Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(ને) જે વળો ) વર્ણથી (સુવિચ્છવા પરિળયા વિ) શ્વેત વર્ણ પરિણામ વાળાં છે (તે) તેઓ (ધો) ગંધથી (કુfમધપબિયા વિ) સુગંધ પરિણામ વાળાંપણ છે (સુમિળિયા વિ) દુર્ગધ પરિણામ વાળા પણ છે
(બો) રસથી (ત્તિત્તરપરા ) તિકત રસ પરિણામ વાળા પણ છે (દુરસાનિયા વિ) કડવા રસના પરિણામ વાળાં પણ છે (ક્ષારસરણી વિ) કષાય રસ પરિણામ વાળાં પણ છે (બંવિરસાબિયા ) ખાટા રસ પરિ ણમ વાળાં પણ છે (મદુરસળિયા) મધુર રસ પરિણામ વાળાં પણ છે(સો) સ્પર્શથી (
વર્ષghસળિયા વિ) કર્કશ સ્પર્શ પરિણામવાળા પણ છે (મયરપળિયા વિ) કોમળ સ્પર્શ પરિણામવાળાં પણ છે (TETસળિયા વિ) ગુરૂ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (દુBસિળિયા વિ) લઘુસ્પર્શ પરિણામ વાળાં પણ છે (નીચા પરિણા વિ) શીત સ્પર્શ પરિણામ વાળાં પણ છે (સાપરિયા વિ) ઉષ્ણ સ્પર્શ પરિણામ વાળાં પણ છે. (fબદ્ધળિયા વિ) સ્નિગ્ધ સ્પર્શ પરિણામ વાળાં પણ છે (સુવાસ વિ) રૂક્ષ સ્પર્શ પરિણામ વાળાં પણ છે
(સંટાળો) સંસ્થાનથી (રિમંડસંકાછિયા વિ) પરિમંડલ સંસ્થાન પરિણામ વાળાં પણ છે (સંપત્તિ વિ) વૃત્તસંસ્થાનું પરિણામ વાળાં પણ છે (તંણસંકાછિયા વિ) ત્રિકોણ સંસ્થાનું પરિણામ વાળા પણ છે (વરરંટાપરિયા વિ) ચતુષ્કોણ સંસ્થાન પરિણામ વાળા પણ છે (સંપત્તિ વિ) લાંબા સંસ્થાનું પરિણામ વાળાં પણ છે. ૨૦ (૧૦૦) સૂત્ર છે કે છે
ટીકાઈ—જે સ્કંધ રૂ૫ પુગલ રંગે કાળા રંગ વાળાં છે અર્થાત્ કૃષ્ણ વર્ણ રૂપ પરિણામને પામેલાં છે, એમાંથી ગધની અપેક્ષાએ કેઈ સુગન્ધ વાળાં પણ હોય છે અને કઈ દુર્ગધુ વળાં પણ હોય છે. તે આવશ્યક નથી કે કૃષ્ણ વણ વાળાં પુગલે બધાં સુગન્ધ વાળાં જ હોય અથવા દુર્ગન્ધવાળાં હેય. એજ રીતે રસની અપેક્ષાએ વિચાર કરીએ તે તે કાળા રંગ વાળાં પુદ્ગલ પાંચ રસમાંથી કોઈપણ રસના હોઈ શકે છે, અર્થાત્ કઈ તીખા રસવાળાં હોય છે, કેઈ કડવા રસવાળા હોય છે, કે તુરા રસવાળા હોય છે, કોઈ ખાટા રસવાળા હોય છે, કેઈ મીઠા રસવાળા હોય છે, એમ સમજવું જોઈએ.
અગર સ્પર્શની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે તે આઠે સ્પર્શવાળાં હોય શકે છે, અર્થાત્ કઈ કઈ કાળ વર્ણ વાળા પુલે કર્કશ સ્પર્શ વાળાં હઈ છે, કોઈ મૃદુ સ્પર્શ વાળા હોય છે. કેઈ ગુરૂ સ્પર્શ હોય છે. કેઈ લધુ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨ ૩