________________
समास
હું નથી ત્યાં સુધી એ વચગાળાના કાળમાં જીવ સાસ્વાદન સમ્યષ્ટિ ગણાય છે,
૩ મિશ્રદ–સમ્યગુ અને મિથ્યા એ બન્ને દૃષ્ટિએ ભેગી થાય ત્યારે જીવ મિશ્રદષ્ટિ ગણાય છે. અહિં તાત્પર્ય એ છે કે-ઉપજી શમ સમ્યગ્દષ્ટિ છવ સમ્ય પ્રાપ્તિના પ્રથમ સમયથીજ મિથ્યાત્વ મેહનીય કર્મના ૩ પુંજ કરે છે (ત્રણ વિભાગવાળું કરે છે).
તેમાં જેટલા પુદગલે મિથ્યાત્વભાવથી સર્વથા રહિત થાય તેટલા પુદ્ગલે ૧ શુદ્ધપુજ, તથા કેટલાક પુદગલમાંથી સર્વથા મિસ્યા#ી ત્વભાવ ન જતાં અલપાશે ગયે હોય. અને તેથી મિથ્યાસ્વરૂપે ઉદય આવવા અસમર્થ હોય તેવા પુદગલેને સમૂહ ૨ મિશ્રપુંજ
(અર્ધ શુદ્ધપુંજ), અને શેષ યુગલો મિથ્યાત્વ ભાવવાળાંજ રહ્યાં છે તે ૩ મિથ્યાત્વપુંજ (અશુદ્ધપુંજ), એમાં જે શુદ્ધપુંજ તે સભ્યનેમોન, અર્ધ શુદ્ધપુંજ તે મિશ્રમોદનીય, અને અશુદ્ધપુંજ તે મિથ્યાત્વમોહન. જીવ ઉપશમ સમ્યક્તવમાં એ ત્રણ પુંજ તૈયાર કરીને પતિત થઈ શુદ્ધપુજને ઉદય કરે તે પશમ સમ્યગ્દષ્ટિ કહેવાય. અશુદ્ધને ઉદય કરે તે મિશ્રદષ્ટિ કહેવાય, મિથ્યાત્વ રૂપ અશુદ્ધપુજને ઉદય કરે તે મિયાંદષ્ટિ કહેવાય. અને ઉ૫૦સમ્યમાં રહીને જ અનંતા કષાયને ઉદય કરે તે સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગણાય. એ રીતે મિશ્રપુંજના ઉદયથી જીવ મિશ્રદૃષ્ટિ કહેવાય છે. એ દષ્ટિવાળા જીવને સર્વત તત્વે પ્રત્યે ન શ્રદ્ધા કે ન અશ્રદ્ધા હોય, એવી સ્થિતિમાં જીવ અન્તર્મુથી વધારે ટકતું નથી. અન્નમું બાદ તરત શ્રદ્ધાવાળે કે અશ્રદ્ધાવાળે અવશ્ય થાય જ તેથી મિશ્રદષ્ટિ પૂર્ણ થતાં સોપશમ સમ્યગ્દષ્ટિ થાય અથવા તે મિથ્યાદષ્ટિ થાય (પરન્તુ સાસ્વાદની ન થાય). આ ગુણસ્થાનવાળાની દષ્ટિ વર્ણસંકર દષ્ટિ ગણાય. જેમ ઘડીને ગર્દભના વિજાતીય સગથી વર્ણસંકર જાતિવાળું ખચ્ચર ઉત્પન્ન થાય છે, અથવા ગોળ દહિના મિશ્રણથી કોઈ નવીન જાતને ત્રીજો જ રસ થાય છે તેમ આ ગુણસ્થાનવાળાની પણ એવી જ વર્ણસંકર વા વિલક્ષણ દષ્ટિ હોય છે.
Isll