Book Title: Sankheshwar Mahatirth
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 261
________________ ૨૩૩ ઉપયોગી પદ્ય-સાહિત્ય ત્રણે કાળ તે ધૂપ ઉખે, ઉપકારી શ્રી જિન સેવે; પછી તેહ વૈમાનિક થાવે, તેહ પ્રતિમા પણ તિહાં લાવે છે. શંખેશ્વર૦ ૫ ઘણે કાલ પૂછ બહુમાને, વળી સૂરજ ચંદ્ર વિમાને; નાગલેકનાં કષ્ટ નિવાયાં જ્યારે પાર્શ્વ પ્રભુ પધાર્યા રે. શંખેશ્વર૦ ૬ યદુ રીન્ય રહ્યો રણઘેરી, જિત્યા નહીં જાય રેરી; જરાસંધે જરા તવ મેલી, હરિ–બલ વિના સઘળે ફેલી છે. શંખેશ્વર૦ ૭ નેમીશ્વર કી વિશાલી, અઠ્ઠમ કરે વનમાળી; તુઠી પદ્માવતી બાલી, આપે પ્રતિમા ઝાકઝમાલી રે. શંખેશ્વર૦ ૮ પ્રભુ પાસની પ્રતિમા પૂછ, બળવંત જરા તવ ધ્રુજી છટકાવ હવણું જલ જેતી, જાદવની જરા જાય રોતી રે. શંખેશ્વર૦ ૯ શંખ પૂરીને સૌને જગાવે, શંખેશ્વર ગામ વસાવે; મંદિરમાં પ્રભુજી પધરા, શંખેશ્વર નામ ધરાવે છે. શંખેશ્વર૦ ૧૦ રહે જે જિનરાજ હજુર, સેવક મનવાંછિત પૂરે; એ ભેટણ પ્રભુજીને કાજે, શેઠ મોતીભાઈને રાજે રે. શંખેશ્વર૦ ૧૧ નાના માણેક કેરા નંદ સંઘવી પ્રેમચંદ વીરચંદ રાજનગરથી સંઘ ચલાવે, ગામેગામના સંઘ મિલાવે રે. શંખેશ્વર૦ ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280