________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) શોષ પડશે, અને પેટમાં ગરમી લાગવાથી તેનાથી દુખાવે થશે. ઉષાય ––ઘી અને ખાંડ ખાવાં.
ઘઉંના ખાટા કરેલા લેટની જેટલી” ––ઘઉંને લેટ પાણીમાં પલાળી ખાટો કરી તેની રોટલી કરી ખાવી. ગુણઆ સમશીતોષ્ણ, ખાવામાં રૂચિકર, કેડે સાફ કરનાર છે, તેથી શરીરને સુખ લાગે છે. શરીરમાં કાન્તિ અને બળ વધારે છે, અને અંદરને મળ ઓછો કરે છે. તેમજ રાત્રે બરાબર પાચન થાય છે, પરંતુ ગરમ પ્રકૃતિવાળાના શરીરમાં વધારે ગરમી પેદા કરે છે. ઉપાય ––ધી અને ખીર ખાવાં.
રવાની રેલી:––ઉપર જણાવેલા ઘઉંના રવાની રોટલી કરીને ખાવી. ગણ-સમશીતોષ્ણ, ખાવામાં રૂચિકર, ચે
ખું લેહી પેદા કરનાર છે, અને શરીરમાં કાન્તિ તથા તેજ લાવે છે, પરંતુ કંઈક ગરમી કરે છે. ઉપાય –બદામને મગજ નાખી દૂધની ખીર ખાવી.
સાધારણ ગામડામાં પાકતા ઘઉંના લોટની - ટલી:––બલારી, બંગલોર વગેરે ગામમાં પાક્તા ઘઉંની રોટલી ખાવી. ગુણ–ચંડી લાગીને શરીરમાં જુસ્સો આવે છે; ખાવામાં રૂચિકર છે. ગરમ પ્રકૃતિવાળાને માફક આવે છે. ગરમીથી જેનું મહેડું આવ્યું હોય તે જે આ રોટલી ખાય તે હોને વિકાર દૂર થઈ શોષ પણ મટે છે; પરંતુ પેટમાં ભાર થાય છે ને શરીરમાં વાયુનું જોર વધે છે. ઉપાય ––કેરીને રસ ખાવા.
ગામડાના ઘઉંના રવામાં રાખ મેળવી કાંજી કરવાની રીત --બેલ્લારી અને બંગલેરની પાસે આવેલા ૫ર્વતની તળેટી આગળ આવેલા પ્રદેશોમાં પાતા ઘઉં લાવી તે દળી તેમાંને રે કાઢવો; પછી ચૂલા ઉપર એક તપેલું ચઢાવી
૧ મોષ gઝત હી (મદ્રાસી ). ૨ માધમ નુ ટ (મા).
For Private and Personal Use Only