Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(
સામાહા) સાધારણ આહાર (તારા માળામાં ૨) સાધારણ શ્વાસોચ્છવાસનું ગ્રહણ (સાહાર નીવાળ) સાધારણ જીવોનું (સાહારાણT) સાધારણ લક્ષણ (ર્ષ) તે (૪૬) જેમ (ચ) લેઢાને ગળે (ધતો) ગરમ કર્યો (1) હેય (તત્તતાનસંવાલો) તપેલા સોનાની જેમ (રો) સર્વ (બાળિવ ) અગ્નિ રૂપ પરિણત (નિરો નીવે) નિગોદના છે (તા) એજ રીતે (જ્ઞાન) જાણે
(જસ) એકના (૬) બે ના (તિg વ) અથવા ત્રણના વિજ્ઞાન ) અથવા સંખ્યાતના (પરિવું સા) જેવું શક્ય નથી (વીસ) દેખાય છે (રાજું) શરીર (નિયTચલીવાdi) નિગદ ના (નંતi) અનંતના (ઢોTITaggણે) લેકાકાશના એક એક પ્રદેશમાં નિકોચનજં) નિગોદ જીવને (રક્રિ) સ્થાપિત કરાય (ફવિવ) એક એકને () આ પ્રકારે (નવિભાગ) સ્થાપિત કરાએલા (દુવંતિ) બને છે (જો) લેક (માં તા) અનન્ત (૩) વિતક (ચ) પ્રત્યેક વનસ્પતિ જીવ (Tmત્તા) પર્યાપ્ત (ચરણ) પ્રતર ઘન કરેલાના (સામામિત્તા૩) અસંખ્યાતમા ભાગે મળીને (સ્ટો સંવા) અપર્યાપ્તના અસંખ્ય લેક પ્રમાણુ (Timત્તાન તાહિર મviતા) પર્યાપ્ત સાધારણ જીનું પરિમાણ અનન્ત લેક છે
(gré) એ પૂકત (f) શરીરેથી () પ્રત્યક્ષ (વિયા) પ્રરૂપ્યા (નવા) જીવ (સુદુમ) સૂમ (કાળા ) જનાજ્ઞાથી ગ્રાહ્ય છે ( I ર તે ફંતિ) તેઓ આંખથી દેખાઈ શકાતા નથી. એ સૂત્ર ૨૪ છે
ટીકાથસાધારણ નું પ્રકરણ હોવાથી હવે તેઓના સ્વરૂપનું પ્રતિપાદન કરાય છે–
એકી સાથે ઉત્પન્ન થયેલા સાધારણ જીના શરીરની નિષ્પત્તિ એકી સાથે જ થાય છે. તે જ એકી સાથે જ પ્રાણાપાનને યેગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે અને એક સાથે જ ત્યાર પછી તેના શ્વાચ્છવાસ થાય છે.
એક જીવના આહાર આદિ પુદ્ગલેનું ગ્રહણ કરવું જ ઘણા સાધારણ જીનું ગ્રહણ કરવું સમજવાનું છે. એવી રીતે જ્યારે એક જીવ આહાર આદિને ગ્રહણ કરે છે ત્યારે એ શરીરમાં આશ્રિત ઘણુ જીવ પણ ગ્રહણ કરે છે. અને જે ઘણા જીનું ગ્રહણ છે તેજ એક જીવનું ગ્રહણ સમજવું જોઈએ. કેમકે તેઓ બધા જીવ એક જ શરીરમાં આશ્રિત બને છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૧ ૨