________________
............
* सरल-सुगम-विवेचनसमन्वितः प्रमाणभूमिमारचयति । दुर्दमपरवादिवादमतङ्गजान् परिजिघृक्षवः सम्यक् स्वीयसिद्धान्तरहस्यं विजिज्ञासवो वादिमतल्लिकाः सम्यक् तामवश्यमभ्यस्यन्ति, (३) यदुक्तम् -
"या प्रश्नााद् विधि-पर्युदासभिदया बाधच्युता सप्तधा धर्मं धर्ममपेक्ष्य वाक्यरचना नैकाऽऽत्मके वस्तुनि । निर्दोषा निरदेशि देव ! भवता सा सप्तभङ्गी यया जल्पन् जल्परणाऽङ्गणे विजयते वादी विपक्षं क्षणात्" ॥१॥
- [ રતીવરાવતારિવા] तथा चायं शब्दो यत्किञ्चित् सदंशाऽसदंशभागाभ्यां च स्वीयमर्थं प्रतिपादयन् सप्त
+ ગુણસૌમ્યા+ જ થઈ શકે છે... (તેનાં જ્ઞાન વિના વસ્તુનું યથાર્થજ્ઞાન અસંભવિત છે...)
(વળી સપ્તભંગી, પોતાનાં સિદ્ધાંતને સાધવા અને પરતીર્થિકોના સિદ્ધાંતનો નિરાસ કરવા શ્રેષ્ઠ સાધન છે, એટલે જ કહે છે કે -)
દુર્દમ એવા પરવાદીઓના (= બૌદ્ધાદિના) વાદરૂપી હાથીને પકડી અંકુશમાં આણવા ઇચ્છતા અને પોતાનાં જૈનસિદ્ધાંતના રહસ્યને જાણવા ઇચ્છતા એવા શ્રેષ્ઠ વાદીઓ સારી રીતે સપ્તભંગીનો અભ્યાસ કરે છે (= સ્યાદ્વાદના સંસ્કારોને દઢ બનાવવા વારંવાર એ સપ્તભંગીનું પરિશીલન કરે છે...) .
(૩) આ વિશે કહ્યું છે કે -
“સત્તાસત્ત્વ વગેરે અનંતધર્માત્મક એવી ઘટ-પટાદિ વસ્તુમાં એકેક ધર્મોને લઈને સાત પ્રકારે) પ્રશ્નો થતા હોવાથી તેના ઉત્તરરૂપે વિધિ-નિષેધના ભેદથી (= ચર્તિ, બ્રિાપ્તિ વગેરે પ્રકારે) લેશમાત્ર પણ બાધારહિત ( દોષરહિત) એવી જે નિર્દોષ વાક્યરચના છે, તે રૂપ આ સપ્તભંગી, હે વીતરાગદેવ ! આપના વડે એવી બતાવાઈ છે કે જેના આધારે યૂહ રચી સમરાંગણમાં બોલતો વાદી, ક્ષણમાત્રમાં જ વિપક્ષને (= સામેના પ્રતિવાદીઓને) હરાવી દઇને વિજયવંત બને છે...” (રત્નાકરાવતારિકા - ૪/૧૪ વૃત્તિ.)
સપ્તભંગીને અનુસરતો શબ્દ જ અનેકાંતાત્મક વસ્તુને પ્રતિપાદન કરવામાં સમર્થ બને છે, તે વાત જણાવતાં કહે છે –
ભાવાર્થ આ શબ્દ (ત્રિચિત્ =) કથંચિત્ સદંશ અને કથંચિત્ અસદંશ - એમ બે વિભાગે પોતાના અર્થનું પ્રતિપાદન કરતો સપ્તભંગીને જ અનુસરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org