________________
४८७
મુને,
શરીર માતા અને પિતાના રજ અને વીર્યરૂપી મળથી ઉત્પન્ન થયેલું છે અને માંસ અને ચરબી જેવા મળથી પરિપૂર્ણ છે. માટે તેના શરીરનો ચાંડાલ પણ સંગ્રહ કરતો નથી. પરંતુ તેના ઉપરનું કફનરૂપી વસ્ત્ર લઈને મળમાંસ સંયુક્ત શરીરને તો અંતે સ્મશાનના અગ્નિમાં ધકેલી દે છે. તેવી જ રીતે તારે પણ, “હું દેહ છું', તેવી દેહભ્રાંતિને, અજ્ઞાનને અધ્યાસને જ્ઞાનરૂપી અગ્નિમાં ધકેલી દઈ ભસ્મીભૂત કરવા જોઈએ અને દેહભાવથી નિવૃત્ત થઈ બ્રહ્મભાવના દ્વારા બ્રહ્મીભૂત થઈ કૃતાર્થ થવું જોઈએ.
| (છંદ-અનુષ્ટ્રપ) . घटाकाशं महाकाश इवात्मानं परात्मनि । વિતાવ્યાવ૬માવેન તૂધ્ધ નવ સલા મુને રડ૬/
= હે મનનશીલ વિદ્વાન! घटाकाशम् = (ઘડો ફૂટી જતાં) ઘડાની અંદર રહેલું આકાશ મહાવાશે રૂવ = જેમ બહારના આકાશમાં
(મહાકાશમાં) ભળી જાય છે. માત્માનું પરાત્મનિ = (તેમ) પોતાને પરમાત્મામાં વિનાથ = વિલીન કરી દઈ, સવા મવમાન = સદા અખંડભાવે તુષ્ય ભવ = મૌન થા. '
હે મનનશીલ! ઘડો ફૂટવા છતાં ઘડાની અંદરનું ઘટાકાશ જેમ અખંડિત રહે છે અને બહારના મહાકાશમાં મળી જાય છે અર્થાત્ ઘડાના મૃત્યુનો કે તેના આકારનો વિલય ઘટાકાશને નથી સ્પર્શ કરતો કે ન તો પરેશાન કરે છે. ઊલટું ઘટાકાશ તો ઘડાની ઉપાધિથી મુક્ત થઈ મહાકાશમાં મળી પોતાને મહાકાશ તરીકે અનુભવે છે. તેમ તું જીવતાં જ ઘડા જેવી તારા શરીરરૂપી ઉપાધિને વિવેકવિચાર દ્વારા છોડી દે અને ઉપાધિથી મુક્ત થઈ તારા નિરુપાધિક અંતરાત્માને જાણી લે અને તેવા અભેદ, અખંડ જ્ઞાનમાં એકીભૂત થઈ સદાને માટે શાંત થા. તેવા સંદેશ માટે જ આચાર્યશ્રી જણાવે