________________
IIIIIIIIIIIII
તીર્થ
જે તારે તે તીર્થ અથવા જેનાથી તરીને સામે કિનારે પહોંચાય તેનું નામ તીર્થ.
સરવર કે નાની નદીઓ જેમ ત્રાપા કે તુંબડાથી પાર કરી શકાય છે, મેટી નદીઓ કે સમુદ્ર તેના ઉપર બાંધેલા પુલ મારફત તેના સામે કાંઠે પહોંચી શકાય છે, તેમ ભવ્ય પ્રાણીઓ જેનાથી સંસારરૂપી સમુદ્રને તરીને સામે કાંઠે અર્થાત્ મેક્ષમાં પહોંચી શકે તેનું નામ તીર્થ કહેવાય છે.
તીર્થ બે પ્રકારનાં છેઃ એક જંગમ તીર્થ અને બીજું સ્થાવર તીર્થ. શ્રી તીર્થકર ભગવતેએ સથાપન કરેલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org