Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મહાન સુખને ઘણી બને છે, તેમના વક્ષસ્થળ હારથી સુશોભિત હોય છે, તેમના હાથ કાંડામાં પહેરેલા કડાં તથા બાજુબંધથી વિભૂષિત હોય છે, તેમના હાથમાં અંગદ તેમજ કાનમાં કુંડળ શોભિરહ્યાં હોય છે. જેના કારણે કપિલભાગ જળહળી રહ્યો હોય છે. તેઓ વિચિત્ર પ્રકારના હાથોના આભાર
ને ધારણ કરે છે. તેમના માથા ઉપર ચિત્ર વિચિત્ર પુષ્પ માળાઓ તથા મુગટ શેભિ રહે છે. તેઓ કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કરે છે. કલ્યાણકારી તેમજ શ્રેષ્ઠ માળાઓ તથા અનુલેખન ધારણ કરનારા હોય છે. લાંબી લટકતી વનમાળાને ધારણકરે છે અને તેમના શરીર ઘણાજ દેદીપ્યમાન હોય છે,
આ ભવનવાસી દેવો દિવ્ય વર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય સ્પર્શ દિવ્ય સંહનન. દિવ્ય સંસ્થાન, દિવ્ય ઋદ્ધિ, દિવ્ય ઇતિ, દિવ્ય ભવનાવાસ સંબંધી પ્રભાથી, દિવ્ય શોભા, દિવ્ય રત્ન, આદિ સંબધી પ્રકાશ દિવ્ય શરીર જનિત તેજ, તથા દિવ્ય લેશ્યા અર્થાત્ શરીરના વણું સૌંદર્ય થી દશે દિશા એને પ્રકાશિત તથા પ્રભાસિત કરતા રહે છે,
- અહીં આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સંહનન અસ્થિની રચના વિશેષને કહે છે. અને અસ્થિ ઔદારિક શરીરમાં જ થાય છે. દેવ વેકિય શરીરના ધારક હોય છે, તેથી જ તેઓમાં સાક્ષાત્ સંહનન નથી થતું અહીં જે સંહનન કહ્યું છે તે શક્તિ વિશેષની અપેક્ષાએજ સમજવું જોઈએ જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે–દેવ અસંહનની હોય છે, અર્થાત્ તેઓમાં સંહનન થતું નથી, કેમકે તેમના શરીર હાડકાં અને શિરાઓ વગરના હોય છે.
તે ભવનવાસી દેવ પિતાના સ્થાનમાં પિત–પિતાના લાખે ભવનાવાસના, પિત–પિતાના હજારે સામાનિકદેના, પિત પિતાના ત્રાયઅિંશક દેના, પિત પિતાના લેકપોલેના, પિત પિતાની અઝમહિષિના, પિત–પિતાની પરિષદનાપિતા પોતાના અનેકાધિપતિના, પિત–પિતાના હજારે આત્મ રક્ષક દેવેન તથા અન્ય ઘણા ભવનવાસી દે તથા દેવીના આધિપત્ય કરતા થકા પરિપત્ય કરત થકા સ્વામિત્વ કરત થકા ભત્વકરતે છતે, મહત્તરત્વ કરતા થકા આજ્ઞા, ઈશ્વર, સેનાપતિત્વ કરતા થકા રહે છે, તેમનું પાલન કરે છે, વિવિધ પ્રકારના આખ્યાનકેથી સંબદ્ધ નૃત્ય, ગીત, વારિત્ર, આદિના તથા તંત્રી, તલ, તાલ મૃદંગ આદિના કુશલ વાદન સંબંધી તેમજ અનેક પ્રકારના દિવ્ય ભેગપગોને ભેગવતા રહીને વિચરતા રહે છે જેના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૨૬