Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાગમાં પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત નારક રહે છે. તે નારકે કાળાં હોય છે તેમના શરીરમાંથી કાળી આભા નિકળે છે. તેઓ કાળી આભા વાળા હોય છે. તેમને જેવા માત્રથી ભયના કારણે રોમાંચ થઈ આવે છે. અર્થાત્ તેઓ બીજા નારકોને પરાકાષ્ઠાને ભય ઉત્પન્ન કરીને માંચ ખડાં કરી દે છે. એ કારણે તેઓ ભયા નક છે. અને ભયાનક હોવાના કારણે અન્ય નારકેને ત્રાસ ઉત્પન્ન કરે છે. વિશેષ શું કહેવું, તેઓ વર્ણથી પરમ કૃણ હોય છે. પરમ કૃષ્ણનું તાત્પર્ય આ છે કે તેમના સરખી બીજી કોઈ કાળી વસ્તુ જ નથી હોતી, તેમનું કાળા પણું સર્વેકૃષ્ટ હોય છે. હું આયુષ્યમાન શ્રમણ ! નારકાવાસ અને બધા નારક તીર્થકરે દ્વારા આ પ્રકારના કહેવાયા છે.
તે નારક છે તે નરકાવાસમાં ક્ષેત્ર સ્વભાવ જનિત અતીવ ઘોર અન્ય કારને જોઈને સદૈવ ભયભીત રહે છે. સદૈવ ત્રસ્ત રહે છે. અર્થાત્ પરમધામિક દ્વારા તથા આપસમાં એક બીજાને ઉત્પન્ન કરાયેલા દુઃખથી સદા ગભરાયેલા રહે છે. પરમાધાર્મિક પણ તેઓને ત્રાસ પહોંચાડે છે અને આપસમાં પણ તેઓ એક બીજાને ત્રાસ પહોંચાડ્યા કરે છે. તેઓ અત્યન્ત દસહ આધિ વ્યાધિ વંદ્વજનિત તાપ તેમજ પીડાને અનુભવ કરવા છતાં સદૈવ ઉદ્વિગ્ન રહે છે. અર્થાત નરકાવાસથી વિમુખ ચિત્તવાળા બની રહે છે. તેઓને નિરન્તર જ એવા અત્યન્ત અનિષ્ટ નરક સંબન્ધી દુઃખ રહે છે જે વચમાં પણ કયારેક થોડીવાર માટે પણ નથી અટકતાં, નારક જીવ આ પ્રકારના દુઃખ ભેગવતા જોગવતા નરકમાંરહે છે. જે ૭ છે
शार्थ -कहि णं भंते ! रयणप्पभापुढवी नेरइयाणं पज्जत्तापज्जत्तगाणं ठाणा TVT) ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના પર્યાય અને અપર્યાપ્ત નારકના સ્થાન કયાં કહ્યાં છે ? (દ્ધિ i મતે પાપમાપુરવાળારૂ વવિનંતિ !) હે ભગવન ! રત્નપ્રભા પૃથ્વીના નરયિક કયાં રહે છે ? (ચમા ! મીરે પાપભાઈ ધુળીણ) આ રત્નપ્રભા પૃથ્વીના (વરીષત્તર ગોળ સરસ વાહૃાા ) એક લાખ એંસી હજાર જન મેટાઈ વાળાના (વારિ gii નોયસાન્નિા) ઉપર એક હજાર જન ત્યજીને (ા રે ચાસ વન્ના ) નીચે પણ એક હજાર
જન છેડીને (મ) મધ્યમાં (લઘુત્તરે ગોચરચર્સ) એક લાખ અા તેર હજાર એજનમાં (0) અહીં (ચUTOમાં પુવી ને યા) રત્નપ્રભા પૃથ્વીના નારકના (તીકં નિવાસસરા ) ત્રીસ લાખ નારકાસ (અવંતી ત્તિમચં) રહે છે. એમ કહેવાયેલ છે શેષ શબ્દાર્થ પૂર્વવત્ છે ૮ ૧
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૦૭