________________
લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ]
૧૩૭ આયુષ્ય બંધાઈ ગયા પછી તે દઢધર્મા- આ પાઠ રજુ કરવાનો એ વર્ગને આશય રાધન કર્યું હોય તો પણ બંધાયેલ આયુષ્ય ન ટળે. પૂનમની આરાધના ઉડાડવાને છે. પણ તેમણે એ વર્ગના પાઠ ૨૮ના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ. ના ખ્યાલ રાખવો જોઈએ કે ફરજિયાત પર્વતિથિઓની શાસ્ત્રકારોએ કેવળજ્ઞાનીઓના કહેલા આરા- !
આરાધના તે મુખ્ય છે, પણ બીજ આદિ તિથિને ધનો જે દર્શાવ્યા છે, તેને અંગે હેતુદર્શનની જરૂર
ન માનનાર ઈતરગચ્છીઓને આયુષ્યબંધનું કારણ નથીજ હતી. કેમકે-સર્વજ્ઞના વચનની પ્રમાણિકતા
દર્શાવીને તે તિથિઓ પણ આરાધવા લાયક છે, એજ તે અનુષ્ઠાનની પ્રમાણિકતા હોય છે. પરંતુ
તે જણાવવા માટે છે. જે બાબતમાં શાસ્ત્રમાં સ્પષ્ટ વાક્યો હોતાં નથી. આથી પૂનમની ફરજિયાત આરાધનામાં જરાતેવી બાબતેને માટે હેતની કલ્પનાને સ્થાન રહે પણ ફરક પડતું નથી. છે અને તેથી જ અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને
ર૯ પાઠ. આ અમાવાસ્યા કે ફરજીયાત પર્વતિથિઓ છે, તેને વીમા પંચમી અમી, પપલી ચડવી પઅંગે મતભેદ પણ નથી. અને તેથી તેની આરા- | તિથી ! ઘણા યુદ્ધતિહીરો, જોયારિબા ધ્યતા તે સર્વથા સિદ્ધજ છે. પરંતુ બીજ આદિ મrગા શા” (ગ્રાવિધિ. . ૨) તિથિઓની આરાધના કેઈગ૭વાળાઓને વિવા- | ર૯ પાઠને શુદ્ધ અર્થ. ૪ દારપદ છે. માટે અદગ્ધદહન ન્યાયથી એ મરજી બીજ, પાંચમ, આઠમ, અગિયારશ અને યાત પર્વતિથિની આરાધનાની સિદ્ધિ માટે આ ચૌદશ, આ પાંચ તિથિઓ ગૌતમ ગણધર મહાઆયુષ્યવાળું પ્રમાણ છે.
રાજે શુભ તિથિઓ તરીકે કહેલી છે. આ વસ્તુ ન સમજતાં જેઓ બીજ આદિ ! એ વર્ગના પાઠ રત્ના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ મરજીયાત પર્વતિથિઓ આયુષ્યબંધનું કારણ છે, પણ પૂનમ વિગેરે તિથિએ તેવા કશાય શુભ
અષ્ટમી, ચતુર્દશી પૂર્ણિમા અને અમાવાસ્યાલાભનું કારણ નથી, એમ કહેવા જાય તેના જેવું | ની તિથિઓ તો ફરજીઆત પર્વતિથિએ શ્રી તે જગતમાં મૂળ સિંચવાનું છેડીને પાંદડાને સિચ- સૂયગડાંગ વિગેરેમાં જણાવેલી હોવાથી તેને માટે નારાજ હોય..
જિનેક્તપણાનું વિધાન સાક્ષાત્ હતું. અને તેથી કેઈ પણ જગપર કેઈપણ શાસ્ત્રમાં અષ્ટમી) તેને અંગે કંઈપણ સિદ્ધિ કરવાની જરૂર ન હતી ચતુર્દશી આદિની માફક બીજ આદિમાં ઉપવાસ પરંતુ બીજ વિગેરે બે બે તિથિના અંતરે આવઆદિ કે પૌષધ આદિ ન કરવામાં આવે તે પ્રાય- તી ત્રીજી તિથિની આરાધના માટે જ્ઞાપક સિદ્ધશ્ચિત્ત જણાવવામાં આવેલુંજ નથી, એટલે સ્પષ્ટ પણે જણાવનાર આ વચન છે. છે કે મરજિયાત પર્વતિથિની સિદ્ધિને માટેજ આ “આચારપદેશ”કાર પણ આયુષ્યના ત્રીજા ગ્રન્થને અધિકાર છે.
ત્રીજા ભાગે આયુષ્યના બંધને આગળ કરીને જ જો કે આ અધિકાર આયુષ્યના ત્રીજા ભાગને | આ બીજ આદિકની આરાધના જણાવે છે. અર્થાત અરુન્ધતી ન્યાયે આગળ કરીને કહેવામાં આવેલો આ બીજ આદિની આરાધનાને આયુષ્યબંધના છે, એટલે નિર્મળ નથી. પરંતુ તેથી તે ફરજિયાત વિભાગની સાથે સંબંધ જોડવામાં આવે છે. અને પર્વતિથિઓ કહેવાય નહિ. અને તેથી તેના નામે તે દ્વારા તેનું પર્વતિથિપણું જણાવાયું છે અને ફરજિયાત પર્વતિથિને ધક્કો લગાડાય નહિ. તેથી ફરજીયાત અને સર્વ અશુભકર્મની નિર્જરાનું
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org