________________
૮ ૧
श्री सङ्घाचार भाष्यम् ભગવંતના નિમિત્તે સમવસરણની ભૂમિમાં સંવર્તક મેઘની વૃષ્ટિ તથા પુષ્પની વૃષ્ટિ કરે છે. છતાં સાધુભગવંતોને ત્યાં રહેવું કહ્યું છે. તો અજીવ એવી પ્રતિમા માટે બનાવેલું તો ખપી જ શકે છે.
વસુદેવહિંડી તૃતીય ખંડ વિવિમવલુપા પવિપુત્રા નિવેડૂચા વિવિજ્ઞા વત્ની
હરિકૂટ પર્વતના વર્ણનમાં વિવિધ પ્રકારના ભક્યો અને વિવિધ પ્રકારના પાણીથી પ્રતિપૂર્ણ વિચિત્ર બલિ પ્રભુને ધર્યો.
બલિનું વિધાનઃનિશીથસૂત્રઃ પમાવા જેવી સવૅપ વનિમારું વક્ષમાયં ઈત્યાદિપ્રભાવતીદેવીએ સર્વપ્રકારના બલિને પ્રભુની આગળ ધર્યો અને વિનંતી કરી દેવાધિદેવ વર્ધમાન સ્વામીની પ્રતિમા પ્રગટ થાઓ, કુહાડો ચલાવ્યો અને બે ટૂકડા થઈ ગયા. સર્વ અલંકારથી વિભૂષિત એવી પ્રતિમાના દર્શન થયા.
નિશીથ પીઠ: વનિત્તિ સિવોસમનનિમિત્ત સૂરો વિMડું- ઉપદ્રવોની ઉપશાંતિ માટે કુર (રાંધેલા ચોખા) મૂકવામાં આવે છે તેને બલિ કહેવામાં આવે છે.
આવશ્યકસૂત્રની ટીકા - વીર વતિત્તિ માત્ર તંદુતાપ સિદ્ધ, તો ન મWિ સિલ્ય ૩ ત પુલ્વપ્નન્નો વાદિ ૩વસમડું એક આઢક એટલે કે ૪ શેર પ્રમાણ રાંધેલા ચોખા પ્રભુને ધરવા તેને બલિ કહેવામાં આવે છે. આ બલિમાંથી એક દાણો પણ જેના મસ્તક ઉપર નાખવામાં આવે તેને પૂર્વમાં થયેલો રોગ નાશ પામે
(૨) જલપૂજા, (૩) ખાદિમપૂજા, (૪) સવાદિમપૂજા,
અગ્રપૂજાનો બીજો પ્રકાર છે જલપૂજા. આ જલપૂજા પ્રભુની આગળ જલપાત્ર મૂકવાથી કે જલની ધારાવણી કરવાથી થાય છે.
અન્યગ્રંથોમાં જલપૂજાનું વિધાનઃ પત્નપૂયા નત્તમાયથારીવાળા खाइमच्चणया फलदाणा अक्खयसरिसवाइणा
જલપૂજા જલનું ભોજન તથા જલની ધારાવણી પ્રભુની આગળ કરવાથી થાય છે.
ખાદિમપૂજઃ ફળાદિ તથા અક્ષત સરસવ આદિ પ્રભુને ધરવાથી મંગળ વિધાન થાય છે.
જીવાજીવાભિગમઃ નેવસિદ્ધાથી વહુને ફેસમાસ્તવ વચ્છરૂ २ दिव्वाए उदगधाराए अब्भुक्खेइ ।
વિજયદેવ સિદ્ધાયતનના મધ્યભાગમાં આવે છે અને ત્યાં આવીને દિવ્ય જલધારાથી અભિષેક કરે છે.