________________
♦ સરત-સુગમ-વિવેચનસમન્વિતઃ બ્રે
ઉત્તર ઃ કારણ એ જ કે તેઓ સામાન્ય-વિશેષ ઉભયરૂપ છે. સજાતીયની અપેક્ષાએ સામાન્યરૂપ અને વિજાતીયની અપેક્ષાએ વિશેષરૂપ છે.
દા. ત. ચૈતન્યગુણ (૧) આત્મત્વેન સજાતીય એવા નારક-તિર્યંચ-મનુષ્ય-દેવ બધામાં રહ્યો છે અને તેથી જ તેને સામાન્ય કહેવાય છે. અને (૨) તે ચૈતન્યગુણ માત્ર આત્મામાં જ રહ્યો છે, તે સિવાય વિજાતીય એવા ધર્માસ્તિકાયાદિમાં નથી રહ્યો, તેથી તેને વિશેષરૂપ કહેવાય છે.
એ રીતે અમૂર્તત્વ-અચૈતન્ય વગેરે ગુણો અંગે પણ સમજવું. તે તે ગુણો સજાતીય-અવાંતર દ્રવ્યોની અપેક્ષાએ સામાન્યરૂપ અને વિજાતીય દ્રવ્યની અપેક્ષાએ વિશેષરૂપ. આમ સામાન્યવિશેષ ઉભયરૂપ હોવાથી જ, તેઓનો સામાન્યગુણ અને વિશેષગુણ બંનેમાં અંતર્ભાવ કર્યો છે. વિશેષગુણોની માહિતી બતાવનારો કોઠો આ પ્રમાણે છે -
વિશેષગુણ
ક્રમ
૧
૨
૩
૪
૫
૬
૭
८
૯
ગતિહેતુતા ૧૦ | સ્થિતિહેતુતા ૧૧ | અવગાહનાહેતુતા ૧૨| વર્તનાહેતુતા ૧૩ | ચૈતન્ય
૧૪ | અચૈતન્ય
૧૫ | મૂર્તત્વ ૧૬ | અમૂર્તત્વ
જ્ઞાનગુણ
દર્શનગુણ
સુખગુણ
વીર્યગુણ
સ્પર્શગુણ
રસગુણ
ગંધગુણ
વર્ણગુણ
Jain Education International
* ૧૦ વિશેષગુણોનું ચિત્ર
ધર્મ અધર્મ આકાશ કાળ
X
X
X
X
X
X
X
X
X
X
X
X
X
X
X
X
X
૧
X
૧
X
૧
૩
X
X
X
X
X
X
X
X
૧
X
X
X
X
૧
X
૧
૩
X
X
X
X
X
X
X
X
X
૧
X
X
X
૧
X
૧
૩
X
×
X
X
X
૧
X
X
૧
X
૧
૩
૬૧
उस
For Personal & Private Use Only
પુદ્ગલ| જીવ
X
૧
X
૧
X
૧
X
૧
૧
X
૧
X
૧
X
૧
X
X
X
X
X
X
X
X
X
X
૧
૧
X
૧
X
X
૧
૬
ξ
કુ લ
૧ દ્રવ્યમાં
૧ દ્રવ્યમાં
૧ દ્રવ્યમાં
૧ દ્રવ્યમાં
૧ દ્રવ્યમાં
૧ દ્રવ્યમાં
૧ દ્રવ્યમાં
૧ દ્રવ્યમાં
૧ દ્રવ્યમાં
૧ દ્રવ્યમાં
૧ દ્રવ્યમાં
૧ દ્રવ્યમાં
૧ દ્રવ્યમાં
૫ દ્રવ્યમાં
૧ દ્રવ્યમાં
૫ દ્રવ્યમાં
www.jainelibrary.org