Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વર્ણ હોય છે. વિદ્યુકુમાર, અગ્નિકુમાર અને દ્વીપકુમાર તપેલા સેનાના રંગ સરખા અર્થાત્ કાંઈક લાલ રંગના હોય છે. અને વાયુકુમાર પ્રિયંગુના સરખા રંગના હૈય છે. ૧૩૭–૧૩૮ છે
ઉપર્યુક્ત દેના વસ્ત્રોનું વર્ણન આ રીતે થાય છે–અસુરકુમારોના વસ્ત્રો લાલ હોય છે. નાગકુમાર તથા ઉદધિકુમારોના વસ્ત્ર શિલિન્દ પુપના સમાન નીલ હોય છે. સુવર્ણકુમારેના, દિકુમારોના અને સ્વનિતકુમારોના વો ઘેડાના મેઢાના ફીણની જેમ અત્યન્ત સફેદ હોય છે. વિદ્યકુમારો, અગ્નિકુમારે. અને દ્વીપકુમારના વસ્ત્ર નીલ રંગના હોય છે અને વાયુકુમારના વસ્ત્ર સંધ્યાકાળની લાલિમાન સમાન રંગ હોય છે. જે ૧૩૯-૧૪૦ છે
વ્યાનવ્યંતર દેવ વ પિશાચાદિ વ્યંતર જાતી કે દેવોં કે સ્થાનોં કા વર્ણન
વાણુવ્યંતર દેના સ્થાનાદિકનું નિરૂપણ શબ્દાર્થ –(મંતે ! વાળમંતરા ફેવાળે પાપmત્તા કાળા gomત્તા ?) ભગવદ્ ! પર્યાય અને અપર્યાપ્ત વાણવ્યન્તર દેવેના સ્થાન ક્યાં કહ્યાં છે? (fણ જો અંતે ! વાળતા તેવા પવિલંતિ !) ભગવદ્ ! વાણવ્યન્તર દેવ કયાં નિવાસ કરે છે? (ચમ) હે ગૌતમ (મારે) આ (રચનqમU) રત્નપ્રભા (qઢવી) પૃથ્વીના (ચમચસ) રનમય (દંડસ) કાંડના (ગોચગતવાદ્ સ્ટક્સ) એક હજાર જન મેટા (ર) ઉપરથી (f) એક (લોચા ) એ જન (બોક્તિ ) પ્રવેશ કરીને (હિટ્ટા વ) નીચે પણ (ાં નોર્થ) એક સે જન (વન્નિત્તા) ત્યજીને (મ) મધ્યમાં (બવોચાસણું) આઠ સે જનમાં () અહિં (વામનરાળ તેવા) વાણવ્યન્તર દેના (તિરિચં) તિર્થો (કરંજ્ઞા) અસંખ્યાત (મોમેનની વાયરસ્સા) ભૂગૃહના સમાન લાખે નગરાવાસ (અવંતીતિ માચૅ) હોય છે એવું કહ્યું છે. (તેણં મોમેન્ના ) તે ભૌમેય નગરે (વાર્દિ વટ્ટ) બહાર થી ગેળાકાર (બંતો રજૂસા) અન્દર ચતુરસ (ક પુરક્ષવનિ સંસંકિલા) નીચે કમળની કણિકાના આકારના ઇત્યાદિ શબ્દાર્થ પૂર્વવત્ સમજી લેવું જોઈએ (તત્ય ) ત્યાં (૧ વાગંતા સેવા) ત્યાં ઘણા બધા વાનવ્યન્તર દેવે (વિનંતિ) નિવાસ કરે છે (i =€T) તે આ પ્રકારે છે (પિતા) પિશાચ (મૂયા) ભૂત (કરવી)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૫૬