Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
निरयावलिका सूत्र ___ पञ्चविधाभिगमो यथा(१) सचित्ताण दव्वाणं विउसरणयाए, (२) अचित्ताणं दवाणं अविउसरणयाए, (३) एमसाडिएणं उत्तरासंगकरणेणं, (४) चक्खुप्फासे अंजलिप्पग्गहेणं, (५) मणसो एगत्तीकरणेणं,
'धम्मो कहिओ' इति-श्रुतचारित्रलक्षणो धर्मः कथितः उपदिष्टः, 'परिसा पडिगया' इति-परिषत्-जनसंहतिः तत्समीपे सविधिवन्दनपुरस्सरं
पाँच अभिगम इस प्रकार हैं :(१) धर्मस्थान पर नहीं लेजाने योग्य पुष्पमाला आदि सचित द्रव्योंका त्याग करना।
वस्त्र भूषण आदि अचित्त द्रव्योंका त्याग नहीं करना । (३) सिलाई किया हुआ कपडा न हो ऐसे, अर्थात् अखण्ड वस्त्र-द्वारा मुख पर
उत्तरासंग करना।
धर्मगुरुके दृष्टि-पथमें आने पर दोनों हाथ जोडना। (५) मनको एकाग्र करना।
इस मर्यादा से समवसरणमें सुधर्मास्वामी आदि मुनियोंको सविधि वन्दन करके स्व-स्व स्थान पर परिषद्के स्थित हो जाने पर श्री सुधर्मा स्वामोने
પાંચ અભિગમ આ પ્રકારના છે –
(૧) ધર્મ સ્થાન પર ન લઈ જવા જેવાં પુષ્પમાલા આદિ સચિત્ત ને. ત્યાગ કરવો.
(૨) વાઆભૂષણ આદિ અચિત્ત દ્રવ્યને ત્યાગ ન કરો.
(૩) સીવેલું કપડું ન હોય એવાં અર્થાત્ અખંડ વસ્ત્રથી મુખ ઉપર ઉત્તરસંગ કરવું.
૪) ધર્મગુરૂ નજરે પડતાંજ બે હાથ જોડવા. (૫) મનને એકાગ્ર કરવું.
આવી મર્યાદાથી સમવસરણમાં સુધર્મા સ્વામી વગેરે મુનિઓને વિધિપૂર્વક વંદના કરીને પિતાપિતાને સ્થાને પરિષદ (મળેલા લોકે) બેસી ગયા પછી શ્રી સુધર્મા સ્વામીએ શ્રત ચારિત્ર લક્ષણ ધર્મ સંભળાવ્યું. ધર્મકથા સાંભળી રહ્યા
શ્રી નિરયાવલિકા સૂત્ર