________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
૨. આ વિધાનની બીજી શરત એ છે કે આ વિધાન પા૧૧૭ સૂત્રથી માંડીને પાસા સૂત્ર સુધી જે જે પ્રત્યયોનું વિધાન કરેલ છે તે પ્રત્યામાં લાગે છે બીજા કેઈ પ્રત્યમાં લાગતું નથી.
એ-જવરથ+જૂથ–અવરજીવ્યમ્ અવશ્ય લણવા–કાપવા-લાયક, तव्य-अवश्य+लू+तव्य अवश्यलवितव्यम्
આ ઉદાહરણમાં દેશનું પ્રત્યય અપવાદરૂપ છે અને તવ્ય પ્રત્યય ઉત્સર્ગરૂપ છે. આ બંને પ્રત્યે સરૂપ-સમાનરૂપનથી તેથી જ્યાં ન પ્રત્યય લાગે છે ત્યાં તવ્ય પ્રત્યય પણું લાગે છે.
+ષ્ણ=ાર્ચ કરવા લાયક. આ પ્રગમાં લાગેલે દશ –() પ્રત્યય અપવાદરૂપ છે અને એક બીજો ૨ પ્રત્યય છે તે ઉત્સર્ગરૂપ છે. આ ત્રણ–૨–અને ૨ એ બને પ્રત્યે સમાનરૂપ છે તેથી દાળ ને બદલે અહીં ધાતુને ય પ્રત્યય ન લાગે.
આ વિધાન લાગવાની મર્યાદા ઉપર બતાવેલ છે. તેથી એ મર્યાદા બહાર આ વિધાન ન લાગે. જેમકે –
પારા સૂત્રદ્વારા ઉત્સર્ગરૂપ તિ પ્રત્યયનું વિધાન કરેલ છે અને પાયા ૧૦૫ . સૂત્રધારા અપવાદરૂપ પ્રત્યયનું વિધાન કરેલ છે. જો કે આ બન્ને પ્રત્યય એક બીજા સમાન રૂપવાળા નથી તે પણ પ્રસ્તુત સૂત્રે જે મર્યાદા નકકી કરેલ છે તે મર્યાદા બહારના આ બંને પ્રત્ય છે તેથી અહીં અપવાદરૂપ માં પ્રત્યય ને બદલે ઉસર્ગરૂપ જો પ્રત્યયનો પ્રયોગ થાય નહીં. જેમકે; +7=ીર્ષક
=fી-કરવાની ઈચ્છા. આ સ્થળે જો ધાતુને જિ-તિ-પ્રત્યય ન લાગે. છે ૫ / ૧ / ૧૬ છે.
વચનાત્ દશા / ૧ / ૨ા ૨૭ 5 વર્ણત ધાતુને અને વ્યંજનાત ધાતુને વધુ પ્રત્યય એટલે ચ થાય છે. આ પ્રત્યય ભાવ અને કર્મ માં થાય છે. સ્થળ કૃત્ય પ્રત્યય છે.
૩૩ર૧ સૂત્રમાં જણાવ્યા મુજબ જે ધાતુ કર્મવાળા હોય તેમને સકર્મક સમજવા. તથા જે ધાતુ કર્મ વિનાના જ હોય તેમને અકર્મક સમજવા. તથા જે ધાતુઓનું કર્મ વિવક્ષિત ન હોય તેમને પણ અકર્મક સમજવા. જયાં “અમુક અર્થમાં કૃત્ય પ્રત્યય થાય' એ ચેકો નિર્દેશ ન હોય ત્યાં સકર્મક ધાતુઓને કૃત્ય પ્રત્યય કર્મ અર્થમાં લાગે છે અને બન્ને પ્રકારના અકર્મક ધાતુઓને કૃત્ય પ્રત્યય ભાવ અર્થમાં માત્ર ક્રિયા અર્થમાં લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org