Book Title: Sankheshwar Mahatirth
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 251
________________ ૨૪ રસ્તા ને આજુબાજુનાં ગામે નાથ પ્રભુનું જિનાલય છે, તે મૂર્તિ પંચાસરના ભંગ વખતે અહીંથી ત્યાં લઈ જઈને બિરાજમાન કરવામાં આવી હતી. રાધનપુરઃ રાધનપુર સ્ટેટનું મુખ્ય શહેર હતું. અહીં પહેલાં શ્રાવકોની વસતી વધારે હતી. અત્યારે પણ અહીં શ્રાવકોનાં ઘર ૮૦૦, દેશસ૨ ૨૬, ઘણા ઉપાશ્રયે, જૈન પાઠશાળા ૨, જન કન્યાશાળા તથા શ્રાવિકાશાળ ૨, શ્રી મેરખિયા જન વિદ્યાલય, આયંબિલ-વધમાનતપ ખાતું, જૈન દવાખાનું, જૈન સેનેટોરિયમ, જન ધર્મશાળા, જન જ્ઞાન-ભંડારે, વિજ્યગચ્છ અને સાગરગચ્છની પેઢીઓ, જૈન ભેજનશાળા, જૈન સ્વયં સેવક મંડળ, જન બેંડ, જૈન સંગીતમંડળીએ ૨ વગેરે છે. યાત્રા કરવા લાયક છે. સમી તાલુકાનું મુખ્ય ગામ છે. અહીં શ્રાવકનાં ઘર ૮૫, શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ભવ્ય દેરાસર ૧, ઉપશ્રયે , જન પાઠશાળા ૧, જન શ્રાવિકા અને કન્યાશાળા ૧, શ્રી જનધર્મભક્તિ જ્ઞાનમંદિર વગેરે છે. યાત્રા કરવા રોગ્ય છે. | મુંજપુરઃ મહાલનું મુખ્ય ગામ હતું. અહીં શ્રાવકનાં ઘર ૨૨, દેરાસર ૨, ઉપાશ્રય ૧, જન ધર્મશાળા ૨ છે ગામ પ્રાચીન છે. દેરાસર દર્શન કરવા લાયક છે. [૩] હારીજ: સ્ટેશનથી નૈઋત્ય ખૂણામાં શંખેશ્વર ૧૫ માઈલ દૂર થાય છે. હારીજથી મુંજપુર થઈને શંખેશ્વર જવાય છે. હારીજ તાલુકાનું ગામ છે. ગામ ઠીક છે, વેપા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280