Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બધાં પૂકિત સ્થાનમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત પંચેન્દ્રિય તિય ચાના સ્વસ્થાન કહેલાં છે. તેઓ સ્વસ્થાનની અને ઉપપાતની અપેક્ષાએ લોકના અસ`ખ્યાતમા ભાગમાં છે અર્થાત્ પર્યાપ્ત અને અપર્યાપ્ત પોંચેન્દ્રિય તિય ચાના સ્થાન છે, કેમકે પર્યાપ્ત જીવેાના આશ્રયથી અપર્યાપ્તાની ઉત્પત્તિ થાય છે. અને પર્યાપ્ત પચેન્દ્રિય તિય ચ મનુષ્ય ક્ષેત્રવતી હાય છે. સમુદ્ધાતની અપેક્ષાએ સ લોકના અસ ́ખ્યાતમા ભાગમાં પૂર્ણાંકત યુતિના અનુસાર હાય છે અને સ્વસ્થાનની અપેક્ષાએ સ` લોકના અસખ્યાતમા ભાગમાં પર્યંષ્ત તેમજ અપŞપ્ત ચેન્દ્રિય તિચ મળી આવે છે, । ૧૫ ।
મનુષ્ય વ ભવનપતિ અસુરકુમારોં કે દેવોં કે સ્થાનોં કા નિરૂપણ
શબ્દા—દ્િ નં અંતે મનુસ્ખાનું વત્તાવઞત્તાળ) હે ભગવન ! પર્યાપ્તક અને અપર્યાપ્ત મનુષ્યાના સ્થાન કયાં કહેલાં છે ? (ગોયમા ! ગતો મળુસ્તલેત્ત) મનુષ્યક્ષેત્રોની અન્દર (વળચાહીતા, ગોચળસસ્ત્રેયુ) પિસ્તાળીસ લાખ યેાજનમાં (બદ્રઢાર્નેસુરીવસમુદ્દેપુ) અઢાઇ દ્વીપ–સમુદ્રોમાં (વન્નરસનુ મૂમિપુ) પંદર કર્મ ભૂમિયામાં (તીરાણ બ્રજભૂમિનુ) ત્રીસ અકમ ભૂમિમાં (છના અંતરરીવેલુ) છપ્પન અંતર દ્વીપામાં (સ્થળ) આ સ્થાનામાં (મનુસ્કાળ વજ્ઞત્તાપનજ્ઞાન ઝાળા પત્તા) પર્યાપ્ત અને અપર્યાપ્ત મનુષ્યેાના સ્થાન છે (વાવ) ઉપપાતની અપેક્ષાએ (હોચત્ત પ્રસંન્ને મળે) લેકના અસંખ્યાતમાં ભાગમાં (સમુપાળ) સમુદ્ધાતની અપેક્ષાએ (સન્નહો) સમસ્ત લોકમાં (સડ્ડાળેળ) સ્વસ્થાનની અપેક્ષાએ (હોવÆ) લોકના (સંલગ્નક્ માળે) અસંખ્યાતમા ભાગમાં ૫ ૧૬ ॥ ટીકા હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત મનુષ્યાના સ્થાન આદિની પ્રરૂપણા કરવાને માટે ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત મનુષ્યેાના સ્થાન કયાં કહેલાં છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે—હૈ ગૌતમ ! મનુષ્યક્ષેત્રની અંદર પિસ્તાનીસ લાખ યોજનમા, અઢાઇ દ્વીપ-સમુદ્રોમાં, પંદર કભૂમિયામાં અર્થાત્ પાંચ ભરત, પાંચ અરવત અને પાંચ મહા વિદેડામાં, ત્રીસ પૂર્વોકત અક ભૂમિયામાં, છપ્પન અન્તર દ્વીપામાં આ બધાં સ્થાનામાં પર્યાપ્ત અને અપર્યાપ્ત મનુષ્યાના સ્થાન પ્રરૂપિત કરાયાં છે. ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત મનુષ્ય થાય છે, કેમકે પર્યાપ્તાના આશ્રયે અપર્યાપ્તાની ઉત્પત્તિ થાય છે અને પર્યાપ્ત મનુષ્ય મનુષ્યક્ષેત્રમાં જ પેદા થાય છે. સમુદ્ધાતની અપેક્ષાએ પર્યાસ અને અપર્યાપ્ત મનુષ્ય સર્વલોકમાં થાય છે. કેમકે કેવિલ સમુદ્દાત સર્વ લાકમાં સંભવે છે. સ્વસ્થાનની અપેક્ષાએ લાકના અસ`ખ્યાતમાં ભાગમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત મનુષ્ય હાય છે ॥ ૧૬ ૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૧
૨૨૦