Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
૨.
પૂતિ-ડેટાએને પરિચય ટાઈટલ પેજ-ગિરિરાજ ઉપર મંદિરની મનોહર રચના દેખાડતી, તેમજ ગિરિરાજ કે મનહર દેખાય છે, તેવું સે વર્ષ પૂર્વેનું ધ્ય. (પં. કપુરચંદા વારૈયાના સૌજન્યથી) શ્રેષ્ઠિ કરમાશાહે સં. ૧૫૮૭માં કરેલા જિર્ણોદ્ધાર વખતના પ્રતિષ્ઠિત, લાખેની આંગી સહિતના શ્રી આદીશ્વર દાદા, (આ આંગી અક્ષયતૃતીયાની છે.) શાંતિદાસ શેઠે ૧૯૯૮ માં પંચતીર્થોને પટ કપડા પર બનાવેલ અને તે બે બનાવેલા. તેમાંનો એક હાજા પટેલની પોળમાં છે. અને એક શેઠ. આ. ક. ની પેઢી પાસે છે. તેમાંથી વચ્ચે જે શ્રી શત્રુંજય ગિરિરાજને પટ્ટ હતું તે અત્રે આપે છે. (શે. આ. ક. ના
સૌજન્યથી) ૩. શેઠ શાંતિદાસના પંચતીર્થ કપડાને પટ્ટપર જે કરાવનારની પશસ્તિ લખી છે તેનો
બ્લેક આમાં છાપે છે. માર્ગને નવા અંકમાં હાજા પટેલની પોળના પટ્ટની વિસ્તારથી પશસ્તિ આપી છે. પણ જે શે. આ. ક. પાસે પટ્ટ છે તેમાં જે પસસ્તિ છે તેમાંની અત્રે આપી છે. તે એ પણ પૂર્વાવાર કરે છે કે શાંતિદાસ શેઠની પહેલાં પણ પટ્ટ જુહારવાની
પ્રથા હતી ને પટ્ટો કરવાની પ્રથા હતી તે સાબીત કરે છે. (શે. આ. કે. ના સૌજન્યથી) ૪. સે વર્ષ પૂર્વે શ્રીયંતલાટી કેવી સુરમ્ય દેખાતી હતી તે, તથા ધનવસહીને દેખાવ આમાં
દેખાય છે, (પં. કપુરચંદ વારૈયાના સૌજન્યથી) ૫. સં. ૨૦૩૫ માં શે. આ. ક. ની પેઢીએ આ જયતલાટીના ઓટલા ઉપર જે દેરીઓ
જીર્ણ થઈ હતી તેને સુધરાવીને નવિ સુંદર બનાવી તે દેખાવવાળી તલાટી ૬. સંપાદકશ્રીએ પ્રતિષ્ઠિત મનહર સહસ્ત્રફણ શ્રી પાર્શ્વનાથ ભગવાનમાંથી ધ્યાન માટે તૈયાર
કરાવેલ શ્રીશામળા પાર્શ્વનાથજી શ્રી શત્રુંજય ગિરિરાજ પર જે મંદિરે આખા નગર રચના જેટલાં છે, તે મંદિરના તલ તથા તે બધા મંદિરોને આવરી લેતે કેટો જે છે, તેને જણાવનાર આ ફેટો છે, આ આખીએ કેટ સુધિની માલીકી છે. આ. ક. ની છે. (શે. આ. કે. ના સૌજન્યથી)
૮. ધ્યાનસ્થસ્વત, આગમવાચનાદાતા, આગમમંદિરના સંસ્થાપક. અમારા પરમ
પૂજ્ય ગુરુ દેવ આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ. (આશીર્વાદદેતા)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org