Book Title: Sankheshwar Mahatirth
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 233
________________ પ્લેટનું ગુજરાતી ભાષાન્તર સસ્તા અને અનુકૂળ સાધન તરીકે કરાયેલે ઉપગ બરાબર લાગે છે. અત્યારે હયાત છે તે પાછળના (નવા) મંદિરમાં જ એકમાત્ર શિલાલેખ મળે, છે. તે સં. ૧૮૬૮ (સન ૧૮૧૧-૧૨)ને છે, જેમાં એ મંદિર બનાવવા માટે રૂ. ૫,૦૦૦ના દાનને ઉલ્લેખ છે. મુજપુર પણ રાધનપુર રાજ્યમાંનું એક ગામ હતું, જે વાધેલથી નૈઋત્ય ખૂણામાં છ માઈલ અને પાટણથી નૈસ્ડત્ય ખૂણામાં ૨૪ માઈલ ઉપર છે. એ ગામના છેડે એક જામા મસ્જિદ છે. જે જૈન અને હિંદુ મંદિરોના સામાનમાંથી બનાવેલી છે. અને જેના થાંભલાઓ ઉપરથી મૂર્તિઓ ખોદી નાખવામાં આવી છે. ત્યાંથી મધ્ય મહેરાબ ઉપર પર્શિયન ભાષામાં એક શિલાલેખ બદેલા છે. (બજેસ અને કઝીન્સ, આર્કિટેકચરલ એન્ટિકિવટીઝ ઍફ નર્થ ગુજરાત, ૯૩-૯૫) પ્લેટ નં ૧૪ શંખેશ્વરને ઈજા શાંતિદાસને આપ્યા સંબંધીનું અગાઉ આપેલ ફરમાન મુજબનું જ, રાજકુમાર દારા શુકેહના સહી-સિક્કાવાળું શાહજહાંનું ફરમાન. તા. ૨૭, રબીઉલઅવલ, ૩૧મી જુલુસ, હિ. સ. ૧૦૬૮ (ડિસેંબર ૨૩, સન ૧૬૫૭). - અત્યંત કરુણાળુ અને દયાળુ પરમેશ્વરના નામે– (તુગરા) ૧. અબુલ મુજફફર શીહાબૂ-ઉદ્-દીન મુહમ્મદ સાહીબ કુશન-ઈસાની શાહજહાં બાદશાહ-ઈ-ગઝીનું ફરમાન. ૨. શાહ-ઈ-બુલંદ ઈકબાલ મુહમ્મદ દારા શુકેહનું ગૌરવાન્વિત નિશાન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280