Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(હિ) નીચે (ચે ં) એક (લોયળનÄ) હજાર યોજન (વક્સિત્તા) છેડીને (મì) મધ્યમાં (અદ્રુત્તર નોચળસ ્મ્ભે) એકલાખ અડયાતેરહજાર ચેાજનમાં (ચ ન) અહી (ઉત્તરકાળ સુકુમારાાં) ઉત્તરદિશાના અસુરકુમારદેવાના (તાણં મવળાવાલલચલતા) ત્રીસ લાખ ભવન (મવંતીતિલા”) છે, એમ કહ્યું છે (તે છ ં મવળા) 1) તે ભવના (વાર્િં વટ્ટા) બહારથી ગાળ છે (મંતો ચ ંતા) અન્દરથી ચેારસ છે (લેસ ના િિાળ) રોષ કથન દક્ષિણ દિશાના ઈંવાના સમાન સમજવું (f) યાવત્ (વિનંતિ) વિચરે છે (વી) ખલીન્દ્ર (T) અહિ. (વોગિવે) વૈરાચને (વડોથળાચા) વેરાચન રાજા (વિસ) નિવાસ કરે છે (શ્વાજે) કૃષ્ણવણું (મહાનજી ત્તિ) મહાન્ નીલ દ્રવ્યના સમાન (નવ) યાવત્ (પમાણે મળે) પ્રકાશિત કરતા છતાં નિવાસ કરે છે (સેવં) તે (T) ત્યાં (તીસાણ માત્રવાસસયતદ્Æાળું) ત્રીસ લાખ ભવનાના (સડ્રોપ્ સામાયિકાસ્સીન) સાઠ હાર સામાનિક દેવેાના (તાય. સીભાણુ તાયત્તીસગાળ) તેત્રીસ ત્રાસસ્પ્રિંશક દેવાના (૨ઢું જોવાજાળ) ચાર લેાક પાલેાના (વવું અળીિળ) પાંચ અગ્ર મહિષીયાના (સરિયા) પરિવારસહિતના (ત્તિજૂં જ્ઞાનં) ત્રણ પરિષદેાના (સત્તË અળિયાળ) સાત લશ્કરના (સત્તરૢ અળિયાાિં) સાત અનીકાધિપતિયાના (૨૦ૢ ચ સટ્ટીનં બચપણ ફેવસાશ્મીન) ચાર સાઠે હજાર અર્થાત્ એ લાખ ચાલીસહજાર આત્મરક્ષક દેવાના (બનેસિં ૨ વજૂન) ખીજા પણ ઘણા (ઉત્તેōિાળ) ઉત્તર દિશાના (અસુરકુમારાળ લેવાય તેવી) અસુરકુમાર દેવા અને દેવીયાના (આદું વષઁ) અધિપતિવ (રેવö) અગ્રેસર૧ (ગમાળે) કરતા રહિને (વિજ્ઞ) વિચરે છે, ૫૧૯ા ઢીકા—હવે દક્ષિણ દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત અસુરકુમારના સ્થાન આદિની પ્રરૂપણા કરાય છે.
શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્નકર્યાં :-ભગવન્ દક્ષિણ દિશાના પર્યાં અને અપર્યાપ્ત અસુરકુમાર દેવ કયા પ્રદેશમા રહે છે? આજ પ્રશ્નને સ્પષ્ટ કરવા માટે કહેવાયુ છે કે હું ભગવન્ દક્ષિણ દિશાના અસુરકુમારદેવા કયાં નિવાસકરે છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હું ગૌતમ ! જમ્મૂદ્દીપનામક દ્વીપમાં રહેલા મેરૂપર્યંતના દક્ષિણ ભાગમાં, એકલાખ એંસી હજાર ચેાજન મોટાઈ વાળી
આ રત્નપ્રભા પૃથ્વીના ઊપર એક હજાર ચાજનના ત્યાગ કરીને તથા નીચેના એક હજાર ચેાજન ત્યજીને, વચલા એક લાખ અઢયાતુર હુજાર ચેાજનમાં દાક્ષિણાત્ય અસુરકુમાર દેવેના ચેત્રીસ લાખ ભવનાવાસ છે. એમ મે ́ તથા અન્ય તીર્થંકરાએ કહ્યું છે. તે ભવના મહારથી ગોળ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૩૬