Book Title: Sankheshwar Mahatirth
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
ઉપયોગી પદ્યસાહિત્ય પૂજે દેવી પ્રભાવતી પ્રાણનાથ,
સહુ જીવને જે કરે છે સનાથ; મહાતત્વ જાણી સદા જેહ ધ્યાવે,
તેના દુઃખ દારિદ્ર દ્વરે પલાવે. ૫ પામી માનુષનિ વૃથા કાં ગમો છે,
કુશીલે કરી દેહને કાં દમ છે; નહિ મુક્તિવાસં વિના વીતરાગ,
ભજ ભગવંત તો દષ્ટિરાગ. ૬ ઉદયન ભાખે સદા હેત આણી,
દયાભાવ કીજે પ્રભુ દાસ જાણ; આજ માહરે મેતીડે મેહ વઠા,
પ્રભુ પાસ શંખેસરો આપ તુઠા. ૭ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની અપ્રસિદ્ધપ્રાય લાવણ
(૧૭). શ્રી શંખેશ્વર ગામ વિરાજે, અદ્ભુત મહિમા હૈ જિનકા પારસનાથ પરમ સુખદાયક, બડા પરાક્રમ હૈ ઉનકા; ભગતવચ્છલ ભગવાન કહાર્વે, ભવિજન સે શુભ કામે; જપ શંખેશ્વર સમરથ સાહિબ, ઐસે ઓર ન દુનિયામેં. ૧ જિનકે આગે વાજિત્ર વાજે, નાટિક નાચે નરનારી, દૈ દ હૈ દૌ નેબત ગાજે, દેવદુંદુભિ અનુસાર, દેશદેશકે સંઘપતિ આવે, જાત્રા કરનકું ધૃણ હામે,
જપ શંખેશ્વ૨૦ ૨
'
J
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/882fe67cd20e525595749c7347ffd271d53a1bb5539494ee42f815b1b60af51a.jpg)
Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280