Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મિયિક, શબ્દની વ્યુત્પત્તિ આ પ્રકારે છે નિર અર્થાત્ હરીત અય અર્થાત્ ઈષ્ટફળ દેવાવાળા (શુભ) કમ આ રીતે જેઓથી શુભકર્મ હટી ગયેલ છે–જ્યાં ઈષ્ટફળની પ્રાપ્તિ ન થાય તેને “નિરર્ય અર્થાત્ નરકાવાસ કહે છે. નિરયમાં ઉત્પન્ન થવા વાળા જીવ નરયિક કહેવાય છે. આ નરયિક જીવ સંસાર સમાપન્ન અર્થાત્ જન્મ મરણને પામે છે. અને પાંચ ઇન્દ્રિયેથી યુક્ત હોય છે. તેથી જ પંચેન્દ્રિય સંસાર સમાપન કહેવાય છે.
એ રીતે જે તિર અર્થાત્ કુટિલ “અંચન” અર્થાત્ ગમન કરે છે. તે તિર્યંચ કહેવાય છે. તેઓની નિ અર્થાત્ ઉત્પત્તિ સ્થાનને તિર્યગૂ યોનિ કહે છે.તિયોનિમાં જન્મવાવાળા તૈયેગેનિક છે.
જે માણસના સન્તાન છે તેઓ મનુષ્ય અને જે દીતિ અર્થાત્ યથે૨૭ કીડા કરે છે તેઓ ભવનપતિ આદિ દેવ કહેવાય છે
પંચેન્દ્રિય જીવ નારક, તિર્યંચ મનુષ્ય અને દેવના ભેદથી ચાર પ્રકારના હોય તેથી તેઓની પ્રજ્ઞાપના પણ ચાર પ્રકારની કહી છે કે સૂ. ૨૮ છે
ભેદ સહિત નારકો જલચર સ્થલચર-પરિસર્ષ ખેચર
પંચેન્દ્રિય કા નિરૂપણ
શબ્દાર્થ (સે હિં હં નેરૂયા ?) નરયિક કેટલા પ્રકારના છે? (નફથી સત્ત વિદા TUTORા) નિરયિક જીવો સાત પ્રકારના કહેલા છે (સં નE) તે આ પ્રકારે (રજીપમાળે રૂચ) રત્નપ્રભા પૃથ્વીના પૃથ્વીના નારક (પૂમાપુરિ નેરા) શકરપ્રભા પૃથ્વીના નારક (વાસુપૂમડુઢવિ નેરા) વાલુકાપ્રભા પૃથ્વીના નારક (પંપમાપુઢવિ ને રૂચા) પંકપ્રભા પૃથ્વીના નારક (ધૂમાપમાપુઢવિ નેફ) ધૂમપ્રભા પૃથ્વીના નારક (તમામ પુષિ ને રૂચ) તમઃપ્રભા પૃથ્વી નારક (તમતમHપુધિ નેરા) તમતમાપૃથ્વીના નારક (તે સમારકો સુવિ guત્તા) તેઓ સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે (તં જ્ઞા) તે આ રીતે (gઝTI અપmત્તા ચ) પર્યાપ્તક અને અપર્યાપક (સે જં જોરરૂચ) આ નરયિકની પ્રરૂપણું થઈ છે સૂ. ૨૯ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૨ ૨