Book Title: Gyansara Part 01
Author(s): Vijayravishekharsuri
Publisher: Sacchidanand Gyanvardhak Trust

View full book text
Previous | Next

Page 12
________________ ૧લું અષ્ટક * પૂર્ણાષ્ટકમ્ પૂર્ણતા * જ્ઞાનસાર એટલે જ સમગ્ર આગમનો સાર, આત્મા અનંત જ્ઞાન અને પરમાનંદથી પૂર્ણ ભરેલો છે, એનું પ્રગટીકરણ કરવું તે જ જ્ઞાનસાર. પૂ.ઉપાધ્યાય ભગવંતે સ્વ-પર આગમનો અભ્યાસ કરીને એનો નિચોડ જ્ઞાનસારમાં મૂક્યો જેમાં નિશ્ચય અને વ્યવહાર - બંને દૃષ્ટિકોણથી સમજાવ્યું છે જે અન્ય ગ્રંથોમાં જવ્વલેજ જોવા મળે છે. આરાધના કર્યા પછી અંતરમાં આનંદની અનુભૂતિ ન થાય તો એ આરાધના સફળ થતી નથી. ગ્રંથકારે અહીં જ્ઞાનની વિશુદ્ધિ માટે, સ્વ–પરના આત્મહિત માટે અને આત્માનંદની અનુભૂતિ થાય તે માટે આ ગ્રંથની રચના કરી છે. મહર્ષિ કહે છે કે પૂર્વના મહર્ષિઓએ જે ટીકા કરી છે તેનું અમૃતપાન કરીને પુષ્ટ થયેલો એવો હું આ ટીકા જીવોના સુલભ બોધને માટે કરુ છું. 0 “ઉપકારને યોગ્ય કોણ?” આ જગતમાં ઉપકારને યોગ્ય કોણ છે? સ્વ(પોતાના)આત્મા પર જ ઉપકાર કરવાનો છે. વાસ્તવિક રીતે આત્મા બીજા પર ઉપકાર કરી શકતો જ નથી, પણ વ્યવહાર નિમિત બને. 50,000 કેવલીના ગુરુ શ્રી ગૌતમસ્વામીજીને બીજાને પમાડવામાં આનંદ કરતા પણ પોતે પૂર્ણતાને પામવાનો ખેદ અધિકહતો.કે"મને કેવળજ્ઞાન જ્ઞાનસાર // 11

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 334