________________
૨૪.
* सप्तभङ्गीनयप्रदीप प्रत्ययः; (२४) तेन द्वन्द्वादिपदानामपि युगपदर्थप्रत्यायकत्वमपास्तम्, धव-खदिरौ स्तः'
+ ગુણસૌમ્યા. એટલે એવું માનવું પડે કે “પુષ્પદંત’ શબ્દની શક્તિ, સૂર્ય-ચન્દ્ર ઉભયત્વેન સૂર્ય-ચન્દ્ર ઉભયમાં રહેલી છે, અર્થાત્ એ સૂર્ય-ચન્દ્રને જે જણાવે છે, તે સૂર્યત્વેન કે ચન્દ્રત્વેન નહીં, પણ સૂર્ય-ચન્દ્ર ઉભયત્વેન.
એમ પ્રસ્તુતમાં ધારો કે આપણે “ગ' શબ્દનો સંકેત ૩સ્તિ-નાસ્તિ બંનેમાં કરીએ, તો એ શબ્દ એક જ વારમાં બંનેને ઉપસ્થિત કરાવી શકશે. પણ અસ્તિત્વેન કે નાસ્તિત્વેન નહીં, પણ અસ્તિ-નાસ્તિ ઉભયત્વેન.
સાર એટલે ઉભયત્વેન અસ્તિ-નાસ્તિનો બોધ થઈ શકે, પણ એક પણ શબ્દ તેવો નથી કે જે અસ્તિત્વેન કે નાસ્તિત્વેના મુખ્યપણે અસ્તિ-નાસ્તિનો બોધ કરાવી શકે. એટલે તે અપેક્ષાએ (= અસ્તિ, નાસ્તિ બંનેને યુગપદ્ મુખ્યરૂપે કહેવાની અપેક્ષાએ) ત્યારે તે વસ્તુ અનિર્વચનીય હોવાથી, “યાદવજીવ્ય' એવો ભાંગો જ લાગે.
(૨૪) આ કથનથી, કેટલાકોનું બીજું મંતવ્ય પણ નિરસ્ત થાય છે, તે જણાવવા મહોપાધ્યાયજી મહારાજ કહે છે –
શબ્દાર્થ તંદ્રાદિ પદો અર્થની યુગપતુ પ્રતીતિ કરાવે - તે માન્યતા પણ આનાથી ખંડિત થઈ. દા. ત. “વિશ્વ િત = ધવ અને ખેરનું ઝાડ છે.” આ દ્વન્દ્રમાં ક્રમશઃ જ જ્ઞાન થાય, યુગપતુ નહીં, કારણ કે સમકાળે કોઈપણ શબ્દ વાચકન બનતો હોવાથી ક્રમશઃ જ તેઓની પ્રતીતિ થાય.
રિક પદમાં પણ ક્રમિક અર્થબોધકતા જ વિવેચનઃ પૂર્વપક્ષ દ્વન્દ સમાસમાં એક પદ ઉભય અર્થને જણાવે છે જ ને? જુઓ - (૧) “મન્નફ્લો છતઃ અહીં રામ7ક્ષ્મણ સમાસ થયા પછી એક જ પદ , તો પણ તે રામ અને લક્ષ્મણરૂપ બે અર્થને જણાવે છે જ. (૨) “ધવવિરી ત:' અહીં ધવરવર સમાસ થયા પછી એક જ પદ , તો પણ તે ધવ અને ખદિરરૂપ બે અર્થને જણાવે છે જ. (૩) “પિતરૌ' આ પણ એકશેષ થવાથી એક જ પદ , તો પણ માતા અને પિતારૂપ ઉભય અર્થને જણાવે છે જ.
દુન્દપિકાનાન્' માં રહેલા આદિશબ્દથી કર્મધારય સમાસાદિ લેવા. તે આ પ્રમાણે – Mાસ છતિ' એવાં વાક્યમાં સર્વ સામાસિક એવું એક પદ છે, તો પણ એ કૃષ્ણરૂપ વિશેષણ અને સર્પરૂપ વિશેષ - એમ ઉભય અર્થને જણાવે છે જ.
તો પછી તમે કેમ કહો છો? કે એક પદ ઉભય અર્થને ન જણાવી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org