________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
निर्विकल्प समुत्पन्न, शानामृत पयोधर'; विवेक मजलि कृत्वा, पिबन्ति तपस्विनः ५
ભાવાર્થ-સંકલ્પ વિક૯૫થી રહિત, નિર્વિકલ્પ સ્વરૂપ, જ્ઞાનામૃતની મેધધારાનું વિવેકરૂપ અંજલીવડે તપસ્વી ભેદજ્ઞાની સપુરૂષ અમૃતપાન કરે છે. (૫)
सदान दमय जोव, यो जानाति स पडित, રે સૈવેતેિ નિભાન, માનવ or'. ૬
ભાવાર્થ-આ આત્મા સદાય આનદમય છે, એમ જાણનારા સાચે જ્ઞાની છે, અને તેજ આત્મા પિતાના પરમ આનંદને કારણે હંમેશા પોતાના નિજાત્માનું સેવન કરે છે. ()
છિન ાથ ની, મિષ સિકસિ નવા अयमात्मा रुवभावेन, देहे तिष्ठति सर्वदा. ७
ભાવાર્થ-જેમ જળથી કમળ સદાય અલિપ્તજ રહે છે, તેવી રીતે મારે આત્મા સ્વભાવથી સદાય દેહથી જુદે જ છે. (0)
द्रव्यकम विनिमुक्त, भावकर्म विवर्जित नोकर्म रहित विति, निश्चयेन चिदात्मान'. ८
ભાવાર્થ-જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કર્મ રહિત, રાગદ્વેષ મેહ આદિ ભાવકર્મ રહિત, અને શરીર આદિ ને કર્મથી રહિત એવું ચિદાત્માનું નિશ્ચયથી સ્વરૂપ છે. (૮)
अनत ब्रह्मणो रुप, निज देहे व्यवस्थित झान होना न पश्यन्ति, बात्य धा व भास्कर ९
ભાવાર્થ-અનંત જ્ઞાનસ્વરૂપ, બ્રહ્મસ્વરૂપ, ચિઆત્મા, પિતાનાં દેહમાં વ્યવસ્થિત વ્યાપેલો છે, તેને જેમ જાતિબંધ પુરૂષ સુથનાં પ્રકાસને દેખી શક્તા નથી, તેમ જ્ઞાનરૂપી ચક્ષુ વગરના સ્વઆત્માને જોઈ શકતા નથી. (૯)
For Private And Personal Use Only