________________
• सप्तभङ्गीनयप्रदीपः एवेन्द्रशब्दवाच्योऽयमिति मनुते न तु तद्रहितकाल इत्यर्थः । एतन्नयमते तु क्रियाशब्द एव। यद्यपि भाष्यादिषु जाति-गुण-क्रिया-सम्बन्धि-यदृच्छालक्षणा पञ्चतयी शब्दप्रवृत्तिस्ता, सा व्यवहारमात्रतोऽवगन्तव्या न निश्चयादित्ययं नयः स्वीकुस्ते; (१२१) तथाहिजातिशब्दाः क्रियाशब्दा एव [ यथा-] गच्छतीति गौः, आशुगामित्वादश्वः । गुणशब्दा
+ ગુણસૌમ્યા+” (૨) “જીવન્ત વસ્ત્ર, નીતમસ્વરમ્ અહીં શુક્લ-નીલ વગેરે શબ્દો, કપડાના શુક્લ-નીલાદિરૂપ ગુણને બતાવતા હોવાથી “ગુણવાચક શબ્દ કહેવાય છે...
(૩) ‘રૂનમનુમવત્ રૂદ્ર' અહીં ઇન્દ્ર શબ્દ ઐશ્વર્યને અનુભવવાની ક્રિયાવાળાને જણાવતો હોવાથી, આવા શબ્દો ‘ક્રિયાવાચક શબ્દ કહેવાય છે.
(૪) બ્લી, વિશાળી વગેરે શબ્દો, દાંડા-શીંગડાં વગેરેના સંબંધને ધરાવનારા વ્યક્તિઓને જણાવતા હોવાથી, તે શબ્દો “સંબંધીવાચક' કહેવાય.
(૫) દેવદત્ત, યજ્ઞદત્ત વગેરે નામો ઇચ્છા પ્રમાણે રાખ્યા હોવાથી ‘યદેચ્છાવાચક શબ્દ કહેવાય.
આમ પાંચ પ્રકારના શબ્દો ભાષ્ય વગેરેમાં કહ્યા છે અને તમે તો માત્ર ક્રિયાવાચક શબ્દો જ માનો છો... તો બાકીના બતાવેલા ચાર શબ્દોનો અપલાપ કરાયેલો ન થાય?
ઉત્તરપક્ષ : જુઓ; જો કે ભાષ્ય વગેરેમાં પાંચ પ્રકારની શબ્દપ્રવૃત્તિ કહી છે, પણ એ વ્યવહારમાત્રથી સમજવું.. નિશ્ચયથી (= પરમાર્થથી) તો એવી પાંચ પ્રકારની શબ્દપ્રવૃત્તિ હોતી જ નથી... (પરમાર્થથી તો માત્ર એક ક્રિયાવાચક શબ્દની જ પ્રવૃત્તિ થાય છે...) એવું એવંભૂતનય માને છે...
અને આવું માનવાનું કારણ એ જ કે, જો ક્રિયાયુક્ત હોય તો જ તે શબ્દ ત્યાં યથાર્થ છે, અન્યથા અયથાર્થ છે... એટલે આ નયના મતે તો જાતિવાચક વગેરે બાકીના ચાર શબ્દો પણ ક્રિયાવાચક જ છે... (જો ક્રિયાવાચક નથી, તો તેઓ શબ્દ જ નથી...)
(૧૨૧) તથાદિ.. હવે જાતિવાચક વગેરે શબ્દો પણ ક્રિયાવાચક જ છે, એવું કેવી રીતે? તે જણાવવા ગ્રંથકારશ્રી કહે છે –
(૧) :, શ્વ: વગેરે જે જાતિવાચક શબ્દો છે, તે પણ ક્રિયાવાચક શબ્દો જ છે, એમ જાણવું... જેમકે –
0 છતીતિ જૌ = જવાની ક્રિયા કરે તે ગાય. ૦ શુમિત્વાર્થ = શીઘ્ર-વેગપૂર્વક જવાની ક્રિયા કરે તે અથ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org