Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 341
________________ મરણનો અભાવ હોય છે. કહ્યું પણ છે–વય, (ઉમ્મર) ની હાનિ થવી તે જરા અને પ્રાણ ત્યાગ મરણ કહેવાય છે. દેહની હયાતીમાં આ બન્ને બને છે. જેને શરીર જ નથી તેને જરા, મરણ નથી થઈ શકતું. “સિદ્ધ અસંગ છે અર્થાત બાહ્ય અને આભ્યન્તર સંગથી રહિત છે તથા સમસ્ત દુખેથી રહિત થઈ ચુકેલા છે. તે કારણથી તેઓ જન્મ, જરા, મરણ અને બન્શનથી મુક્ત થઈ ગએલા છે. કેમકે કારણના અભાવમાં કાયને પણ અભાવ થાય છે. તેઓ બધા પ્રકારની પીડા રહિત બનીને શાશ્વત સુખને અનુભવ કરતા રહે છે. સિદ્ધ ભગવાન અતુલ સુખને પામેલા છે, અનુપમ; અવ્યાબાધથી યુક્ત છે, તેઓ સદાકાળ સુખી બનીને રહે છે. શ્રી જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ વ્રતિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયબેધિની ટીકાનું દ્વિતીય સ્થાનપદ સમાપ્ત છે 1 છે F શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : 1 329

Loading...

Page Navigation
1 ... 339 340 341