Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
રથનેમીય
પરલોકનો એક અર્થ-પશુ-જગત પણ છે. માટે કલ્યાણકારી નહીં બને'–આમ પણ કરી શકાય છે.
જુઓ—પરિશિષ્ટ ૧–ભૌગોલિક પરિચય.
૨૬. કૂર્ચ (ä)
૨૩. આપી દીધાં (પમQ)
‘પં’ ધાતુનો ‘પળામ’ આદેશ થાય છે. તેનો અર્થ છે—આપવું.
૨૪. શિબિકા રત્નમાં (સીયાચળ)
આ શિબિકાનું નામ ‘ઉત્તરકુરુ' હતું અને તેનું નિર્માણ દેવોએ કર્યું હતું.
૨૫. દ્વારકાથી (વાઓ)
ગુંચવાયેલાં વાળને સમારવા માટે ઉપયોગમાં લેવાતું વાંસનું બનેલું સાધવિશેષ..
૨૭. કાંસકીથી (UTI)
આ દેશી શબ્દ છે. તેનો અર્થ છે—કાંસકી." સૂત્રકૃતાંગમાં આ જ અર્થમાં ‘'િ શબ્દ પ્રયોજાયો છે.
૨૮. (શ્લોક ૩૦)
૧.
૨.
ભગવાન અરિષ્ટનેમિ દીક્ષા લઈ જનપદમાં વિચરણ કરવા લાગ્યા. તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. જ્યારે તેઓ વિચરણ કરતાં-કરતાં ફરી દ્વારકા આવ્યા ત્યારે રાજીમતીએ તેમની દેશના સાંભળી. પહેલાંથી જ તે વિરક્ત હતી, હવે વિશેષ વિરક્ત બની. ત્યાર પછી તેણે જે કર્યું તે આ શ્લોકમાં વર્ણવાયું છે.
૩.
૨૯. ભુજાઓના ગુંફનથી વક્ષસ્થળને ઢાંકીને (વાર્દિ બાનું સંશોળ)
‘સંગોપ’નો અર્થ છે—ભુજાઓનું પરસ્પર ગુંફન–સ્તનો પર મર્કટબંધ કરી દેવો.
નેમિચન્દ્રાચાર્યે આનો અર્થ ‘પંજુટિબંધ’ કર્યો છે. તેમના અનુસાર આનું સંસ્કૃત રૂપ ‘સંશો’ છે. ૩૦. સુતનુ ! (સુચનૂ)
આ શબ્દ વડે રાજીમતીને સંબોધવામાં આવી છે. ચૂર્ણિ અને ટીકાઓમાં આનો કોઈ વિશેષ અર્થ નથી. વિષ્ણુપુરાણ અનુસાર ઉગ્રસેનની ચાર પુત્રીઓમાં એકનું નામ સુતનુ હતું.॰ સંભવ છે કે આ રાજીમતીનું બીજું નામ હોય.
૪.
અધ્યયન-૨૨ : ટિ. ૨૩-૩૦
આ સંદર્ભમાં પ્રસ્તુત ચરણોનો અર્થ-‘આ મારું કાર્ય પશુ જગત
૫.
૬.
આવાતંગ, ૨ ૫ ૨૬, વૃત્તિ વૃ. રૂ૭૨ । हेमशब्दानुशासन, ८।४।३९ : अर्पेल्लिवचचुप्प
૫૫૩
પપ્પામા:
बृहद्वृत्ति पत्र ४९२ : शिविकारनं ' देवनिर्मितमुत्तरकुरु-नामकमिति गम्यते ।
એજન, પત્ર ૪૧ : ચોં—મૂહમેશોમોવો
वंशमयः ।
એજન, પત્ર ૪૧૩ : હા:-દ્રુત: ।
सूयगडो, १।४।४२ : संडासगं च फणिहं च,
सीहलिपासगं च आणाहि ।
Jain Education International
ર
૭.
..
बृहद्वृत्ति, पत्र ४९३ : इत्थं चासौ तावदवस्थिता यावदन्यत्र प्रविहृत्य तत्रैव भगवानाजगाम तत उत्पन्नकेवलस्य भगवतो निशम्य देशनां विशेषत उत्पन्नवैराग्या किं कृतवतीत्याह - ' अहे' त्यादि । એજન, પત્ર ૪૪ : ‘મોપ' પરસ્પરવાન્નુમુન સ્તનોपरिमर्कटबन्धमितियावत् ।
૯.
सुखबोधा, पत्र २८३ : 'संगोफं' पंकुटीबन्धनरूपम् | ૧૦. વિષ્ણુપુરાળ ૪। શ્૪ / ૨૨ : માસવતીપુતનુराष्ट्रपालिकाह्वाश्चोग्रसेनस्य तनूजा कन्याः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org