Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્તરીય પર્યાપ્ત અને અપર્યાપ્ત નાગકુમાર દેના આ સ્થાન-સ્વસ્થાન ઉપપાત અને સમુદ્દઘાતની અપેક્ષાથી લેકના અસંખ્યામાં ભાગમાં છે. આ સ્થાનમાં ઉત્તરીય નાગકુમારદેવ નિવાસ કરે છે. તે દેવે સમૃદ્ધિમાન, મહાવૃતિ મામ્ મહાયશ, મહાબલ; મહાનુભાગ, અને મહાન્ સુખથી સંપન્ન છે, પિતાના દિવ્ય વર્ણ, ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત તેમજ પ્રકાશિત કરતા તથા પિત પિતાના ભવનાવાસોનું આધિપત્ય તથા અસત્ત્વ કરતા છતાં રહે છે. તેઓ નાટય, ગીત તથા વીણા, તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિના મધુર દવની ના શ્રવણ સાથે દિવ્ય ભેગોપભેગાને ભેગવતા રહિને વિહાર કરતા રહે છે.
હવે ઉત્તરદિશાના નાગકુમારેન્દ્ર ભૂતાનન્દનું વર્ણન કરાય છે. આસ્થાસ્થાનમાં ભૂતાનન્દ નામના નાગકુમારે તેમજ નાગકુમારના રાજા નિવાસ કરે છે. ભૂતાનન્દ ઈન્દ્ર પણ મહાન્ સમૃદ્ધિના ધારક છે. યાવત્ મહાતિ, મહાયશ, મહાબલ, મહાનુભાગ અને મહાસુખી છે. તેમના વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે. ભુજાઓ કટકે અને ત્રુટિત થી સ્તબ્ધ રહે છે. તે અંગદ, કુંડલ તેમજ કર્ણપીઠના ધારક છે. તેમના હાથમાં, અદૂભૂત આભૂષણ હોય છે. મુગટ ચિત્ર વિચિત્ર માલાઓથી મંડિત હોય છે. તે કલ્યાણકારી ઉત્તમ વસ્ત્ર પહેરે છે. કલ્યાણકારી તેમજ ઉત્તમ માલા તથા અનુલેખનને ધારણ કરતા રહે છે. તેમના શરીર દેદીપ્યમાન છે. તેઓ લાંબી વનમાલાને ધારણ કરે છે. પિતાના દિવ્ય વર્ણ, ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત તેમજ પ્રભાસિત કરતા રહે છે. આ ભૂતાનન્દ નામના નાગકુમારે ચાલીસ લાખ ભવનાવા. સોના, છ હજાર સામાનિક દેના તેત્રીશ ત્રાયશ્ચિંશ દેના, ચાર લોકપાલોના, છ સપરિવાર અમહિષિના, ત્રણ પ્રકારની પરિષદના, સાત અનીકેના, સાત અનીકાધિપતિના, ચોવીસ હજાર આત્મરક્ષક દેના તથા અન્ય ઘણા બધા ઉત્તર દિશાના નિવાસી દેવે તેમજ દેવિયેના અધિપતિત્વ તેમજ અગ્રેસત્વ કરતા રહિને નિવાસ કરે છે,
શબ્દાર્થ(દ્ધિ અંતે ! સુવUMયુમળે તેવા વાત્તાપmત્તા વાળ GUાત્તા ?) હે ભગવન્ પર્યાપ્ત અને અપર્યાપ્ત સુવણકુમાર દેવના સ્થાન
ક્યાં કહ્યાં છે. (fe i મતે ! સુવઇ કુમાર તેવા પવિત્ત ?) હે ભગવન! સુવર્ણ કુમાર દેવ ક્યાં નિવાસ કરે છે. (લોયમાં !) હે ગૌતમ ! (મીરે - Tqમા પુaઊં) આ રત્નપ્રભા પૃથ્વીના (નવ) યાવત્ (સ્થf) અહીં (સુવUTયુમરા તેવા) સુવર્ણકુમાર દેવના (વાવત્ત) તેર (મવાવાસસદ્દસ) લાખ ભવન (મવંતરિ મરવા) છે. એમ કહ્યું છે. (તે નં અવળા) તે ભવન (વાર્દિ) બહારથી (વા) ગોળ (નવ) યાવત્ (Tહવા) પ્રતિરૂપઅતીવ સુન્દર (તસ્થ i સુવઇવાના હેવા પાત્તાપmત્તાvi) ત્યાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત સુવર્ણકુમાર દેના (ઠા) સ્થાન (GUત્તા) કહ્યાં છે. (કાવ) યાવત્ (વિ ) ત્રણે અપેક્ષાઓથી (ઢોરસ) લેકના (શકિન્નરૂમ) અસંખ્યાતમા ભાગમાં (તસ્થvi) ત્યાં (વ) ઘણા (સુવUકુમાર સેવા) સુવર્ણકુમાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર: ૧
२४७