટ ક્યુરેટર તરીકે જોડાયા. ત્યાં કેટલાક પુરાવિદો સાથેના પરિચય અને પ્રોત્સાહનથી સંશોધન-કાર્યમાં પ્રવૃત્ત થયા. કુમાર, સ્વાધ્યાય, પથિક, ગુજરાત, કચ્છમિત્ર વગેરેમાં એમના ઇતિહાસ, પુરાતત્ત્વ, સંસ્કૃતિને લગતા શોધલેખો-નિબંધો પ્રસિદ્ધ થયેલા. આકાશવાણી દૂરદર્શન પરથી પણ વાર્તાલાપો-મુલાકાતો પ્રસારિત થતા રહ્યા, લેખન ઉપરાંત સોરઠ સંશોધન સભા, પોરબંદર પુરાતન મંડળ, ગુજરાત ઇતિહાસ પરિષદ, સૌરાષ્ટ્ર કચ્છ ઈતિહાસ પરિષદ, ભારતીય સાંસ્કૃતિક નિધિ, આંતરરાષ્ટ્રિય સંગ્રહાલય સમિતિ જેવી રાજય અને રાજ્ય બહારના ઇતિહાસ, પુરાતત્ત્વ અને સંશોધન-ક્ષેત્રે પ્રવૃત્ત અનેક સંસ્થાઓ સાથે પણ તેઓ સક્રિય સભ્ય તરીકે સંકળાયેલા રહ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદમાં મંત્રી, ઉપપ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી રહ્યા બાદ ૧૯૯૪-૧૯૯૬માં એમના પ્રમુખપદ દરમિયાનમાં સંસ્થાનું ૧૧મું અધિવેશન ૨૬-૨૭ નવેમ્બર, ૧૯૯૪માં ભુજ પાસે શિવપારસ સંકુલ ખાતે યોજાયું હતું. તે પ્રસંગે આ લખનારને હસ્તે સન્માનિત થવાની તક મળેલી. શ્રી ધોળકિયાએ “મ્યુઝિયમ ક્યુરેટરના પદને માત્ર “શુષ્ક નોકરી' ન સમજતાં ખરા અર્થમાં સેવા માની પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૪૦ For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતી. સરકારી સેવાના ભાગરૂપે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાંના સંગ્રહસ્થાનને પ્રથમ હરોળની લોકસંસ્થા બનાવવા પ્રયત્નશીલ રહેલા. પ્રભાસપાટણ મ્યુઝિયમના નવા મકાન માટે જમીન સંપાદનમાં એમના પ્રયત્નો સરાહનીય હતા. અહીંના સંગ્રહસ્થાન વિષયક એમના બે નિબંધો 'પ્રભાસના કિલ્લા પર મહારાજા રાયસિંહ રાઠોડનું આધિપત્ય’ અને ‘પ્રભાસપાટણ મ્યુઝિયમે પ્રાપ્ત કરેલ કેટલાક નવા શિલ્પખંડો’ ઉલ્લેખનીય છે. જૂનાગઢ મ્યુઝીયમમાં નૂતન પ્રકારે ગોઠવણીનું કાર્ય અને દરબાર હોલ મ્યુઝિયમમાં સુધારા-વધારાનું કાર્ય કરાવ્યું. ‘જૂનાગઢ મ્યુઝીયમની નોંધણી પદ્ધતિનો અભ્યાસ' તથા ‘જૂનાગઢ મ્યુઝિયમે પ્રાપ્ત કરેલું જલકન્યાનું શિલ્પ’ એમના નોંધનીય લેખો છે. ઇન્ટેક (જૂનાગઢ ચેપ્ટર)ના સહસંયોજક તરીકે જૂનાગઢને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા અને દૂરદર્શન પર ‘સુરભિ' દ્વારા રાષ્ટ્રીય સ્તરે ચમકાવવા તેઓ પણ એક ભાગીદાર હતા, જેના પરિણામે જૂનાગઢમાં “પિરીયડ મ્યુઝિયમ સ્થાપવાની યોજનાને સરકારી મંજૂરી મળી. ભૂજસ્થિત કચ્છ સંગ્રહાલયમાં એમના કાર્યકાળ દરમ્યાન સુધારા-વધારા, તેના સંગ્રહમાં નવતર ઉમેરા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા મ્યુઝિયમને લોકાભિમુખ કરેલું. હંગામી પ્રદર્શનો યોજી સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરેલા. એમનો પ્રલંબ લેખ “કચ્છ મ્યુઝિયમમાં સંગૃહીત શિલ્પ સ્થાપત્ય' આજે પણ વાચનીય છે. એક અચ્છા અભ્યાસુ તરીકે લખાયેલા એમના વિવિધ શોધલેખો “અતીતની અટારીએથી' પુસ્તક '(૧૯૯૨)માં સંપાદિત થયા છે. તેના આમુખમાં કે.કા.શાસ્ત્રી નોંધે છે તેમ “સંગ્રહાલય અધિકારી તરીકે જયાં જયાં રહેવાનું બન્યું ત્યાં આસપાસના વિસ્તારોના પ્રત્યક્ષ દર્શન પછીનો નિચોડ આ સંગ્રહમાં મૂર્ત થયો છે. આ લેખો એમની સૂકમ દૃષ્ટિના પરિચાયક હોવા સાથે સંગ્રહાલયોની વિકાસયાત્રાના દ્યોતક છે. ઇતિહાસની અટારીએ ક્ષિતિજ તરફ માત્ર નજર ન કરતાં જાત-અભ્યાસથી મેળવેલું આ ભાથું વિદ્યાર્થીઓ અને સહધર્મીઓ માટે જ્ઞાનવર્ધક છે.” આ પુસ્તકમાં ‘વૈષ્ણવધર્મની પ્રાચીનતા તથા વિષ્ણુનું મૂર્તિવિધાન”, “સૌરાષ્ટ્રમાં શાક્તો અને શક્તિ ઉપાસના, “સોમનાથનું શિલ્યાંકન', “ગુજરાતમાં સૂર્યનું મૂર્તિવિધાન’ વગેરે લેખોમાં એમની રજૂઆતનું ઊંડાણ વર્તાય છે. એમની જોડે પરોક્ષ રીતે સંકળાયેલો એક બીજો પ્રસંગ ટાંકવા પણ મારું મન અતીતની સ્મૃતિમાં સરી પડે છે. સ્થાનિક અખબારમાં મારા સંશોધન લેખ બદલ પુષ્પકાન્તભાઈ તરફથી ઉક્ત પુસ્તક મને સપ્રેમ ભેટ મોકલાયું હતું ! ૨૮ વર્ષ ક્યુરેટર તરીકેની લાંબી સેવા બદલ ૧૯૯૨માં એમને સંગ્રહાલય ખાતાના વડા (નિયામક) તરીકે બઢતી મળી અને ૧૯૯૮માં નિવૃત્તિ લગી આ જવાબદારી વહન કરી. એમનું નિધન થતાં ગુજરાત પોતાનો એક વિદ્વજન ગુમાવ્યો છે. સૌરાષ્ટ્રના સંશોધક અને અભ્યાસુને ભાવાંજલિ હો ! પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૪૧ For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મકરંદ મહેતા અને તેમનાં સંશોધનોમાંથી વ્યક્ત થતી ઐતિહાસિક વિભાવના ડૉ. વિકેશ પંડ્યા* I !sh| નnt U s આ લેખ તૈયાર કરવામાં ડો. મકરંદ મહેતાએ લખેલા ગ્રંથો અને લેખોમાંથી પ્રદાનરૂપ ગણાય તેને જ આવરી લેવામાં આવ્યા છે. વળી તેમની સાથેની રૂબરૂ મુલાકાતોનો આધાર પણ લેવામાં આવ્યો છે. તેમણે શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી કે “જો તમે અહોભાવ રાખ્યા વગર પસંદ કરેલા સંશોધનોનું સમજદારીથી પરીક્ષણ કરશો તો તેનાથી વાચક માટે મૂલ્યાંકન કરવાનું વધારે સરળ બનશે. તમે તમારા પીએચ.ડી. મહાનિબંધ ૧૮માં સૈકાના સુરતની રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિમાં જે તટસ્થતા અને વસ્તુનિતા જાળવી છે તેવું ધોરણ મારે માટે પણ અપનાવશો એવો મારો આગ્રહ છે.” તેમના આ સૂચનને મેં લક્ષમાં લીધું છે. ભૂતકાળ સાથે સંકળાયેલ કોઈપણ સુજ્ઞ વિદ્વાનના વૈચારિક અભિગમો અને સંશોધન પદ્ધતિને સમજવા માટે તેના બાળપણ અને જીવનઘડતરનાં વર્ષોના અનુભવો મદદરૂપ થઈ પડે છે. શ્રી મકરંદ મહેતા મકરંદભાઈનો જન્મ અમદાવાદમાં ૧૯૩૧માં થયો હતો, પણ તેમના પિતા વડોદરામાં સ્થાયી થયા હોવાથી તેમણે હાઈસ્કૂલ અને યુનિવર્સિટીનું શિક્ષણ વડોદરામાં લીધું હતું. હાઈસ્કૂલના વિદ્યાર્થી તરીકે તેમને ગણિત અને વિજ્ઞાનમાં જરા પણ ગમ પડતી નહીં, પણ અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત જેવી ભાષાઓમાં તેમજ ઇતિહાસમાં તેમને ધણો રસ પડતો. તેમનો ઘણો સમય તો લેસન સિવાયનું બીજું બહારનું વાંચવામાં જતો, પણ વધારે મઝા તો સંગીત, કેરમ અને પતંગો ચગાવવામાં પડતી. તેમણે મને કહ્યું હતું, “હું હાઈસ્કૂલ સુધી તદ્દન સામાન્ય વિદ્યાર્થી હતો; મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં પહેલા પ્રયત્ન ૧૯૪૮માં પાસ થયો તે જ મારા માટે ઘણું હતું.” પરંતુ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યા બાદ શ્રી મહેતાએ અભ્યાસમાં મન પરોવ્યું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તાજી જ સ્થપાઈ હતી. તેમણે બી.એ. અને એમ.એ.ની પદવીઓ માટે મુખ્ય વિષય તરીકે ઇતિહાસ અને વૈકલ્પિક વિષય તરીકે રાજયશાસ્ત્ર પસંદ કર્યા હતા. રાજયશાસ્ત્રમાં તેમણે રાજકીય સિદ્ધાંત અને પશ્ચિમના રાજકીય તત્ત્વચિંતનનો ઇતિહાસ” વિષયો પસંદ કર્યા હોવાથી તેમને ભારત અને યુરોપના ઇતિહાસના ગ્રંથો વાંચવામાં ફાવટ આવતી ગઈ અને રસ પણ વધવા લાગ્યો. ત્યાર બાદ અમેરિકાની પેન્સિલવાનિયા યુનિવર્સિટીમાં આર્થિક અને વ્યાપાર વાણિજ્યના ઇતિહાસના વિશેષ અભ્યાસ સાથે તેમણે ફરીથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ગુજરાત યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી માટે તેમણે “પ્રયોજક (entrepreneur) તરીકે રણછોડલાલ છોટાલાલ” વિષય પસંદ કર્યો હતો. મકરંદભાઈએ કોલેજો અને યુનિવર્સિટીઓમાં અધ્યાપનની સાથે સંશોધનોમાં પણ રસ લીધો છે. પરંતુ જ્ઞાતિપ્રથા, દૂધપીતીનો ચાલ, સતીપ્રથા અને શૈક્ષણિક પદ્ધતિ જેવા વિષયો પર અંગ્રેજી ભાષામાં લખેલા તેમના શરૂ શરૂના લેખો મોટે ભાગે વર્ણનાત્મક હતા. ‘રેશનલ મૂલ્યોનો મોહ ઘણો, પણ “ડેટા સાથે તેનું સંકલન કરતાં તેમને ફાવતું ન હતું. જો કે તેમણે મને જોવા અને અભ્યાસ કરવા માટે આપેલા લેખો પરથી એક વાત તો ચોક્કસ રીતે ફલિત થાય છે કે તે સમયે પણ ગ્રંથાલયો અને મહારાષ્ટ્ર સ્ટેટ આર્કાઇવઝ જેવા અભિલેખાગારોમાંથી તેઓ * વ્યાખ્યાતા, ઇતિહાસ વિભાગ, સમાજ વિદ્યાભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૪૨ For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોર્સ મટીરિયલ' ભેગું કરીને જ જંપતા હશે, તેમણે મને કહ્યું હતું કે આવા મહેનત-મજૂરીના કામમાંથી જ વ્યક્તિનું ઘડતર થાય છે. શ્રમપૂર્વક અને પ્રામાણિકપણે કરેલી કોઈપણ મહેનત એળે જતી નથી.” આવાં કારણોસર જ આજના જિજ્ઞાસુ વાચકને મદદરૂપ થઈ પડે તો આશયથી હું તેમના ત્રણ લેખો ટાકું છું. (1) 'The Caste System and Social Reform Movement in Gujarat in the Nineteenth Century', Journal of the Gujarat Research Society, Vol. 27, October, 1965. (2) 'The British Rule and the Practice of Sati in Gujarat', Journal of Indian History, Vol. 44, no1, August, 1966. (3) Educational Changes in Gujarat in the First Half of the Nineteenth Century', Quarterly Review of Historical Studies, Vol. 8, no. 4, 1968. ઇતિહાસકાર તરીકે મકરંદ મહેતાને સમજવા હવે આગળ વધીશું. તેમણે એક મુલાકાતમાં મને કહ્યું હતું કે, “હું અત્યાર સુધી ડેટા-કલેક્ટર’ હતો. પરંતુ મને થયું કે જયાં સુધી ઐતિહાસિક હકીકતો વચ્ચેનું સંકલન ના કરીએ ત્યાં સુધી ભૂતકાળ કેવી રીતે બોલે ?” આવા સંજોગોમાં ભૂતકાળને સમીક્ષાપૂર્વક (critically) અને વસ્તુનિષ્ઠ (objective) દૃષ્ટિએ જોવા-તપાસવા (inquiry and investigation)માં જો કોઈ વ્યક્તિઓ તેમને પ્રત્યક્ષ રીતે મદદરૂપ થઈ હોય તો તે વડોદરાની મ.સ.યુનિવર્સિટીના પ્રોફેસર સ્વ. એસ.સી.મિશ્રા, મુંબઈ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના વિશ્વવિખ્યાત પ્રોફેસર સ્વ. અક્ષયકુમાર દેસાઈ (સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈના પુત્ર) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર દ્વિજેન્દ્ર ત્રિપાઠી હતા. ડૉ. દેસાઈનો ગ્રંથ 'Social Background of Indian Nationalism'at's 244 24642Hi als[44 44-41 od 247 યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા “ભારતીય રાષ્ટ્રવાદની સામાજિક ભૂમિકા” શીર્ષક હેઠળ તે પ્રકાશિત થયો હતો. ડૉ. દેસાઈ કાર્લ માર્કસના બંધાત્મક ભૌતિકવાદમાં (dialectical materialism) માં માનતા હોવાથી તેમનો ઐતિહાસિક અભિગમ-વર્ગસંઘર્ષનો હતો. ડૉ. સતીષ મિશ્રા પર માર્કસવાદ ઉપરાંત જેરમી બેન્યામ, જહોન ટુઅર્ટ મીલ, હર્બટ સ્પેન્સર અને થોમસ હીલગ્રીન જેવા યુરોપીય ઉદારમતવાદીઓ તથા ઉપયોગિતાવાદીઓની પણ અસર હતી. ડૉ. ત્રિપાઠી પર માર્ક્સવાદની અસર ઓછી; વિશેષ કરીને ઉદારમતવાદ અને તેની સાથે સાથે કિન્સ અને જોસેફ શુષ્પીટર જેવા અર્થશાસ્ત્રીઓની તેમના ઉપર અસર હતી. આ ત્રણેય વિદ્વાનો સાથેના ગાઢ પરિચયથી શ્રી મહેતાના ઐતિહાસિક દૃષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું. આ ઉપરાંત શ્રી મહેતાને દિલ્હીના શ્રી રામ સેન્ટર ઓફ ઇન્ડસ્ટ્રિઅલ રીલેશન્સના “એન્ટરપ્રેનોરિયલ હિસ્ટરી” વિભાગમાં તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ તથા પૂનાની ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ પૉલિટિક્સ ઍન્ડ ઇકોનોમિક્સમાં વર્ષો સુધી કામ કરવાની તક મળી હતી. તેમાં મુખ્યત્વે તો અર્થશાસ્ત્રીઓ, રાજયશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ હતા. તેથી તેમની સાથેના આદાન-પ્રદાનને પરિણામે તેમને સામાજિક વિદ્યાઓનું સંકલન ઇતિહાસ સાથે કરવાની ફાવટ આવતી ગઈ. આ રીતે તેમને એક તરફ સામાજિક વિદ્યાઓની સૂઝ મળતી ગઈ અને બીજી તરફ તપાસ-પદ્ધતિઓ વિશેની જાણકારી પણ મળતી ગઈ. આ ચર્ચા દરમિયાન ડૉ. મહેતાએ મને તેમનો અભિપ્રાય આપતાં કહ્યું હતું કે, “ઇતિહાસકારે ૨૦૦-૩૦૦ વર્ષના ઘણા લાંબા ગાળાનો અભ્યાસ ટાળવો જોઈએ. કારણ કે તેનાથી જાણે-અજાણે સામાન્યીકરણો (generalizations) થઈ જાય છે. પરિણામે માનવસંબંધો પાછળ કામ કરતાં આર્થિક, ધાર્મિક, ભૌતિક, વૈચારિક અને રાજકીય પરિબળોનો સાચો ખ્યાલ આવી શકતો નથી. તેથી લાંબા સમયનું કકડે કકડે વિભાજન કરીને તેને જો તેની તમામ અખિલાઈઓમાં સમજીએ તો ઐતિહાસિક કૃતિઓ વધારે બુદ્ધિગમ્ય અને પ્રગલ્મ બને છે. તેને લીધે ઇતિહાસ સ્થિર (static) ન રહેતાં તે નાનાં-મોટાં પરિવર્તનોની દૃષ્ટિએ ગતિશીલ (mobile) બને છે. આમ “Particular (વિશિષ્ટ)માંથી “Gen પથિક • નૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૧૪૩ For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir eral’ (સામાન્ય; સર્વસાધારણ)માં જવું વધારે ઉચિત લાગે છે. જો કે બંને વચ્ચેના તાલમેલની પણ ખૂબ જ જરૂરત છે.” તેથી મેં શ્રી મહેતાને કહ્યું કે “તમારી વાત સાચી લાગે છે, પણ તમારી પોતાની ‘હિસ્ટરીની પ્રેક્ટિસ વિશે જણાવો.” પણ આ સવાલનો ફોડ પાડતાં તેમણે કહ્યું કે અત્યાર સુધી મેં તમને જે કહ્યું છે તે મારા લેખન કાર્યને જ અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેથી theory અને practise ને છૂટા પાડી ન શકાય. તેમણે ઉમેર્યું : “એક વાત તો ચોક્કસ છે અને તમે પણ સારી રીતે જાણો છો કે કોઈપણ ઇતિહાસકાર ગમે તેટલો પ્રયાસ કરે છતાં તેને માટે સંપૂર્ણ રીતે તટસ્થ કે બાહ્યનિષ્ઠ રહેવાનું શક્ય જ નથી. આમ છતાં ઇતિહાસકાર તેની આઇડિયોલોજી અને સિદ્ધાંતો વિશે જેટલો સભાન હોય તેટલો તેને તથા તેના વાચકોને ફાયદો થાય. પરંતુ આવી કોઈ આઇડિયોલોજી અને સિદ્ધાંતો કે વૈચારિક માળખું (conceptual frame work) જ તેની પાસે ના હોય તો તે શાને આધારે પ્રશ્નો પૂછે ? અને તે કેવી રીતે ઇતિહાસનું નવસર્જન કરી શકે? પૂર્વધારણાઓ અને સંભાવનાઓ (hypothesis and assumptions) તો વ્યવસાયી ઈતિહાસકારનો પ્રાણ છે. તેને ચકાસ્યા વગર ઇતિહાસ રેલવેના સમયપત્રક અને હોટલના મેનુની જેમ હકીકત પ્રચુર જ હોય છે.” મકરંદભાઈએ તે અંગેની વાત તેમના નીચેના લેખ દ્વારા સૌ પ્રથમ કરી : “Maharaj Libel Case : A study in Social Change in Western India in the Ninteenth Century', Indo-Asian Culture, New Delhi, Vol. 19, no. 4, January, 1971. આ લેખમાં તેમણે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ આચાર્ય જદુનાથજી મહારાજે જાન્યુઆરી ૧૮૬૨માં સમાજસુધારક કરસનદાસ મૂળજી સામે બદનક્ષીનો જે દાવો માંડ્યો તેનું વર્ણન તેમજ વિશ્લેષણ કરીને સામાજિક પરિવર્તનના કેટલાક સૈદ્ધાંતિક મુદ્દાઓ ઉપસાવ્યા છે. તેમણે લખ્યું છે કે પશ્ચિમની રેશનલ વિચારસરણી તથા છાપખાનાં જેવાં ભૌતિક માધ્યમો વગર આ પ્રકારના મુકદ્દમાનો પ્રસંગ ભાગ્યે જ બન્યો હોત. તેમનો બીજો મુદ્દો એ છે કે બ્રિટિશ કૉર્ટ ‘ગૌબ્રાહ્મણ પ્રતિપાલકના આદર્શને વરેલી ન હોવાથી તેણે જદુનાથજી મહારાજ ઉપરાંત તેમના અનેક પુષ્ટિમાર્ગી અનુયાયીઓને અદાલતમાં હાજર રહેવાની ફરજ પાડી હતી. અદાલત કરસનદાસ મૂળજીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, પણ મકરંદ મહેતાએ તેમના લેખના અંતિમ શબ્દોમાં સૂચક રીતે લખ્યું છે કે “મહારાજ લાયબલ કેસ'માં કરસનદાસનો વિજય માત્ર તેમનો વ્યક્તિગત વિજય જ ન હતો, તે મુંબઈ અને ગુજરાતમાં ધીમે ધીમે પાંગરતાં જતાં રેશનલ મૂલ્યોનો પણ વિજય હતો. કરસનદાસ મૂળજી અને નર્મદ જેવા તેમને સહાય કરનારા મિત્રોએ એ સિદ્ધ કર્યું હતું કે “જે બાબત નીતિમત્તાથી વિરુદ્ધ હોય તે કદીપણ ધાર્મિક હોઈ જ ન શકે.” ઉપરોક્ત અંગ્રેજી લેખને આધારે મકરંદ મહેતા તથા અચુત યાજ્ઞિકે નીચેની પુસ્તિકા પ્રસિદ્ધ કરી છે : “કરસનદાસ મૂળજી : જીવન નોંધ”, ગુજરાત વિષમતા નિર્મુલન પરિષદ, અમદાવાદ, ૧૯૮૩. ત્યારબાદ ડૉ. મહેતાએ તેમના બહુ ચર્ચાયેલા સ્ફોટક લેખ “સાંપ્રદાયિક સાહિત્ય અને સામાજિક ચેતના : સ્વામિનારાયણ સંપ્રદાયનો અભ્યાસ, ૧૮૦૦-૧૮૪૦”, “અર્થાતુ ગ્રંથ-૫, અંક-૪, ઑકટો.-ડિસેમ્બર, ૧૯૮૬)ની વાત કરી. તે પહેલાં ૧૯૭૭માં તેમણે કલકત્તાથી પ્રસિદ્ધ થતા Quarterly Review of Historical Studies (Vol. 17, no.4, 1977-78)માં તેમનો સંશોધન લેખ “The Swaminarayana Sect. : A case study of Hindu Religious Sect in Modern Times” પ્રસિદ્ધ કર્યો હતો અને તેમાં કેટલાક પ્રશ્નો ઉઠાવીને તે અંગેની તેમની ‘investigative method' વિશે ચર્ચા કરી હતી. તેને ભારતભરમાંથી સારો આવકાર મળતાં તેમને ઉત્તેજન મળ્યું હતું. તેથી તેમણે વરસો સુધી મહારાષ્ટ્ર સ્ટેટ આર્કાઇઝ અને બરોડા રેકોર્ડઝ, ઓફિસ જેવા અભિલેખાગારમાંથી મૂળ સ્રોતો ભેગા કર્યા હતા. બીજા અનેકવિધ સ્વરૂપના પ્રકાશિત સ્રોતો તો ખરા જ. તેઓ આ અંગે કાર્ય કરી રહ્યા હતા. તે દરમિયાન સુરતના સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ દ્વારા પથિક સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૪૪ For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય અને સામાજિક ચેતના' વિષય ઉપર એક સેમિનારનું આયોજન થયું. તેથી તેમણે એક વિસ્તૃત લેખ ગુજરાતી ભાષામાં તૈયાર કર્યો અને તેમાં એવા પ્રશ્નો પૂછ્યા કે : “કોઈપણ ધર્મ કે ધર્મસંપ્રદાય કેવી રીતે શરૂ થાય છે? સંપ્રદાયનો ફેલાવો કેવી રીતે થાય છે ? અને છેવટે નવા સંપ્રદાયમાં સામેલ થયેલ અસંખ્ય લોકોની, જીવનશૈલી તથા જીવનધોરણમાં શું ફેરફાર આવે છે ?” આ પ્રકારના પ્રશ્નો પૂછીને તેમણે સેમિનારમાં કહ્યું હતું કે કોઈપણ ધર્મ કે સંપ્રદાયના ફેલાવા માટે નીચેની બાબતો નિર્ણાયક પરિબળો તરીકે કામ કરે છે. (૧) ધર્મ-સંપ્રદાયના સ્થાપકનું સંમોહક વ્યક્તિત્વ અને તેમનો વિભૂતિમત (Charisma and Charismatic Authority). (૨) શાસ્ત્રો, પુરાણો, દંતકથાઓ, સ્મૃતિઓ, વેદો અને વેદાન્ત વગેરેને આધારે સિદ્ધ થતી નૈતિક યથાર્થતા (Moral Legitimacy) (૩) અવતારવાદની માન્યતાને આધારે સંપ્રદાયના સ્થાપકમાં નિરૂપવામાં આવતું દૈવત્વ. (૪) જે તે સંપ્રદાયનો ધર્મગ્રંથ (Canon) જેમકે સ્વામિનારાયણ સંપ્રદાયનો ધર્મગ્રંથ, શિક્ષાપત્રી' અને (૫) સંસ્થાકીય તાણાવાણા (Organizational Network) બુદ્ધ અને મહાવીરથી શરૂ કરીને શંકરાચાર્ય, માધવાચાર્ય, વલ્લભાચાર્ય અને સહજાનંદ સ્વામી જેવા વિવિધ ધર્મસંપ્રદાયોના સ્થાપકોની શરૂશરૂની પ્રવૃત્તિઓ તથા તેના ઐતિહાસિક વિકાસને સમજવામાં આ સૈદ્ધાંતિક ખ્યાલ ચાવીરૂપ છે. તેને સમજાવવા માટે ઘણા વિસ્તારથી લખવું પડે. તેથી ડૉ. મહેતાએ મને એટલું જ કહ્યું કે મેં સ્વામિનારાયણ સંપ્રદાયને સમજાવવા આ ઉપરાંત અર્થશાસ્ત્રને અનુરૂપ પ્રયોજનશક્તિના સિદ્ધાંત (entrepreneurial theory) નો પણ ઉપયોગ કર્યો હતો. તે મુજબ મેં સહજાનંદ સ્વામીને ઉચ્ચ નીતિભાવના ધરાવતા સદાચારી પુરુષ અને નૈતિક સુધારક ઉપરાંત એક ધાર્મિક પ્રયોજક તરીકે પણ ગણાવ્યા હતા. તેમનું અંગત સંમોહક વ્યક્તિત્વ તો ખરું જ, પણ જે વિવિધ રીતે તેમણે પોતાને શ્રીકૃષ્ણના અવતાર ગણાવ્યા તે પણ મહત્ત્વનો પ્રશ્ન ઊભો કરે છે. વળી, સંપ્રદાયના સ્થાપકની હયાતી બાદ તેની ગાદી કે મિલકત માટે જે તીવ્ર હરીફાઈઓ થતી હોય છે તે મુદ્દો પણ ધર્મસંપ્રદાયને વ્યવહારુ સ્વરૂપમાં સમજવામાં મદદરૂપ છે. આ ઉપરાંત મકરંદભાઈએ તેમના લેખમાં એ મુદો પણ ઉપસાવ્યો છે કે “સંપ્રદાયમાં સામેલ થયા બાદ તેના અનુયાયીઓના જીવનમાં શું પરિવર્તન આવે છે ?” શૂદ્રોને અનુલક્ષીને તેમણે લખ્યું હતું : શૂદ્ધોએ શું પ્રાપ્ત કર્યું ? સંપ્રદાયમાં જોડાતાં પહેલાં તેઓ સ્થાનિક દેવ-દેવીઓની આરાધના કરતા, સત્સંગમાં સામેલ થયા બાદ તેને સ્થાને તેમણે ઉચ્ચ ઇષ્ટદેવ પ્રાપ્ત કર્યા. પરંતુ તેમની પોતાની આર્થિક સ્થિતિમાં અને સામાજિક દરજજામાં, તેમજ અક્ષરજ્ઞાનના ધોરણમાં કોઈ જ ફરક પડ્યો નહીં !” જો કે મારી દ્રષ્ટિએ આ વિવાદાસ્પદ વિધાન છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મેં વાંચેલા સંખ્યાબંધ ગ્રંથોમાં લખ્યું છે કે સહજાનંદ સ્વામીએ તથા તેમના સાધુઓએ તેમના ઉપદેશો દ્વારા લાખો શૂદ્રોને માંસ-મદિરાથી મુક્ત કર્યા હતા એટલું જ નહીં, તેમણે શૂદ્રોને મહેનત અને પુરુષાર્થ કરીને તેમનું જીવનધોરણ ઊંચું લાવવાની હિમાયત કરી હતી. આજે તો તેની વિધાયક અસરો સ્પષ્ટ રીતે વર્તાય છે. આ સંપ્રદાયનાં ઉચ્ચ નીતિ-નિયમોનું પાલન કરીને નીચલા સ્તરમાંથી આવેલા લાખો અનુયાયીઓએ આર્થિક અને સામાજિક રીતે પ્રગતિ કરી છે. મહારાજ લાયબલ કેસ'ની જેમ આ લેખ બદલ મકરંદ મહેતાની સામે કોર્ટ કેસ થયો હતો. અમારી વચ્ચેના સંવાદ દરમિયાન તેમણે મને કહ્યું હતું કે મને જ્યારે મારા ઉપરોક્ત લેખની કેટલીક ક્ષતિઓ દેખાઈ ત્યારે મેં જાતે જ પ્રમુખસ્વામી સમક્ષ ભર સભામાં તેનો સ્વીકાર કર્યો હતો. તેમના લેખથી સંપ્રદાયના લાખો અનુયાયીઓનાં પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ - ૧૪૫ For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિલ દુભાયાં હોવાથી મકરંદભાઈને સમજાયું હતું કે તેમણે જલદ ભાષા અને શૈલીનો ઉપયોગ કરવો જોઈતો ન હતો. આમ છતાં મકરંદભાઈએ જે ઉમેર્યું તે ઘણું સૂચક છે. તેમના શબ્દોમાં : “મારી થીયરીઓ ખોટી હતી તેમ હું આજે પણ માનતો નથી. માત્ર મારી રજૂઆત કરવાની ભાષા અને શૈલીમાં જ દોષ હતો, જેને કારણે સંપ્રદાયની લાગણી સકારણ દુભાઈ હતી.” તેથી આજના યુવા ઇતિહાસકારોને તેઓ એટલું જ કહેવા માગે છે કે તેમણે વાહ-વાહથી ભરપૂર લેખો લખવાને બદલે ધર્મનું પણ એવું સમીક્ષાપૂર્વક (critical) નિરૂપણ કરવું જોઈએ કે જે સમાજપરિવર્તનની પ્રક્રિયા અને સંપ્રદાયના અનુયાયીઓની લાગણીઓ અને ભાવનાઓ વચ્ચે સંતુલન જાળવી શકે. હવે શ્રી મહેતાના ઉપરોક્ત બન્ને લેખોની જેમ પ્રદાન રૂપ ગણાય તેવા ત્રણ લેખોનો પરિચય હું કરાવીશ, આ લેખો પણ સમાજ-પરિવર્તનના સંદર્ભમાં જ છે. (1) From Sahajanand to Gandhi : Role, Perception and Methods'. આ લેખ એસ.પી.સેને પ્રસિદ્ધ કરેલ નીચેના ગ્રંથમાં છપાયો હતો : Social and Religious Reform Movements in the Nineteenth and the Twentieth Century, (Calcutta, 1974) (2) 'The Leader and his Mileau : Gandhi and Ahmedabad, 1915-1920', Indian His torical Review, ICHR, VOL.12, nos. 1-2, July, 1985 (3) “મધ્યકાલીન સાહિત્ય, સમાજ અને ઇતિહાસ; કેટલાક પ્રશ્નો અને નિરીક્ષણો’ ‘સામીપ્ય', પુ. ૧૬, અંક ૩-૪, ઓક્ટોબર ૧૯૯૯થી માર્ચ ૨૦OO. પ્રથમ લેખમાં પ્રોફેસર મહેતાએ સહજાનંદ સ્વામીથી શરૂ કરીને નર્મદ અને મહીપતરામ રૂપરામ જેવા પશ્ચિમની વિચારસરણીથી પ્રભાવિત થયેલા સમાજસુધારકો તથા દયાનંદ સરસ્વતી અને મણિલાલ નભુભાઈ જેવા સંરક્ષણવાદીઓને “પરંપરા અને પરિવર્તન'ના પરિપ્રેક્ષ્યમાં ગાંધીજીની વિચારસરણી સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો છે. બીજા લેખમાં ગાંધીજીનું મૂલ્યાંકન કરવા માટે માત્ર પાંચ વર્ષનો સમયગાળો પસંદ કર્યો છે. આ બંને લેખોનો એકસાથે અભ્યાસ કરવાથી મને એ વાતનો ખ્યાલ આવી શક્યો હતો કે ગાંધીજીએ નર્મદ, દયાનંદ સરસ્વતી, મણિલાલ નભુભાઈ, ઉત્તરકાલીન નર્મદ અને ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા તેજસ્વી સુધારકોની ફિલસૂફી અને પ્રવૃત્તિઓ વચ્ચે અભૂતપૂર્વ સંકલન કર્યું હતું. ગાંધીજીએ સત્ય અને અહિંસા અંગેની તેમની ફિલસૂફી આગવી રીતે વિકસાવી હતી એટલું જ નહિ, પણ તેને વ્યવહારમાં મૂકવા માટેના પ્રયોગો ( ‘સત્યના પ્રયોગો') પણ કર્યા હતા. તેને આધારે તેમણે સમગ્ર રાષ્ટ્ર અને સમાજનો ઉત્કર્ષ કરવાના ભગીરથ પ્રયાસો કર્યા હતા, ત્રીજા લેખમ શ્રી મહેતાએ થોકબંધ સાધન-સામગ્રીને આધારે બતાવ્યું છે કે મધ્યકાલીન સાહિત્ય ધર્મપ્રધાન હોવા ઉપરાંત તેમાં આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓની ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ રીતે ત્રીજા લેખમાં તેમણે સાહિત્ય, સમાજ, ધર્મ અને અર્થકારણને કુશળતાપૂર્વક મધ્યકાલના સંદર્ભમાં સાંકળ્યાં છે. ગુજરાતના કચડાયેલા અને પીડાયેલા સમાજને લક્ષમાં લઈને જે ઇતિહાસ લખાયો છે તેને ‘સબલટર્ન હિસ્ટરી' તરીકે ઓળખવામાં આવે છે. આ બાબતમાં પાયાનું કામ કરનાર વિદ્વાનોમાં ઇંગ્લેન્ડની વોરીક યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ હાર્ડીમન અને પ્રોફેસર મકરંદ મહેતાનો સમાવેશ થાય છે. શ્રી મહેતા ને ડૉ. હાર્ડીમન વરસોથી ગાઢ મિત્રો છે. હાર્ડીમન તેમના દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ પરત્વેના ગ્રંથ 'દેવી આંદોલન' જેવા ગ્રંથો માટે વિશ્વવિખ્યાત છે. આ બાબતમાં મકરંદ મહેતાનો એક ગ્રંથ અને એક લેખ નમૂનારૂપ ગણીને અત્રે રજૂ કરીશું: ગ્રંથ : “હિન્દુ વર્ણવ્યવસ્થા, સમાજપરિવર્તન અને ગુજરાતના દલિતો' (અમદાવાદ, ૧૯૯૫) પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૪૬ For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખ : “The Dalit Temple Entry Movements in Maharashtra and Gujarat, 19301948” in Takashi Shinoda (ed.) The Other Gujarat (Mumbai, 2002) હવે આ લેખના છેલ્લા મુદ્દા- આર્થિક ઇતિહાસ વિશે જરૂરી માહિતી આપીશું. આ ક્ષેત્રમાં તેમના ગ્રંથો અને લેખોએ ભારતીય તેમજ વિદેશી વિદ્વાનોનું ધ્યાન દોર્યું છે. તેના નમૂનારૂપ કેટલાક ગ્રંથો અને લેખો નીચે મુજબ છે. ગ્રંથો : (૧) ‘મહાજનોની યશગાથા' (અમદાવાદ, ૧૯૯૪) (૨) Indian Merchants and Entrepreneurs in Historical Perspective (Delhi, 1991) (3) Dwijendra Tripathi and Makrand Mehta, Business Houses in Western India : A Study in Entrepreneurial Approach, 1850-1956, (New Delhi, 1990) (4) ગુજરાતીઓ અને પૂર્વ આફ્રિકા, ૧૮૫૦-૧૯૬૦ : ગુજરાતીપણાની શોધમાં (મુંબઈ અને અમદાવાદ, ૨૦૦૧) લેખો : (૧) ‘Science Versus Technology : The Early Years of Kala Bhavan, Baroda, 18861900', Indian Journal of the IIistory of Science : Indian National Science Academy, Vol. 27(2), 1992 (2) The Gujarati and the Arab Merchants, A.D. 942-1500 : Some Observations Based on Contemporary Sources', Al Watheekah, Baharin, Issue no. 18, January, 1991. (3) Gujarati Business Communities in East African Diaspora : Major Historical Trends' Economic and Political Wcckly, Mumbai, Vol. 36, no. 20, may 19, 2001. ઉપરોક્ત ગ્રંથો અને લેખોને સર્વગ્રાહી રીતે વણી લેતાં તેમાંથી કેટલાક મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરીશું. ડૉ. મકરંદ મહેતાએ મેક્સ વેબર જેવા યુરોપીય વિદ્વાનોની એવી વિચારસરણીઓને રદિયો આપ્યો છે કે “હિંદ ઉપર બ્રિટિશ શાસનની અસરો થઈ તે પહેલાં હિંદ જ્ઞાતિપ્રથા અને પુનર્જન્મના સિદ્ધાંતોને વરેલું હોઈ તે આર્થિક રીતે પછાત હતું, અને જે કાંઈ પરિવર્તન આવ્યું તે બ્રિટિશ શાસનની શૈક્ષણિક, વૈચારિક, આર્થિક અને ભૌતિક અસરોને લીધે જ.” આવી માન્યતાઓને રદિયો આપતાં તેમણે શાંતિદાસ ઝવેરી, વીરજી વોરા અને ભીમજી પારેખ જેવા ૧૭મા સૈકાના મહાન ગુજરાતી વેપારીઓ અને કર્મયોગીઓના દૃષ્ટાંતો આપ્યાં છે અને લખ્યું છે કે હકીકતમાં તો તે સમયે ગુજરાતીઓ દેશ-પરદેશમાં માલની નિકાસ કરીને અઢળક દ્રવ્ય કમાતા હતા. ભીમજી પારેખ વિશે તેમણે લખ્યું છે કે સુરતના આ વેપારીએ હેનરી હિલ્સ નામના બ્રિટિશ પ્રિન્ટિંગ ટેકનોલોજિસ્ટને લંડનથી સુરત બોલાવીને ઈ.સ. ૧૯૭૨માં છાપખાનું શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડૉ. જહોન ફ્રાયરની ચઢવણીથી તે તેનો કૉન્ટ્રાક્ટ પૂરો કર્યા વગર જ ઇંગ્લેન્ડ ભેગો થઈ ગયો હતો. જો આ કામ સફળ થયું હોત તો ભીમજી પારેખ દ્વારા, આજની પરિભાષામાં, માહિતીની ક્રાંતિ (information revolution) થઈ હોત. બીજી વાત એ છે કે આ જ ભીમજી પારેખે (પુષ્ટિમાર્ગી વૈષ્ણવ) તેના જૈન મિત્ર અને મહાન વેપારી વીરજી વોરાનો સહકાર સાધીને ઈ.સ. ૧૬૬૯માં ઔરંગઝેબની ધર્મવટાળની પ્રવૃત્તિની સામે લોક-આંદોલન ચલાવ્યું હતું. ઔરંગઝેબની ધર્મવટાળ નીતિને અનુસરીને સુરતના કાઝીએ ત્રણ હિન્દુઓને ઇસ્લામમાં વટલાવી નાખ્યા. પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૪૭ For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેની પ્રતિક્રિયા રૂપે આ બંને વેપારીઓએ બે અઠવાડિયા સુધી જડબેસલાક હડતાલ પડાવી હતી. પરંતુ તેની ખાસ અસર ન થતાં આઠ હજાર હિન્દુ અને જૈનો સુરત છોડીને ભરૂચમાં હિજરત કરી ગયા હતા. પરિસ્થિતિ એવી તો વણસી કે છેવટે ઔરંગઝેબને માફી માગવી પડી હતી. સામાન્ય રીતે બધા એવું માને છે કે અહિંસક આંદોલનોની શરૂઆત કરનાર મહાત્મા ગાંધી હતા, પરંતુ મકરંદ મહેતાએ ઠોસ સાધન-સામગ્રીને આધારે લખ્યું છે કે ગાંધીજી પહેલાંનું આ સૌ પ્રથમ અહિંસક આંદોલન હતું અને તે ગુજરાતના અહિંસા અને વ્યાપારી સંસ્કારના અંતર્ગત ભાગરૂપ હતું. બીજો એક મુદ્દો લઈએ તો શ્રી મહેતાએ પુષ્ટિમાર્ગી સંપ્રદાયના સંદર્ભમાં લખ્યું છે કે તેના સ્થાપક વલ્લભાચાર્ય (૧૪૭૯-૧૫૩૧) અને ત્યારબાદ તેમના પુત્રો ગોપીનાથ અને વિઠ્ઠલનાથે ગુજરાતમાં કૃષ્ણભક્તિને એવી તે લોકપ્રિય બનાવી હતી કે ક્ષાત્રધર્મ પાળતા ભાટિયાઓ અને કેટલાક જૈનો પણ તેમાં સામેલ થયા હતા. માંસ-મદિરાનું સેવન કરતા ભાટિયાઓ આ સંપ્રદાયમાં સામેલ થયા પછી શાકાહારી બન્યા એટલું જ નહીં પણ તેમણે ક્ષાત્રધર્મ છોડીને વૈશ્ય ધર્મ એટલે કે વ્યાપારને અપનાવ્યો. પુષ્ટિમાર્ગી આચાર્યોએ કૃષ્ણભક્તિની સાથે સાથે પુરુષાર્થનો મહિમા વધારતાં કહ્યું કે “આ જગત મિથ્યા નથી, પુરુષાર્થ અને ઉદ્યમ દ્વારા પણ વ્યક્તિ અને કુટુંબની આર્થિક સમૃદ્ધિ અને તેના થકી સામાજિક દરજ્જો વધી શકે છે. વળી, તેમણે ખેતીને ઉત્તેજન આપ્યું તેમજ દુધાળાં ઢોરોના રક્ષણ-સંવર્ધનનો મહિમા પણ ગાયો. આવાં દષ્ટાંતો અને દલીલો દ્વારા શ્રી મહેતાએ લખ્યું છે કે ગુજરાતમાં અંગ્રેજોએ “સામાજિક પરિવર્તન (social change) ની પ્રક્રિયા શરૂ કરી તેના ર૦૦ વર્ષ પહેલાં સંપ્રદાયો દ્વારા જ્ઞાતિની ગતિશીલતા (cast mobility) ની ઘટના બની હતી, અને તે પ્રચંડ પ્રકારની ઘટનાઓ હતી. વળી, તેમણે તેમના ગ્રંથ ‘ગુજરાતીઓ અને પૂર્વ આફ્રિકામાં લખ્યું છે કે તે મુજબ ૧૯મા સૈકામાં અંગ્રેજો અને યુરોપિયનોએ પૂર્વ આફ્રિકામાં પ્રવેશ કર્યો તેના સેંકડો વરસો પહેલાં ગુજરાતીઓ ત્યાં વ્યાપાર અર્થે સ્થાયી થઈ ચૂક્યા હતા. વાસ્કો-ડી-ગામા પૂર્વ આફ્રિકાના મલીન્દી બંદરમાં જ્યારે પહોંચ્યો ત્યારે ત્યાં તેનો ભેટો કચ્છી વહાણવટી કાનજી માલમ સાથે થયો હતો અને આ કાનજી માલમે જ વાસ્કોડી-ગામાને ૧૪૯૮માં કાલીકટનો રસ્તો બતાવ્યો હતો. આમ, ડૉ. મકરંદ મહેતાએ આર્થિક ઇતિહાસમાં પાયાનું કામ કર્યું છે. આ બાબતમાં મારે ખાસ લખવું જોઈએ કે તેમણે માનવને માત્ર “ઇકોનોમિક મેન'ના શૂળ સ્વરૂપમાં જોવાને બદલે મનુષ્યની ઊર્મિ, ભાવનાઓ અને તેની લાગણીઓ ઉપર ભાર મૂકીને આર્થિક, નૈતિક અને ધાર્મિક અંગ-ઉપાંગો વચ્ચેના તાણાવાણા સાધવાના પ્રયત્નો કર્યા છે. ભાટિયા, લોહાણા, ખોજા, મેમણ, વોરા અને પાટીદારો જેવી વિવિધ જ્ઞાતિઓ, સંપ્રદાય અને કોમો ધરાવતાં ગુજરાતીઓએ પૂર્વ આફ્રિકામાં જે સિદ્ધિઓ હાંસલ કરી તેનું વર્ણન અને વિશ્લેષણ તેમણે વિશદ રીતે તેમના ગ્રંથ ગુજરાતીઓ અને પૂર્વ આફ્રિકામાં કર્યું છે, અને એ રીતે ગુજરાતની અસ્મિતાના કદાચ સૌથી મહત્ત્વનાં ગણાય તેવાં આર્થિક પાસાંઓને ઉપસાવ્યાં છે. આમ, ડૉ. મહેતાના સંશોધનનો વ્યાપ બહોળો છે અને તે આર્થિક, ધાર્મિક, સામાજિક અને સબલટર્ન ક્ષેત્રોને આવરી લે છે. જો કે તેમણે મને તેમની મર્યાદાઓ પણ નિખાલસ ભાવે જણાવી હતી. એક તો એ કે તેમણે ઇતિહાસના સંશોધનમાં જેટલું મહત્ત્વ સમાજશાસ્ત્ર અને અર્થશાસને આપ્યું છે તેટલું તત્ત્વજ્ઞાનને આપ્યું નથી. તેથી હકીકતોને સૂક્ષ્મ સ્વરૂપમાં સમજવા માટે જે ફિલસૂફીની (ખાસ કરીને ઇતિહાસનું તત્ત્વચિંતન) સૂઝ અનિવાર્ય ગણાય તે તેમનાં લખાણોમાંથી પ્રાપ્ત થતી નથી. ગુજરાતમાં આ પ્રકારનું કામ શ્રી રસિકલાલ પરીખ, ડૉ. કે.કા.શાસ્ત્રી અને ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી જેવા સંસ્કૃતિના તજ્જ્ઞોએ અને તેમના શિષ્યોએ કર્યું છે. ભારતના ધર્મોને અને ધર્મોની વિભાવનાઓ માટે તત્ત્વજ્ઞાનનું જ્ઞાન ઘણું આવશ્યક છે તેમ ડૉ. મહેતાએ મને કહ્યું હતું અને ઉમેર્યું હતું કે, “સંસ્કૃતિનો અભ્યાસ દષ્ટિને વિશાળ બનાવે છે, ઇતિહાસનો અભ્યાસ દૃષ્ટિને એટલી હદ સુધી વિશાળ રાખી શકતો નથી. જો કે ઇતિહાસ અને સંસ્કૃતિ એ બંને ભગિની શિસ્તો છે અને એકબીજાની પૂરક પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ર૦૦૩ • ૧૪૮ For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, અને તેને આગળ ધપાવવા માટે “ટીમ વર્કની જરૂર છે.” વળી શ્રી મહેતાએ મને એમ પણ કહ્યું હતું કે “કેટલાક દિલ્હી સ્થિત તથા બંગાળ અને મહારાષ્ટ્રના ઇતિહાસકારો જે વિશ્વભરમાંથી પાંગરતા જતા નવાનવા ઐતિહાસિક સાહિત્ય અને અભિગમો સાથે સતત સંપર્ક રાખે છે તેવું મારાથી બની શક્યું નથી. તેને માટે કદાચ મારી પોતાની આરામપ્રિય' પ્રકૃતિ જવાબદાર છે. તેમણે છેવટે કહ્યું હતું કે “આમ છતાં મારો પોતાનો અનુભવ એવો છે કે આપણી શક્તિ મુજબ ધગશ રાખીને પ્રામાણિકપણે જો. કામ કરીએ તો ગુજરાતમાં તેની કદર કાંઈ ઓછી થતી નથી.” મકરંદભાઈએ ભલે વિનમ્ર ભાવે આ પ્રમાણે મને કહ્યું, આમ છતાં મારી દૃષ્ટિએ તેમના બીજા કેટલાક ગ્રંથો અને લેખો ઊંચી કક્ષાના છે. પ્રસ્તુત લેખની દૃષ્ટિએ તેને તેમજ દેશ-વિદેશની તેમની વિદ્યાયાત્રાઓ તેમજ અન્ય સિદ્ધિઓને પડતાં મૂકીને એ વાત પર મેં વિશેષ ભાર મૂક્યો છે કે એક સામાન્ય વિદ્યાર્થીમાંથી કોઈપણ માણસ કેવી રીતે ઘડાય છે. મને લાગે છે કે આ લેખ દ્વારા એક બાબત તો સ્પષ્ટ રીતે તરી આવે છે કે જો યુવા પેઢીના અધ્યાપકો અને સંશોધકોમાં ઊંચી મહત્ત્વાકાંક્ષા અને તે પ્રાપ્ત કરવા માટેનો ઉત્સાહ અને પરિશ્રમ હોય તો તે જરૂર સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. મને એમ પણ લાગે છે કે તેમની અને તેમના જેવા અન્ય ઇતિહાસકારો ઉપર કામ કરવાની ઘણી જરૂર છે. મને આશા છે કે મારો આ પ્રયાસ યુવા ઇતિહાસકારો માટે પ્રેરણારૂપ સાબિત થશે. પથિક • નૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૪૯ For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ. શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ અને પુરાતત્ત્વપ્રેમી સ્વ. મણિભાઈ વોરા ડૉ. આર.ટી.સાવલિયા પ્રભાસના અગ્રગણ્ય દેશાઈ કુટુંબમાં એમનો જન્મ તા. ૬-૮-૧૯૦૮ના રોજ થયો હતો. શ્રી શંભુભાઈનું આખું કુટુંબ વિદ્યાવ્યાસંગી અને સાહિત્યપ્રેમી હતું. મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ., એલ.એલ.બી.નું શિક્ષણ ૧૯૩૨માં પ્રાપ્ત કરી પ્રભાસમાં વકીલાત શરૂ કરી. ૧૯૩૪માં જૂનાગઢ રાજ્યના મહેસૂલ ખાતામાં જોડાયા ત્યાં જુદા જુદા હોદ્દાઓ ઉપર રહી સ્વાધીનતા પછી સૌરાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત રાજ્યમાં પણ ઊંચા સ્થાનો ભોગવી આઈ.એ.એસ. થયા અને વયમર્યાદાને કારણે ૧૯૬૬માં અમરેલીના કલેક્ટરના પદેથી નિવૃત્ત થયા. આવી જવાબદારીવાળી નોકરી હોવા છતાં એમણે એમના ઇતિહાસ પ્રત્યેના અનુરાગ અને સંશોધન વૃત્તિને જાળવી આ વિષયની ઊંડી ઉપાસના કરી છે. શ્રી શંભુભાઈએ ૧૯૨૬માં “સોમનાથનો ઘેરો” નામનું સાત સર્ગોમાં એક કાવ્ય લખ્યું હતું અને ૧૯૩૨માં ‘પ્રભાસ યાત્રા વર્ણન' નામની પુસ્તિકા લખી હતી. તેમાં યાત્રિકો અને પ્રવાસીઓને ઉપયોગી એવી ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી આપી હતી. ૧૯૪૮-૪૯માં એમનાં કાવ્યો, લોકસાહિત્યના સંશોધન અને શ્રેષ્ઠ કૃતિઓ માટે પારિતોષિક મળ્યું હતું. ૧૯૫૮માં “સૌરાષ્ટ્રનો ઇતિહાસ પ્રસિદ્ધ કર્યો (જેનું નૂતન સંસ્કરણ ૧૯૬૮માં પ્રગટ થયેલ. તે પછી ‘પ્રભાસ અને સોમનાથ’ (૧૯૬૫), ‘પિતૃતર્પણ’, ‘જૂનાગઢ અને ગિરનાર’ (૧૯૭૫), ‘દ્વારકા’ તથા ‘ધી ફોરેસ્ટ ઑફ ગિર', ‘તારીખે સોરઠ વ હાલાર' (૧૯૭૮), ‘સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ’ (૧૯૭૮) વગેરે ગુજરાતી-અંગ્રેજી પુસ્તકો પ્રગટ કરી ઇતિહાસ રસિક વિદ્વાનો, સંશોધકો તેમજ પ્રવાસીઓને જ૨ી માહિતી પૂરી પાડી છે. ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ ગ્રંથમાં સૌરાષ્ટ્રનો ઈ.સ. ૧૯૬૫ સુધીનો ઇતિહાસ ૧૨ પ્રકરણોમાં આલેખાયો છે. જેમાં પ્રાચીનકાલથી લઈને ૧૮૨૦ સુધીના પ્રત્યેક યુગને અંતે તે યુગની કેટલીક આવશ્યક સામગ્રી સંક્ષેપમાં આપવામાં આવી છે. જેમાં અન્ય ઇતિહાસ-સંસ્કૃતિના વિદ્વાનોના લખાણો, ગ્રંથો પુરાણો, શિલાલેખો, મુસલમાન અને અંગ્રેજ ઇતિહાસકારોના ગ્રંથો, દસ્તાવેજોનો ઉપયોગ આધારભૂત રીતે કરેલો છે. ‘પ્રભાસ અને સોમનાથ' પુસ્તકમાં પ્રભાસ અને તેને ઇતિહાસ પ્રસિદ્ધ કરનાર સોમનાથ મંદિરનો પ્રાચીનકાલથી આજ સુધીનો ભાગ્યપલટા જેવા વારાફેરાવાળો, ઇતિહાસ યથાશક્ય સંપૂર્ણતાથી આલેખવામાં આવ્યો છે. એમાં મહમૂદ ગઝનવી અને તે પછીના મુસ્લિમ આક્રમણકારોની ચઢાઈઓ અને સોમનાથ મંદિરના તેમના દ્વારા થયેલા ધ્વંસ તથા હિન્દુ રાજાઓને હાથે થયેલા તેના જીર્ણોદ્ધાર કે નવનિર્માણનો વૃત્તાંત અને કડીબદ્ધ ઇતિહાસથી પ્રભાસ અને સોમનાથ અંગેની સમૃદ્ધિ માહિતી પ્રાપ્તથાય છે. ‘જૂનાગઢ અને ગિરનાર’ પુસ્તકમાં જૂનાગઢ જેવા પુરાણ પ્રસિદ્ધ અને સૌરાષ્ટ્રના ઇતિહાસમાં કેન્દ્ર સ્થાને રહેલા ઐતિહાસિક નગરનો ઇતિહાસ આપ્યો છે. તેમાં માત્ર રાજદ્વારી ઇતિહાસ જ નહિ. પણ સમાજ, સંસ્કૃતિ, સ્થાપત્ય વગેરે વિષયોને પણ સમાવી લીધા છે. ઈ.સ. ૧૯૪૭ની નવમી તારીખે નવાબી શાસનનો અંત આવ્યો અને સોરઠ સ્વતંત્ર થયું તે તારીખે આ ઇતિહાસ વાસ્તવિક રીતે પૂરો થાય છે. “તારીખે સોરઠ વ હાલાર'' જૂનાગઢના દીવાન રણછોડજીએ ૧૯મી સદીના પૂર્વાર્ધમાં પૂર્ણ કરેલો ફારસી ઇતિહાસ ગ્રંથ છપાયો નહતો. આ ગ્રંથમાં તેના લેખકે આદિકાળથી ઈ.સ. ૧૮૩૦ સુધીનો સોરઠ દેશનો ઇતિહાસ આલેખ્યો છે. તે સાથે સૌરાષ્ટ્રના બીજા પ્રદેશો અને સવિશેષ હાલાર પ્રાન્તનો ઇતિહાસ વિસ્તૃત રીતે વર્ણવ્યો છે. પથિક♦ ત્રૈમાસિક જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ - ૧૫૦ For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમાં લેખકે પોતાના સમયનો અને પોતાના કુટુંબનો ઇતિહાસ લખવા ધાર્યું હશે પણ પાછળથી તે વિચાર ફેરવી રાજપૂત રાજાઓ, મુસ્લિમ સુલતાનો, સૂબાઓ વગેરેના વૃત્તાંતો ઉમેર્યા છે. ઉપરાંત સોરઠ દેશની ભૂગોળ અને અગત્યનાં નગરોની સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ કહી શકાય એવી માહિતી આપી છે. આ હસ્તલિખિત ગ્રંથની હસ્તપ્રતોના આધારે એક શુદ્ધ હસ્તપ્રત ફારસી ભાષામાં શ્રી શંભુપ્રસાદ દેશાઈએ તૈયાર કરી અને તેનું ગુજરાતી ભાષાન્તર પુસ્તક રૂપે પ્રગટ કર્યું. કુળ સંસ્કાર જેવી ફારસીની જાણકારી લેખકને અહીં કામ આવેલી જણાય છે. ‘સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ” એ લેખકનો વાર્તા સંગ્રહ છે. સૌરાષ્ટ્રના ‘ફૂલછાબ’ દૈનિક ‘ઇતિહાસની આરસી' શીર્ષક હેઠળ એમની આ કથાઓ પ્રગટ થયેલી. જેમાં સૌરાષ્ટ્રના ઇતિહાસની સત્ય ઘટનાઓને અને સવિશેષ પ્રેમ, કરુણા, માનવતા, શૌર્ય અને સ્વાર્પણની કથાઓ આલેખી છે. તેમની વાર્તાના પુસ્તક “જગદંબા અને બીજી વાર્તાઓનો પચ્ચીસ ભાષાઓમાં અનુવાદ થયો છે. ગુજરાત ઇતિહાસ પરિષદ અને સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે એમણે મનનીય પ્રવચનો આપ્યાં હતાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેઓને ડિ.લી.ની પદવી એનાયત કરી હતી. ‘Arabic and Persian Inscriptions of Saurashtra' (જૂનાગઢ, ૧૯૮૦) પુસ્તકમાં ૭૦ જેટલા સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ આવેલી મસ્જિદો અને રોઝાઓના ઈ.સ. ૧૧૯૫ થી ૧૮૪૭ સુધીના શિલાલેખોનો સંગ્રહ, પાઠ અને લિખ્યુંતર તથા નોંધ સાથે પ્રકાશિત કરેલ છે. આમ શ્રી શંભુપ્રસાદ દેસાઈ ૧૯૬૦ પહેલાં જ ગુજરાત રાજયના પ્રથમ પંક્તિના કુશળ અને બાહોશ સાથે નીતિમાન અધિકારી હતા. તેઓ પ્રથમ પંક્તિના સાહિત્યકાર સાથે ઇતિહાસવિદ અને ફારસી ભાષાવિદ પણ હતા. સૌરાષ્ટ્રના ઇતિહાસના પ્રકાંડ વિદ્વાન શ્રી શંભુપ્રસાદ દેશાઈનું ૯૨ વર્ષની વયે એપ્રિલ, ૨૦૦૦ના રોજ જૂનાગઢ મુકામે દેહાવસાન થયું. સ્વ. શ્રી મણિભાઈ વોરા શ્રી મણિભાઈ વોરાનો જન્મ ૨૩, જાન્યુ. ૧૯૦૫ પોરબંદરમાં થયો હતો. માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ પણ અહીં જ લીધું. ઇતિહાસ વિષયમાં સ્નાતકની પદવી મેળવીને પોરબંદરમાં જ શિક્ષક તરીકે જોડાયા. ઇતિહાસ સાથે સંકળાયેલ પુરાતત્ત્વ, સમાજશાસ્ત્ર, ધર્મ, દર્શનવિદ્યાનો પણ એમણે અભ્યાસ કર્યો હતો. સૌરાષ્ટ્રની સંતપરંપરા વિશે એમની પાસે અઢળક માહિતી હતી. તેઓ સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને લોકકલાના પણ ચાહક હતા. એમણે પોરબંદરનો સર્વગ્રાહી ખ્યાલ આવે એવી ‘પોરબંદર’ પુસ્તિકા ૧૯૭૦માં લખી હતી, જેની ત્રણ આવૃત્તિઓ થઇ છે. આમાં એમણે પોરબંદરનાં ભૂગોળ, ઇતિહાસ, પુરાતત્ત્વ, સ્થાપત્યકલા અને સંસ્કૃતિના વિવિધ પાસાંનો ખ્યાલ રજૂ ક્યો છે. તેઓ પોરબંદરના ઇતિહાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન હતા. એમણે ૧૯૫૩માં પુરાતત્ત્વ સંશોધન મંડળની સ્થાપના કરી હતી. જે દ્વારા સૌરાષ્ટ્રના પુરાવશેષોની માહિતી એકઠી કરી તેના અધ્યયન-સંશોધનની પ્રવૃત્તિનો હેતુ રાખવામાં આવ્યો હતો. આ માટે સૌરાષ્ટ્રના ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વના અધ્યેતાઓનો એમને સાથ મળ્યો હતો. જે દ્વારા અનેક સ્થાનો વિશેની ખૂટતી કડીઓ પ્રકાશમાં આવી હતી. જેના ઉપક્રમે ૧૯૭૪માં ‘પુરાતન’ અને ૧૯૮૦ માં ‘પુરાતન રજતગ્રંથ’ પ્રગટ થયેલા. એમણે ઘૂમલી, જેઠવાઓનો રાજવંશ, ક્ષત્રપકાલના અવશેષો, પ્રાગ્-ચૌલુક્ય સમયના મંદિરોનો ઊંડો અભ્યાસ કરી સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત અવશેષો ને સચિત્ર લેખ સ્વરૂપે કુમાર, સ્વાધ્યાય, પથિક વગેરે સામયિકોમાં સ્વતંત્ર રીતે ક્યારેક સંયુક્ત સહાયક તરીકે પ્રગટ કરાવેલાં જેમાં પ્રા. કે. કા. શાસ્ત્રી, શ્રી મધુસૂદન ઢાંકી, શ્રી નરોત્તમ પલાણ, મોહનપુરી ગોસ્વામી, ડૉ. ગૌદાની વગેરેનો સાથ સહકાર મળી રહેલો. ૧૯૭૯માં સંસ્કૃતિ પૂજા' નામે પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૫૧ For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લઘુગ્રંથ પ્રગટ કરેલો. ‘પથિક’ દ્વારા ૧૯૬૮ થી ૧૯૭૨ દરમ્યાન ચાર ભાગમાં બહાર પાડવામાં આવેલ. “સૌરાષ્ટ્ર” અંકમાં એમનું ઘણું યોગદાન હતું એમના નોંધપાત્ર સંશોધનોમાં (૧) ‘ઘુમલી' (કુમાર, જુલાઇ, ૧૯૭૨) અને પુરાતન રજતગ્રંથ, (પોરબંદર, ૧૯૮૦) (૨) સૌરાષ્ટ્રનાં ગુફાગૃહો' (કુમાર, ઑક્ટો. ૧૯૭૯) (૩) ભુવનેશ્વરની બે પ્રાફ્સોલંકી દેરીઓ. (સ્વાધ્યાય, પુ. ૧૦ અંક ૩, મે, ૧૯૭૩) (૪) બરડાપ્રદેશમાં ત્રણ મંદિરો, (સ્વાધ્યાય, ઑગ. ૧૯૭૧) (૫) ભારતીય શિલ્પ-સ્થાપત્ય-દેવાલયો', (પથિક, ડિસે., ૧૯૮૫) ને ગણાવી શકાય. આ ઉપરાંત ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે ૧૯૮૦ થી ૮૨ના બે વર્ષ માટે સેવાઓ આપી હતી. સુરત મુકામે ૧૧મા અધિવેશનમાં ‘માનવ સભ્યતા, ઇતિહાસ અને આપણે’ વિષય પર મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. વિદ્યાર્થીપ્રિય, સન્નિષ્ઠ શિક્ષક, ઇતિહાસ અને પુરાતત્ત્વના અભ્યાસી શ્રી મણિભાઈનું ૯૧ વર્ષની વયે પમી ઑક્ટો., ૧૯૯૭ના રોજ પોરબંદર મુકામે દેહાવસાન થયું. ✰✰✰ પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ : ૧૫૨ For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઇતિહાસ-સંસ્કૃતિ અને પુરાતત્ત્વના નામાંકિત વિદ્વાનો Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રા. ડૉ. આર. ટી. સાવલિયા સ્વ. કનૈયાલાલ ભાઈશંકર દવે પ્રાચીન પ્રસિદ્ધ નગરી પાટણ તાલુકાના રણુંજ ગામનાં મોઢ બ્રાહ્મણ કુટુંબમાં તા. ૨૫-૧-૧૯૦૭માં કનૈયાલાલનો જન્મ થયો હતો. છ ધોરણ (આજના ૧૦ ધો.) સુધીનો શાળાકીય અભ્યાસ. સંસ્કૃત પરીક્ષાઓ ઉપરાંત વડોદરાની ‘સ્માર્ત યાજ્ઞિક’ પદવી તથા શ્રી શંકરાચાર્ય (દ્વારકા) તરફથી ‘કર્મ-કાંડવિશારદ'ની પદવી પ્રાપ્ત કરેલી. તેઓ કર્મઠ વિદ્વાન બ્રાહ્મણ હતા. કર્મકાંડ અને પુરાણોના ઊંડા અભ્યાસી હતા. કર્મકાંડ તથા પ્રતિષ્ઠાનાં કાર્ય કરાવવા એમને અનેક સ્થળોએ જવાનું થતું તે સમયે દેવ પ્રતિમાઓનું સર્વાંગી નિરીક્ષણ કરવાની તક મળતી. યાજ્ઞિકીના વ્યવસાયમાં નિવૃત્તિ ગાળો મોટો હોય છે. તેઓએ તેનો લાભ લઇ પ્રતિમાવિધાન માટેના સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને મરાઠીમાં લખાયેલા પ્રાપ્ત ગ્રંથોનું અધ્યયન કર્યું. ગુજરાત વિદ્યાસભાના વિદેહ સહાયક મંત્રી સ્વ. શ્રી હીરાલાલ પારેખની પ્રેરણા મળતાં ‘‘ગુજરાતનું મૂર્તિવિધાન’ નામનો ગ્રંથ લખવાની શરૂઆત કરી. આ ગ્રંથની રચના પાછળ તેઓએ ઘણાં જ પડકારો અને મુશ્કેલીઓ વેઠીને દસ વર્ષના સખત પરિશ્રમ પછી ગ્રંથ લેખનનું કાર્ય પૂર્ણ કર્યું. આ કાર્ય માટે અને અભ્યાસવૃત્તિ વધારવા માટે સ્વ. રામલાલ મોદી, સ્વ. પુણ્યવિજયજી મહારાજ, સ્વ. મંજુલાલ મજુમદાર, પ્રા. કે.કા. શાસ્ત્રી, ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી અને ડૉ. ભોગીલાલ સાંડેસરાનો મોટો ફાળો હોવાનું એમણે નોંધ્યું છે. આ ઉપરાંત એમની અન્ય કૃતિઓમાં સિદ્ધસર સહસ્રલિંગનો ઇતિહાસ (૧૯૩૫), વડનગર (૧૯૩૭), સરસ્વતી પુરાણ (સંપા. અનુ. ૧૯૪૦), અંબિકા, કોટેશ્વર અને કુંભારિયાં (૧૯૬૩) વગેરે ગણાવી શકાય. આ સર્વમાં ‘ગુજરાતનું મૂર્તિવિધાન' શિરમોર છે. જેમાં ગુજરાતમાં રહેલી પ્રાચીન મૂર્તિઓમાં વ્યક્ત થતાં ભારતીય મૂર્તિવિધાનનાં સામાન્ય લક્ષણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હિંદુ, બૌદ્ધ, જૈન મૂર્તિઓના જે પ્રાચીન નમૂનાઓ ગુજરાતમાં ઉપલબ્ધ છે તેમાં રહેલાં ભિન્ન ભિન્ન ઉપાસ્ય સ્વરૂપોનાં શાસ્ત્રોક્ત લક્ષણોને આધારે પ્રાપ્ત મૂર્તિ-શિલ્પોનું નિરૂપણ કરેલું છે. આમાં શિલ્પ ગ્રંથોમાં નિરૂપેલાં મૂર્તિ સ્વરૂપો અને ઉપલબ્ધ મૂર્તિ શિલ્પો વચ્ચે જણાતા સંબંધોનું અનુસંધાન કર્યું છે. આ માટે ગુજરાતમાં ઠેકઠેકાણે મંદિરો, તીર્થસ્થાનો, મ્યુઝિયમો વગેરે સ્થળોએ જળવાયેલા વિવિધ શિલ્પોની માહિતી મેળવવી અને એનાં અંગ-ઉપાંગોનું અવલોકન કરી એનું વિગતવાર નિરૂપણ કરવાનું કામ અખૂટ ધીરજ અને અથાગ શ્રમ માગી લે છે. આ ગ્રંથ ચાર ખંડમાં વહેંચાયેલો છે. ખંડ ૧ : ભારતીય મૂર્તિશાસ્ત્રને લગતાં કેટલાક સામાન્ય વિષયોનો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં ભારતીય મૂર્તિ વિધાનની કલાશૈલી, શાસ્ત્રગ્રંથો, સગુણ સ્વરૂપનાં પ્રતીકો, પ્રતિમા વિધાન, પરિભાષા, તાલમાન, અંગવિન્યાસ, અલંકારો, આયુધો, ઉપકરણો, મુદ્રાઓ આસનો વગેરેની માહિતી આપી છે જે મૂર્તિવિધાનનાં સામાન્ય લક્ષણો સમજવા ઘણી જ ઉપયોગી થાય તેમ છે. ખંડ ૨ : હિંદુ મૂર્તિઓ અંગેનો સહુથી મોટો ખંડ છે. જેમાં હિંદુ દેવ-દેવીઓના વિવિધ સ્વરૂપોના મૂર્તિવિધાનનું નિરૂપણ કરેલું છે. ગણપતિ, વિષ્ણુ, શિવ, સંયુક્ત સ્વરૂપો તથા દેવીઓમાં નવદુર્ગા સ્વરૂપમાં અંબા, લક્ષ્મી, કાલી, ભદ્રકાલી, ઉપરાંત સપ્તમાતૃકાઓ, શીતલા, કુલદેવી અને ગોત્ર દેવીની પ્રતિમાઓનું વિગતે વર્ણન કરેલ છે. સાથે પ્રકીર્ણ પ્રતિમાઓમાં સૂર્ય, નવગ્રહ, દિક્પાલો વગેરેનો સમાવેશ કરેલ છે. ખંડ ૩ : જૈન મૂર્તિઓ અંગેનો છે. જેમાં તીર્થંકરો, યક્ષો, શાસનદેવીઓ અને લાંછનોની માહિતી આપેલી છે. જે જૈનમૂર્તિઓના પરિચય માટે પાયા રૂપ છે. પથિક ♦ ત્રૈમાસિક - જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૫૩ For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૪ માં બૌદ્ધ મૂર્તિઓની વિગતો આપી છે. ગુજરાતમાં નવમા-દસમા સૈકા સુધી બૌદ્ધ સંપ્રદાય પ્રચલિત હતો તેને લગતી સંક્ષિપ્ત વિગતો આપી છે. પછી ધ્યાની બુદ્ધ, માનુષી બુદ્ધો, બુદ્ધ શક્તિઓ, બોધિસત્ત્વો અને દેવી તારાની મૂર્તિઓના લક્ષણ આપવામાં આવ્યાં છે. આ ગ્રંથ ૧૯૬૩માં ગુજરાત વિદ્યાસભા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ગુજરાતની યુનિવર્સિટીઓના ઇતિહાસ-સંસ્કૃતિ વિષયના ઉચ્ચ અભ્યાસક્રમમાં આ ગ્રંથનો સમાવેશ કરવામાં આવ્યો. આ ગ્રંથને ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતા દ્વારા ૧૯૯૩માં પુનઃમુદ્રિત કરવામાં આવ્યો. જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. સરસ્વતી પુરાણને આધારે એમણે સિદ્ધસરસહસ્ત્રલિંગનો ઇતિહાસ ૧૯૩૫માં પ્રગટ કર્યો. તે પછી તેઓ ગુજરાતના પ્રાચીન સાહિત્ય, સ્થાપત્ય, શિલ્પ વગેરે વિવિધ પુરાતત્ત્વના પરિચય તથા સંશોધન વિશે અનેક ગણનાપાત્ર લેખોનું પ્રદાન કરતા રહ્યા. સરસ્વતી પુરાણના સંપાદન તથા અનુવાદ (૧૯૪૦) દ્વારા સારસ્વત મંડલના પુરાતત્ત્વને પ્રકાશમાં લાવીને એમણે વડનગર, રુદ્રમહાલય, સરસ્વતી તીર વગેરે વિશે પણ પુસ્તક લખ્યાં છે. વડનગર' નામનો ગ્રંથ સયાજી બાળજ્ઞાનમાળા : પુષ્પ ૧૪૯ તરીકે ૧૦-૯-૧૯૩૭માં પ્રગટ થયેલ. ઇતિહાસ પુરાતત્ત્વના અભ્યાસમાં સ્થાનિક ઇતિહાસની આવશ્યક્તા ઘણી જ રહે છે. ઇતિહાસ પુરાતત્ત્વના અભ્યાસુ - સંશોધકોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડે તે પ્રકારનો આ ગ્રંથ છે. જેમાં વડનગરના ઐતિહાસિક સાધનોથી શરૂઆત કરીને પુરાણો, શિલાલેખો, લોકસાહિત્ય વગેરેને આધારે વડનગરની સ્થાપના અને સ્થાનની વિગતો આપી છે. સાથે રાજકીય ઇતિહાસ, પ્રસિદ્ધ પુરુષો, જોવાલાયક સ્થળો ઉપરાંત વર્તમાન સમયનું વડનગરનું આલેખન આધારો સહિત રજૂ કર્યું છે. ક ભા. દવેનું ૧૯૬૩માં શ્રી સયાજી સાહિત્યમાળાના ઉપક્રમે “અંબિકા, કોટેશ્વર અને કુંભારિયા નામે પુસ્તક પ્રગટ થયું. જેમાં ગાયકવાડી સત્તા હેઠળના ત્રણ પ્રસિદ્ધ તીર્થસ્થાનોનું માહાભ્ય વર્ણવવામાં આવ્યું છે. અહીં ‘અર્બદ પર્વત અને અબૂદક્ષેત્રનું ઐતિહાસિક અવલોકન કર્યા બાદ આરાસુર કે આરાસણનગરની પ્રાચીનતા અને સ્થાન અંગે વિશદ ચર્ચા કરી છે. ત્યારબાદ કુંભારિયાના જૈન કલામય પ્રાસાદોનો પરિચય આપ્યો છે. તે પછી ભગવતી અંબાભવાની વિશેની પૌરાણિક અને લોકકથાઓ અંગેની માહિતી આપ્યા બાદ યાત્રાધામ તરીકે અંબાજીનું મહત્ત્વ દર્શાવ્યું છે. સાથે રાજકીય પ્રવાહો તથા ચંડિકાશ્રમ માહાભ્ય અને નાગતીર્થ માહાત્મના મૂળ સંસ્કૃત પાઠનું ગુજરાતી ભાષાન્તર આપી આ પુસ્તકને લોકભોગ્ય બનાવવામાં આવ્યું છે. ત્રણ સ્થાનોના સંયુક્ત અભ્યાસમાં પારસ્પરિક ભૌગોલિક, પૌરાણિક, ઐતિહાસિક અને પુરાતત્ત્વીય સંબંધોની ખૂટતી કડીઓ જોડવાની ઊંડી અધ્યયન-સંશોધન પદ્ધતિના દર્શન થાય છે. જીવનના છેલ્લા દિવસોમાં પણ એઓએ “શ્રી ગોવર્ધનધારી મંદિર” શીર્ષક હેઠળ તે મંદિરના સ્થાપત્ય અને મૂર્તિવિધાન વગેરે માટે ગ્રંથ લખવાનું શરૂ કરેલું, જે અધૂરું રહેતાં એમની નોંધો ઉપરથી એમના પુત્ર શ્રી સુરેશચંદ્ર દવેએ આ કાર્ય પૂરું કરેલું. સંસ્કૃતના ઊંડા અભ્યાસી અને યાજ્ઞિકી વ્યવસાયના કર્મઠ વિદ્વાન બ્રાહ્મણ તથા મૂર્તિવિધાનના ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવનાર, પુરાતત્ત્વ અને ઇતિહાસના સમર્થ અભ્યાસી શ્રી કનૈયાલાલ દવેનું પાટણ મુકામે તા. ૧૫-૭-૧૯૬૯ના રોજ અવસાન થયું. પાટણ ગુજરાતનું પ્રાચીન પાટનગર છે એ નગરે ગુજરાતના પ્રાચીન ઇતિહાસ-સંશોધન ક્ષેત્રે શ્રી રામલાલ ચુનીલાલ મોદી, ડૉ. ભોગીલાલ જયચંદ સાંડેસરા, અને શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે જેવા પુરાતત્ત્વવિદો દ્વારા પ્રદાન કર્યું છે એ નોંધપાત્ર છે. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૫૪ For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ. કેશવલાલ હિંમતરાય કામદાર ગોંડલના પ્રસિદ્ધ કામદાર કુટુંબમાં એપ્રિલ, ૧૮૯૧માં એમનો જન્મ થયેલો. ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી, પૂનાની ફર્ગ્યુસન કૅલેજમાંથી સને ૧૯૧૩માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ. ડિગ્રી પ્રથમ વર્ગમાં પાસ કરી અને એ જ કૅલેજમાં ફેલોશિપ મેળવી બહુમાન પ્રાપ્ત કર્યું. ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વિષયો લઈને એમ.એ.ની મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષા ૧૯૧૬માં પાસ કરી કોલેજ અભ્યાસ દરમિયાન શ્રી કામદારને ઉત્તમ અધ્યાપકોનો સહવાસ સાંપડ્યો હતો. જેમાં સર્વશ્રી પ્રો. મહાદેવ મલ્હાર જોશી, પ્રો. હોડીવાળા, આચાર્યશ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, પ્રો. હરિભાઉ લિયે, પ્રો. વામન ગોવિંદ કાળ વગેરેને ગણાવી શકાય. સુરતમાં એક વર્ષ શિક્ષણકાર્ય કરીને સને ૧૯૧૯થી વડોદરાને તેમણે કાર્યક્ષેત્ર બતાવ્યું. તેઓ એ સમયે ‘ઉશનસ', ‘અભ્યાસી', ગૂર્જરરાષ્ટ્ર વગેરે તખલ્લુસોથી ગુજરાત-સૌરાષ્ટ્રનાં અગ્રગણ્ય માસિકોમાં ઇતિહાસ, સાહિત્ય, રાજકારણ, સહકાર, અર્થશાસ્ત્ર વગેરે વિષયો પર લેખો લખતા હતા. તેમનો લેખ “માનવ જીવનનું ઐતિહાસિક દૃષ્ટિએ અવલોકન' સને ૧૯૧૩માં “વસન્ત'માં પ્રગટ થયેલો, “કૌમુદી’ અને ‘પ્રસ્થાનમાં પ્રસિદ્ધ થતી તેમની લેખમાળા સરસ્વતીચંદ્રનું રાજકારણ’ અભ્યાસીઓમાં લોકપ્રિય બની હતી. “સ્વાધ્યાય” ના બે ખંડોમાં સંકલિત થયેલા તેમના લેખો તેમની બહુશ્રુત પ્રતિભાની ઝાંખી કરાવે છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લખાયેલા અને પ્રસિદ્ધ થયેલા તેમના લેખોની સંખ્યા આશરે ૩૦૦ જેટલી છે. ભારતીય ઇતિહાસ વિશે તેમણે લખેલાં અંગ્રેજી પુસ્તકો આજે પણ યુનિવર્સિટીઓમાં સંદર્ભગ્રંથો તરીકે સ્વીકારાય છે જેમાં ‘સર્વે ઓફ ઇન્ડિયન હિસ્ટરી ૧૭૫૭૧૮૫૮', પોલિટિકલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ હિસ્ટરી ઓફ ઇન્ડિયા ૧૭૫૭-૧૯૨૦’, ‘હિસ્ટરી ઓફ મુઘલ રૂલ ઇન ઇન્ડિયા’ મુખ્ય ગણાવી શકાય. ભારતનો ઇતિહાસ ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ વ્યવસ્થિત રીતે લખનાર પ્રો. કામદાર હતા. ગુજરાતની મુખ્ય યુનિવર્સિટીઓની ઇતિહાસ વિષયની અભ્યાસમિતિઓમાં સભ્યપદે રહીને તેમણે ગુજરાતમાં ઇતિહાસનો અભ્યાસક્રમ ઘડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. સૌરાષ્ટ્ર અને જૂના મુંબઈ રાજ્યની અનેક સરકારી સમિતિઓ ઉપર સક્રિય રહીને તેમણે પોતાના વિચારો નીડરતાથી વ્યક્ત કર્યા છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના ક્ષેત્રમાં તેમની નોંધપાત્ર સેવા શાળાકીય ઇતિહાસના પરામર્શ તરીકેની છે. તેમણે ગુજરાતી પાઠ્યપુસ્તક સમિતિના સભ્ય તરીકે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે તૈયાર કરાતા ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં નોંધપાત્ર સુધારા સૂચવ્યા હતા. પ્રો. કામદારનું વિદ્યાપ ઘણું તેજસ્વી હતું જેનો પ્રકાશ તેમના વર્ગોમાં પડતો હતો. તેમના અધ્યાપકીય ગુણ એ હતો કે તૈયારી કર્યા વિના તેઓ કદી વર્ગમાં જતા નહીં. પોતાને જે વિષય પર બોલવાનું હોય તેની વ્યવસ્થિત નોંધ સ્વાધ્યાય કરતાં કરતાં રાખતા અને વિદ્યાર્થીઓને તેનો આસ્વાદ કરાવતા. ભારતીય ઇતિહાસના કોઈ રાજા-મહારાજાની કે પ્રસંગની વાત કરતાં કરતાં તેઓ તેને આનુષંગિક બીજા વિષયોની વાત કહીને આજના સંદર્ભમાં તેનું મૂલ્યાંકન કરતા. ભારતીય ઇતિહાસની ઘણી કડીબદ્ધ વિગતો તેઓને કંઠસ્થ હતી. તેમની વિશેષતા એ હતી કે પુરાવા કે આધાર વિનાની વિગતો તેઓ કદી રજૂ કરતા નહીં. તેમનો આ ગુણ તેમની સાથેની વાતચીતમાં પણ સ્પષ્ટ તરી આવતો હતો. તેઓ સ્પષ્ટ માનતા હતા કે ઇતિહાસના અભ્યાસીએ સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજયશાસ્ત્ર અને સમકાલીન સાહિત્યનો પણ અભ્યાસ જીવંત રાખવો જોઈએ કેમકે આવા અભ્યાસ વિના ઇતિહાસનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે નહીં. ભારતની અને ગુજરાતની અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા. ગુજરાતની કેટલીક જૈન સંસ્થાઓની સ્થાપનામાં તેમણે સક્રિય રસ લીધો હતો. ગુજરાત ઇતિહાસ પરિષદની સ્થાપનામાં પણ તેમનો હિસ્સો ઘણો મોટો હતો. ગુજરાતના સળંગ ઇતિહાસ આલેખનની સૌ પ્રથમ ભૂમિકા તેમણે રજૂ કરી હતી. ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે ૧૯૬૪-૬૫ અને ૧૯૬૫-૬૬ એમ વર્ષ તેમણે સેવાઓ આપી હતી. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, 2003 • ૧૫૫ For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને પરિષદની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદના, સને ૧૯૪૧માં ભરાયેલા અંધેરી અધિવેશનમાં ઇતિહાસ વિભાગનું પ્રમુખપદ તેમણે શોભાવ્યું હતું. ઇન્ડિયન હિસ્ટરી કોંગ્રેસનું ૧૭મું અધિવેશન અમદાવાદમાં યોજાયું ત્યારે પ્રાદેશિક ઇતિહાસના પ્રમુખ તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી. મુંબઈ યુનિવર્સિટીએ તેઓને ઠક્કર માધવજી વસનજી વ્યાખ્યાનો માટે આમંત્રીને, તેમનું બહુમાન કર્યું હતું. વડોદરા શહેરે સને ૧૯૬૮માં તેમનો અમૃત મહોત્સવ ઉજવીને જાહેર સન્માન યુનિવર્સિટીના કુલપતિ સ્વ. ડોલરરાય માંકડના પ્રમુખ સ્થાને કરેલું. પ્રો. કામદાર ઇતિહાસ વિશે પોતાનો સ્વતંત્ર ખ્યાલ ધરાવતા હતા. તેઓ માનતા હતા કે ઇતિહાસની રજૂઆત કથાસ્વરૂપે થવી જોઇએ. ઇતિહાસકાર બહુશ્રુત કલ્પનાશીલ, ભૂતવર્તમાન-ભવિષ્ય ત્રણેય સમયના પ્રવાહ ઉપર દૃષ્ટિ ફેંકી શકે એવો હોવો જોઇએ. તે સમયની અનેક ઘટનાઓને આડાઅવળા વાંકાચૂકા, અટવાયેલા તારોના તાણાવાણાઓનું મૂલ્યાંકન કરે છે. તેઓ માનતા હતા દફતરો, શિલાલેખો, સિક્કાઓ, સાલવારીઓ, રોજનીશીઓ, આદિ સમૃદ્ધિઓ એ ઇતિહાસનાં હાડ-ચામડી-મજ્જા-માંસ છે. આ બધાને એક તાંતણે પરોવવા માટે ઇતિહાસકાર પાસે પોતાની અલાયદી શૈલી હોવી જોઈએ, કલ્પના હોવી જોઇએ. ઇતિહાસનું સાહિત્ય સર્જનાત્મક Creative હોવું જોઈએ એમ તેઓ સ્પષ્ટપણે માનતા હતા. ઇતિહાસની કથા તેમને મન રાજરમતની કથા છે. સમાજનાં પરિબળો રાજરમતનાં સમાઈ જતાં હોવાથી એ પરિબળો દ્વારા નીપજતી રાજરમતો એ જ ઇતિહાસઘટના છે. સ્વાતંત્ર્યોત્તર ભારતનો ઇતિહાસ આધુનિક સંશોધનોને આધારે ભારતીય દષ્ટિએ સળંગસૂત્રાત્મક રીતે નવેસરથી લખાવો જોઈએ એમ તેઓ માનતા હતા. આ રીતે પ્રાદેશિક ઇતિહાસ પણ-ખાસ કરીને ગુજરાતનો ઇતિહાસ પણ નવેસરથી લખાવો જોઇએ. એ માટે તેઓએ વખતોવખત યોજનાઓ સરકાર તેમજ યુનિવર્સિટીઓ સમક્ષ રજૂ કરી હતી. તેમણે સૂચવેલા ભારતીય અને ગુજરાતના ઇતિહાસનું નવેસરથી મૂલ્યાંકન અને આલેખન કરીને જ આપણે તેઓને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ. ગુજરાતમાં લગભગ અર્ધસદી સુધી ઇતિહાસ અને ઇતિહાસવિદ્યાની પ્રતિષ્ઠા કરનાર પ્રો. કામદારનું ૮૬ વર્ષની વયે ૨૫, નવે., ૧૯૭૬ના રોજ વડોદરા મુકામે થયું હતું. સ્વ. પ્રા. ડૉ. ભોગીલાલ સાંડેસરા એમનો જન્મ ઉત્તર ગુજરાતના સંડેર તા. પાટણમાં તા. ૫-૪-૧૯૧૫ માં થયો હતો. લેઉઆ પાટીદાર કુટુંબમાં જન્મજાત સંશોધક આ બાલ વિદ્વાને તદ્દન નાની વયથી મુનિશ્રી ચતુરવિજયજી અને એમના શિષ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ પાસે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ કરતાં કરતાં સંશોધનક્ષેત્રે લેખો તેમજ ગ્રંથોનું પ્રકાશન શરૂ કર્યું હતું. આ સાથે મૅટ્રિક્યુલેશન અભ્યાસ પાટણમાં અને કૅલેજમાં તથા અનુસ્નાતક અને પીએચ.ડી. સુધીનો અભ્યાસ અમદાવાદમાં કર્યો હતો. ૧૯૩૫ થી ૧૯૩૭ “પ્રજાબંધુ' (સાપ્તાહિક)ના તંત્રી વિભાગમાં એમણે ‘ગુજરાત સમાચાર'ના તંત્રી-લેખો લખ્યા હતા. સંશોધનક્ષેત્રે તો ઠીક, વર્તમાનપત્રકારત્વને ક્ષેત્રે પણ સિદ્ધિ મેળવી. એમ.એ. થતાંની સાથે ભો.જે. વિદ્યાભવનના અનુસ્નાતક વિભાગમાં ૧૯૪૩માં અધ્યાપક થયા અને ત્યાં જ અધ્યાપનકાર્ય સાથે પીએચ.ડી. થવાની સિદ્ધિ મેળવી હતી. ૧૯૫૧માં વડોદરા યુનિ.માં ગુજરાતીના અધ્યાપક તરીકે નિમાયા, સને ૧૯૫૮માં તો પ્રાચ્યવિદ્યામંદિરના નિયામકની પણ સેવા સ્વીકારી, અને સ્વાધ્યાય તથા જર્નલ ઑફ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટના સંપાદક તરીકેની જવાબદારી પણ સ્વીકારી. ઉપરાંત સંસ્કૃત તેમજ મધ્યકાલીન ગુજરાતીના મહત્ત્વના ગ્રંથો પ્રકાશિત કરતા રહ્યા. એમને અમદાવાદની ગુજરાત સાહિત્યસભા તરફથી સુપ્રસિદ્ધ “રણજિતરામ સુવર્ણચંદ્રક' (૧૯૫૨) તથા નર્મદસાહિત્ય સભા સુરત તરફથી ‘નર્મદ સુવર્ણચંદ્રક' પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૫૬ For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૬૪) પણ મળ્યો હતો. ૧૯૮૭-૮૯ બે વર્ષ માટે એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની જવાબદારી અદા કરી. ડૉ. ભોગીલાલ સાંડેસરાના તપોમય અને તેજોમય સંશોધનનો પરિપાક એટલે ‘ઇતિહાસની કેડી' અને સંશોધનની કેડી'આ સંશોધન લેખોમાં તેમનો સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, મધ્યકાલીન ગુજરાતી ભાષા અને સાહિત્ય, તેમજ ઇતિહાસનો ઊંડો અભ્યાસ પ્રતિબિંબિત થાય છે. આ બન્ને સંગ્રહોના તેમના વિવિધ વિષયો પરના લેખો તેમની બહુશ્રુત ફલદાયી વિદ્વત્તાનો પરચો કરાવે છે. ઇતિહાસ અને પુરાતત્ત્વ વિષયક લેખોનો તેમનો પ્રથમ સંગ્રહ ‘ઇતિહાસની કેડી' છે. આ સંગ્રહમાં ૧૪ લેખો છે, જેમાં પાટણ, પાટણના ગ્રંથભંડારો, હેમચંદ્રાચાર્યનું શિખ્યમંડળ, ગુજરાતમાં સંસ્કૃત નાટક, પ્રબન્ધ ચિન્તામણિ, દેવમંદિરોમાં ભોગાસનનાં શિલ્પ, કામદેવની મૂછ, ગુજરાતનાં સ્થળનામો, પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ‘ગુજરાત’ના ઉલ્લેખો, આપણું લોકવાર્તા વિષયક પ્રાચીન સાહિત્ય, નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય, આયુર્વેદનું સંશોધન, પ્રાચીન ભારતમાં વિમાન, અને કુત્રિકાપણ અર્થાત્ પ્રાચીન ભારતના જનરલ સ્ટોર્સ-નો સમાવેશ કરવામાં આવ્યો છે. પાટણની રાજકીય અને સાંસ્કૃતિક ચડતી પડતીની વિગતો આ પુસ્તકના પ્રથમ લેખમાં આપેલી છે. તેઓ કહે છે : સંસ્કૃત વિદ્યાનું કેન્દ્રસ્થાન પાટણ હતું અને ગુજરાતનું શ્રેષ્ઠ સંસ્કૃત સાહિત્ય પાટણમાં જ લખાયેલું છે. પાટણના સમૃદ્ધ જૈન ગ્રંથભંડારીની વિગતો એમણે પાટણના ગ્રંથભંડારો' લેખમાં આપી છે. પાટણના આ ગ્રંથભંડારોમાં ધાર્મિક ગ્રંથો ઉપરાંત વ્યાકરણશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નૃત્યશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર ઇત્યાદિનું વર્ણન કરીને તેઓએ જણાવ્યું છે કે અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતીનું જે વિશાળ સાહિત્ય એ ભંડારોમાં પડ્યું છે તે ગુજરાતના સેંકડો વિદ્વાનોને સદીઓ સુધી સંશોધન માટેનો ખોરાક પૂરો પાડી શકે એમ છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ' લેખમાં રામચંદ્ર, ગુણચંદ્ર મહેન્દ્રસૂરિ, વર્ધમાનગણિ, દેવચન્દ્ર, ઉદયચન્દ્ર, ઇત્યાદિનો પરિચય કરાવ્યો છે. ગુજરાતમાં રચાયેલાં સંસ્કૃત નાટકો અંગેની માહિતીપૂર્ણ વિગતો “ગુજરાતમાં સંસ્કૃત નાટક' લેખમાં નાટકોના સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં આપેલી છે. નોંધપાત્ર બાબત એ છે કે સલ્તનતકાલમાં પણ ગુજરાતમાં સંસ્કૃત નાટકો લખાતાં હતાં અને ભજવાતાં હતાં, જેમાં “ગંગાદાસપ્રતાપવિલાસ' ધર્મવિજય’ ‘પાખંડખંડન’ અને ‘ગોપાલકેલિચન્દ્રિકા' ઉલ્લેખપાત્ર છે. શ્રીમેરતુંગાચાર્ય વિરચિત પ્રબન્ધચિંતામણિ પ્રબંધની રાજકીય અને સાંસ્કૃતિક વિગતો એમણે ‘પ્રબન્ધચિંતામણિ' લેખમાં આપેલી છે. હિંદુમંદિરોમાં કંડારાયેલાં કામશિલ્પોની રસિક વિગતો એમણે ‘દેવમન્દિરોમાં ભોગાસનોનાં શિલ્પ' લેખમાં આપી છે. શરીર ધારણ ન કરનાર અનંગ એટલે કામદેવને મૂછ હોય કે નહીં ? એ વિષયની ચર્ચા એમણે “કામદેવની મૂછ લેખમાં કરી છે. ગુજરાતનાં શહેરો અને ગામોની વ્યુત્પત્તિ, વિશેષ કરીને એ નામોનાં પદાન્તોની વ્યત્પત્તિની માહિતીસભર વિગતો “ગુજરાતનાં સ્થળનામો' લેખમાં આપેલી છે. આ પુસ્તકના એક લેખમાં તેમણે પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ગુજરાત'ના ઉલ્લેખોની વિગતો આપેલી છે. લેખના અંતભાગમાં તેમણે અનુમાન તારવ્યું છે કે “ગુજરાત' એ નામ વિક્રમના અગિયારમા શતકમાં મૂળરાજ સોલંકીના રાજયકાળ દરમિયાન પ્રચારમાં આવ્યું હોવું જોઈએ. લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ તેમણે “આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય'માં રજૂ કર્યો છે. એ પછીના લેખમાં તેમણે નરસિંહ પૂર્વેના ગુજરાતી સાહિત્યની વિગતો ચર્ચેલી છે. ભારતીય વૈદકપદ્ધતિની વિગતો એમણે ‘આયુર્વેદ સંશોધન લેખમાં આપેલી છે. લેખના અંતે આયુર્વેદના પુનરુદ્ધાર અને પુન:પ્રતિષ્ઠા માટે કેટલાંક નોંધપાત્ર સૂચનો કર્યા છે જે ઘણાં ઉપયોગી છે. પ્રાચીન ભારતમાં વિમાન” લેખમાં તેમણે રામાયણ, મહાભારત, પુરાણો, જાતકકથાઓના ઉલ્લેખોના આધારે વાયુયાનની રસિક વિગતો આપેલી છે. આ પુસ્તકનો છેલ્લો લેખ “ત્રામા' એટલે કે પ્રાચીન ભારતના જનરલ સ્ટાર્સ' અંગેનો છે. રાજગૃહમાં પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૫૭ For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા શ્રેણિકના રાજ્યમાં કુત્રિકામણ હતા. એ પ્રમાણે મહાપરાક્રમી રાજવી ચંડપ્રદ્યોતના રાજ્ય અમલ દરમિયાન ઉજ્જયિનીમાં નવ કત્રિકામણ હતા. કત્રિકામણની સાથે સંકળાયેલી લોકવાર્તાઓની વિગતો પણ તેમણે આ લેખમાં આપેલી છે. સંશોધનના લેખોનો તેમનો બીજો સંગ્રહ સંશોધનની કેડી' ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્યના અભ્યાસીઓમાં આદર પામ્યો છે. આ સંગ્રહ તેમણે મારા વિદ્યાગુરુ પ્રો. રસિકલાલ છોટાલાલ પરીખને અર્પણ કરતાં જણાવ્યું છે કે સંશોધનની કેડીએ વિહરતાં જેમનું નેહભર્યું માર્ગદર્શન મળ્યું. આ સંગ્રહમાં કુલ ૨૦ લેખો છે જેમાં “સંશોધનના કેટલાક પ્રશ્નો’ ‘ગુજરાતમાં પુરાતત્ત્વ સંશોધન’ ‘પ્રાકૃત અને જૈન અધ્યયનની પદ્ધતિ યુનિવર્સિટીઓમાં સંશોધન ‘ગુજરાતના સાહિત્ય અને અનુશ્રુતિમાં સીલોન પ્રાચીન સાહિત્યમાં ચોરશાસ્ત્ર ‘પ્રાચીન ભારતમાં વંદયુદ્ધ' “ચશ્માનાં ઇતિહાસને લગતા અગત્યના સાહિત્યિક ઉલ્લેખો “મધ્યકાલીન જરાતની સામાજિક સ્થિતિ’ - ઇત્યાદિ નોંધપાત્ર છે. ‘ઇતિહાસ અને સાહિત્ય વિષયક ત્રીજો લેખસંગ્રહ પ્રો. અનંતરાય રાવળને અર્પણ પરોવવા સંગ્રહમાં કુલ ૧૯ લેખો છે. જેમાં સુરત મુકામે ૧૩ ડિસે., ૧૯૬૪ના રોજ નર્મદચંદ્રકના સ્વીકાર પ્રસંગ આપેલ વક્તવ્ય “સોલંકીયુગની શ્રી અને સંસ્કૃતિ', વડોદરા ખાતે ગુજરાત ઇતિહાસ પરિષદના બીજા અધિવેશનના પ્રમુખપદેથી તા. ૨૨-૩-૧૯૬૪ના રોજ અપાયેલું વ્યાખ્યાન ‘ઇતિહાસ અને સાહિત્યના તાણાવાણા', માં બે ખાતે ૧૯૬૦માં મળેલ પ્રાચ્યવિદ્યાવિદોની આંતરરાષ્ટ્રીય પરિષદના ૧૫મા અધિવેશનમાં રજૂ કરેલ અંગ્રે , નિબંધનો ગુજરાતી અનુવાદ સંઘદાસગણિકૃત વસુદેવ-હિંડીમાં સાંસ્કૃતિક ઈતિહાસની સામગ્રી તથા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલનો પ્રજ્ઞાચક્ષુ, રાજકવિ શ્રીપાલ,’ ‘શ્રી પંચાસરા પાર્શ્વનાથના મંદિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો', “નામશેષ પ્રાચીન નગરી ચંદ્રાવતી’, ‘ખંભાતના ગ્રંથભંડારો', “મધ્યકાલીન ગુજરાતના યશસ્વી સ્થપતિઓ', 'પ્રાચીન ભારતનાં પ્રજાતંત્રો” વગેરે લેખો અગત્યના ગણી શકાય. શ્રી રણજિતરામ સુવર્ણચંદ્ર રવીકારતી વખતે ડૉ. સાંડેસરાએ જે વ્યાખ્યાન આપેલું તે આ સંગ્રહનો પ્રથમ લેખ “સંશોધનના કેટલાક પ્રશ્નો અંગેનો છે. શરૂઆતમાં “સંશોધન” શબ્દાર્થ સમજાવીને તેની વિભાવના તેમણે સ્પષ્ટ કરી છે અને જૂની ગુજરાતી ભાષા સાહિત્ય, સંશોધન અને સંપાદન અંગેના અગત્યના મુદ્દાઓની છણાવટ કરી છે. બીજો લેખ “ગુજરાતમાં પુરાતત્ત્વ સંશોધન' અંગેનો છે જે સાહિત્ય પરિષદના ૧૯મા સંમેલનમાં અંગેનો છે જે સાહિત્ય પરિષદના ૧૯મા સંમેલનમાં નડિયાદ મુકામે પુરાતત્ત્વ સંશોધન વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન છે. વિખ્યાત ઇતિહાસકાર શ્રી જદુનાથ સરકારનું વિધાન ‘ભારતના સર્વ પ્રાન્તોમાં ઐતિહાસિક સાધનોની સંખ્યા અને વૈવિધ્ય બાબતમાં ગુજરાત સૌથી વધુ સમૃદ્ધ છે' ટાંકીને એમણે ગુજરાતમાં પ્રાગૈતિહાસિક અને ઐતિહાસિક સંશોધનની વિગતો આપીને ભાવિ સંશોધન અંગે નોંધપાત્ર દિશાસૂચન કરેલ છે. ઉપરનાં પુસ્તકોના અંતે આપેલ શબ્દસૂચિ તેમની ગુણવત્તામાં વધારો કરે છે. અને લેખકની ઝીણવટભરી સંશોધનવૃત્તિનો પણ ખ્યાલ આપે છે. ડૉ. સાંડેસરાનાં સંશોધન લેખોનાં ત્રણ પુસ્તકો ઉપરાંત ‘વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખો “અન્વેષણા” “અનુસ્મૃતિ’ ‘યજ્ઞશેષ વગેરે પુસ્તકોમાં ગ્રંથસ્થ થયા છે. તેમના બધા સંશોધનલેખોમાં તેમની જિજ્ઞાસાવૃત્તિ અને અભ્યાસવૃત્તિ પ્રગટ થાય છે. તેમના સંશોધનલેખોથી ગુજરાતનાં ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્ય સમૃદ્ધ થયેલ છે. | ગુજરાતના સુપ્રસિદ્ધ વિવેચક, પ્રાચીન ગ્રંથોના સંપાદક, ઇતિહાસ-સંસ્કૃતિ અને પુરાતત્ત્વના મર્મજ્ઞ એવા ડૉ. ભોગીલાલ સાંડેસરાનું તા. ૧૮-૨-૧૯૯૫ના રોજ ન્યુજર્સી-અમેરિકા ખાતે અવસાન થતાં એક મોટા ગજાના વિદ્વાનની ગુજરાતને ખોટ પડી છે. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૫૮ For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ A Drain : Dholavira (courtesy : ASI) I For Private and Personal Use Only