Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પતિયાના (સાળ સાળંબાચવવવસદ્િસ્ત્રીનું) પોતપાતાના હારા આત્મ રક્ષક દેવાના (બન્દેસિ ચ વજૂળ) અને ઘણા બધા બીજા (જ્ઞોસિયાળું) જ્યાતિષ્ક (ટેવાળ ટ્રેવીનય) દેવા અને દેવિયાના (બહેä) અધિપતિત્વ (ગાવ) યાવત્ (વિદ્યુતિ) વિચરે છે
(ચંતિમ યૂરિયા) ચન્દ્રમા અને સૂર્ય (ચ) એએમાં (તુવે) એ (નોવિંદ્દા) ચેતિષ્કાના ઇન્દ્ર (લોલિયાવાળો) યાતિકાના રાજા (વિત્તિ) નિવાસ કરે છે (મહિતિયા નાવ માસેમાળા) મદ્ધિક યાવત્ પ્રકાશિત થતા છતાં (તે ન) તેઓ (સહ્ય) ત્યાં (સળ સાળ) પાતપાતાના (લોસિયવિમાળાવાલસચસદસાળ) લાખા જ્યાતિષ્ક વિમાનાના (કન્હેં સામાળિયસાŔi) ચાર હજાર સામાનિકાના (ચંદ્' બાતમીન) ચાર અગ્રમહિવિયેાના (સત્રવિારાi) પરિવાર સહિત (તિરૂં પત્તાĒ) ત્રણ પરિષદોના (સત્તજ્ અળિયાળ) સાત અનીકેાના (સત્તરૢ અળિયાદિવVi) સાત અનીકાધિપતિચે!ના (સોસ, બચરવહવેનસાલ્લીાં) સેલ હજાર આત્મરક્ષક દેવેના (અનેસિ TM વકૂળ લોનિયાળ લેવાનું ફેવીળ ચ) અને બીજા પણ ઘણા બધા જ્યેાતિષ્ક દેવ અને દેવિયા ના (બહેવ૪) આધિપત્ય કરતાથકા (જ્ઞાવ વિનંતિ) યાવત્ વિચરે છે ॥ ૨૩ ૫ ટીકા-હવે પર્યાપ્ત તથા અપર્યાપ્ત જ્યાતિષ્ઠ દેવાના સ્થાનાદિની પ્રરૂપણા કરાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત ચન્દ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારા રૂપ જયેાતિક દેવેના સ્થાન કયાં કહેલાં છે ? સ્પષ્ટીકરણને માટે ફરી તેજ પ્રશ્નને વિસ્તારે છે-ભગવન્ ! જ્યાતિષ્ક દેવ કયાં નિવાસ કરે છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા હું ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના અત્યધિક રમણીય સમતલ ભૂભાગથી સાતસેા નેવુ. ૭૯૦ ચેાજન ઊપર જઈને એક સે દશ ચેાજનના વિસ્તારમા અને તિક્ષ્ણ અસંખ્યાત ચેાતિષ્ક ક્ષેત્રમાં, યેાતિક દેવાના તિĒ અસંખ્યાત લાખ જ્યાતિષ્ક વિમાના છે. એવુ' એ' તથા અન્ય તી કરેાએ પણ કહ્યું છે.
આ ચૈાતિ વિમાન અકપિન્થ અર્ધા કાઠાના આકારના છે સર્વાત્મતા સ્ફટિકમય છે. ખૂબ ઊંચે ઉઠેલ હાવાથી બધી દિશાએમાં ફેલાએલ પ્રભાથી શ્વેત સરખાં છે, અનેક પ્રકારના મણિયા અને કનક રત્નાની વિશેષ છટાને કારણે વિસ્મય જનક છે. હુવાથી ઉડતી વિજય વૈજયન્તી પતાકાઓ છત્રા અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
२७५