Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे
मध्ये 'कयरे कयरेहितो' कतरे कतरेभ्यः, 'अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा ?' अल्पा वा, बहुका वा, तुल्या वा, विशेषाधिका वा भवन्ति? भगवान् उत्तरयति-'गोयमा ! सव्वत्थोवा आउकाइया अपज्जत्तगा' हे गौतम ! सर्वस्तोकाः अकायिकाः अपर्याप्तका भवन्ति तेणं पर्याप्तकनिश्रया उत्पादात् , तेभ्यः ‘आउकाइया पज्जत्तगा संखेज्जगुणा' अकायिकाः पर्याप्तकाः संख्येर . गुणा भवन्ति तेषाम पर्याप्तकाश्रयत्वात् , 'एएसि णं भंते ! तेउकाइयाणं पज्जतापज्जत्ताणं' हे भदन्त ! एतेषां खलु तेजस्कायिकानां पर्याप्तापर्याप्तानां मध्ये 'कयरे कयरेहितो' कतरे कतरेभ्यः 'अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा ?' अल्पा वा. बहुका वा, तुल्या वा, विशेषाधिका वा भवन्ति ? भगपान् ! उत्तरयति-'गोयमा ! सव्वत्थोवा तेउकाइया अपज्जत्तगा' हे गौतम ! सर्वस्तोका:-सर्वेभ्योऽल्पाः तेजस्कायिका अपर्याप्तका भवन्ति पूर्वोक्तरीत्याऽपप्तिानां पर्याप्तनिश्रयोत्पादात् तेभ्यः 'तेउकाइया पज्जत्तगा संखेज्जगुणा' तेजस्कायिकाः पर्याप्तकाः संख्येयगुणाः भवन्ति प्रागुक्तयुक्ते तेषामपर्याप्तकागौतम ! अप्कायिक अपर्याप्त सबमे थोडे हैं, क्योंकि वे पर्याप्तकों के आश्रय से उत्पन्न होते हैं । अप्कायिक पर्याप्त उनसे संख्यातगुणा अधिक हैं, क्योंकि वे अपर्याप्तों के आधार हैं । भगवन् ! तेजस्का. यिक पर्याप्त और अपर्याप्त जीवों में से कौन किससे अल्प, बहुत, तुल्य या विशेषाधिक हैं ? भगवान उत्तर देते हैं-हे गौतम ! तेजस्कायिक अपर्याप्तक सब से कम हैं, क्योंकि पर्याप्तकों के आश्रय से ही अपर्याप्तकों का उत्पाद होता है । इनकी अपेक्षा तेजस्कायिक पर्याप्त संख्यातगुणा हैं, क्योंकि पहले कहे अनुसार वे अपर्याप्तकों के आश्रय भूत हैं।
હે ભગવન અષ્કાયિક પર્યાપ્ત અને અપર્યાયોમાંથી કેણ કેનાથી અલ્પ ઘણા, તુય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે – હે ગૌતમ! અકાયિક અપર્યાપ્ત બધાથી થોડા છે, કેમકે તેઓ પર્યાયોના આશ્રયથી ઉત્પન્ન થાય છે. અકાયિક પર્યાપ્ત તેમનાથી સંખ્યાત ગણુ અધિક છે, કેમકે તેઓ અપર્યાપ્તોને આધાર છે
હે ભગવન! તેજસ્કાયિક પર્યાપ્ત અને અપર્યાપ્ત જેમાંથી કેણ કેનાથી અ૫, અધિક; તુ અગર વિશેષાધિક છે?
શ્રી ભગવન ઉત્તર આપે છે હે ગૌતમ ! તેજસ્કાયિક અપર્યાપક બધાથી ઓછા છે કેમકે પર્યાયોના આશયથી જ અપર્યાપ્તોની ઉત્પત્તિ થાય છે. તેમની અપેક્ષાએ તેજસ્કાયિક પર્યાપ્ત સંખ્યાત ગણા છે કેમકે આગળ કહ્યા પ્રમાણે તેઓ અપર્યાપ્તોના આશ્રય ભૂત છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨