________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂચના
PATHIK
Founder editor Late Mansingji Barad Mamber of the Trust
પથિક દર ત્રીજા અંગ્રેજી મહિનાની Dr. K.K. Shastri Dr. Chinubhai Nayak
૧૫મી તારીખે પ્રસિદ્ધ થશે. Dr. Bharati Shelat * Prof. Subhash Brahmbhatt
પછીના ૧૫ દિવસમાં અંક ન મળે તો સ્થાનિક પોસ્ટ ઑફિસમાં લેખિત ફરિયાદ કરવી અને નકલ
અમને મોકલવી. QUARTERLY JOURNAL: HISTORY, CULTURAL & ARCHAEOLOGY
પથિક સર્વોપયોગી વિચારભાવના V.s. 2059 43 YEAR VOLs. 10,11,12 JULY-AUG-SEPT., 2003
જ્ઞાનનું સામયિક છે. જીવનને
ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસપૂર્ણ A Special Issue on
અને શિષ્ટ મૌલિક લખાણોને Field Archaeologists
સ્વીકારવામાં આવે છે. and Historians of Gujarat
પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખકોએ કાળજી રાખવી. અંગ્રેજી, ગુજરાતી અથવા હિન્દી લેખ સારા અક્ષરે શાહીથી અને કાગળની એક જ બાજુએ લખેલી હોવી જોઈએ. લેખમાં કોઈ અન્ય ભાષાનાં અવતરણ મૂક્યાં હોય તો એનો ગુજરાતી તરજૂમો આપવો જરૂરી છે. પથિકમાં પ્રસિદ્ધ લખોના વિચારોઅભિપ્રાયો સાથે તંત્રી સહમત છે એમ ન સમજવું. અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા
જરૂરી ટિકિટો આવી હશે તો તરત પથિકનું વાર્ષિક લવાજમ રૂ. ૧૦૦/- છે.
પરત કરાશે. આજીવન સભ્યપદ રૂ. ૫૦૧/- છે. |
મ.ઓ., ડ્રાફ્ટ-પત્રો માટે લખો.
પથિક કાર્યાલય આ વિશેષાંકની કિંમત રૂ. ૫૦-૦૦
C/o. ભો. જે. વિદ્યાભવન,
| એચ. કે. કૉલેજ કેમ્પસ, તા.ક. : પથિકનું વાર્ષિક લવાજમ જેઓએ નથી મોકલ્યું તેઓને હવે,
આશ્રમ રોડ, અમદાવાદ-૯ પછી પથિકનો આગામી અંક ટપાલ કરવામાં નહીં આવે. |
પથિક કાર્યાલય વતી મુદ્રક-પ્રકાશક : પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ, clo. ભો.જે. વિદ્યાભવન, એચ.કે. કૉલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૯ મુદ્રણસ્થાન : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ • ફોન : ૭૪૯૪૩૯૩, મોબા. ૯૪૨૬૩૦૦૬૪૦
For Private and Personal Use Only