________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) ખાંડ નાખી હલાવી તે તૈયાર થયેલી કાંજી પીવી. ગુણ:--જીવ ચુંથાતે રહે છે; ખાવામાં રૂચિવાળી છે; ગરમી કમી થાય છે; શરીરની કાન્તિ વધારે છે; અપવાસ કરનારાને ઘણીજ ગુણકારક છે.
૨. ઘઉં. ઉત્તર દેશમાં એટલે મુંબઈ, બંગાળા વગેરે પ્રાતમાં ઘઉં , પાકે છે. ગુણ-સમશીતોષ્ણ, ખાવાને ગમે તેવા, બળ વધારનાર, ધાતુ વધારનાર, શરીરની કાન્તિ વધારનાર છે; પરંતુ તેથી પેટમાં દુખાવો થાય છે, ને તેમાં ભાર રહે છે.
નાટ્ટુ ગેધુમે–સાધારણ ગામમાં પાક્તા ઘઉં ખાવાથી થતી અસર–ચંડી લાગી શેષ પડશે; ગરમી કમી લાગશે, શરીરની કાન્તિ વધશે ને કેઠે મજબુત થશે; ઝાડા ઘણીવાર થતા હશે તે તે હદમાં રહેશે; ને વાયુ પ્રકૃતિવાળાને બંધકેષ થશે.
ઘઉંના લોટની રોટલી –ઉત્તર દેશમાં બંગાળા અને મુંબઈ વગેરે પ્રાંતોમાં તથા મહારાષ્ટ્ર દેશમાં પાકતા ઘઉંના લેટની રેલી કરી ખાવી. ગુણ—આ સમશીતોષ્ણુ, લેહી ઉત્પન્ન કરનાર, અને રૂચિકર છે. આને લીધે શરીરનું તેજ વધી, તથા પાચનશક્તિ વધી ધાતુની વૃદ્ધિ થાય છે, પરંતુ શરીરમાંના મૂત્રાશયમાં પથરી ઉત્પન્ન થઈ વાયુને વિકાર થાય છે. ઉપાયસર્કી અને મધ ખાવાં.
ટાઢી એટલી –ઉપર કહેલા ઘઉંની ટાઢી રોટલી ખાવાથી થતી અસર–ગરમી થવાથી તથા શોષ પડવાથી નઠારૂં લેહી ઉત્પન્ન થાય છે. ખાવામાં એ સ્વાદ લાગતી નથી. એ પચી શકે છે. કોઠામાં કંઈ શરદીનો ભાગ હશે તે તે નહીં જેવી થઈ
૧ ધુમૈ (મદ્રાસી ). २ पळये रूटी ( मद्रासी).
For Private and Personal Use Only