Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેઓને હંમેશા ત્રાસ પહોંચાડવામાં આવે છે–તેઓ આપસમાં પણ એક બીજાને સતત સતાવે છે અને પરમધામિક દેવ પણ તેઓને સતાવ્યા કરે છે. તે કારણે તેઓ નિરન્તર ઉદ્વિગ્ન થઈ રહે છે. સદૈવ ચાલુ રહેવાવાળા અને અત્યન્ત દુઃખમય નરકાગારના ભયને અનુભવ કર્યા કરે છે. જે ૧૦ છે
શબ્દાર્થ-(હિ of મતે ! પંખ્યમાં પુઢવી ને રૂચા પત્તાપmત્તા વાળા guત્તા) હે ભગવન! પંકપ્રભાના પર્યાય અને અપર્યાપ્ત નારકેના સ્થાન ક્યાં કયાં કહી છે? (હિ જે અંતે ! વંશqમાં પુવી જોયા વિનંતિ ?) હે ભગવન ! પંકપ્રભાન નારક ક્યાં રહે છે ? (ચમાં ! પંદqમાં પુઢવી વસુત્તજ્ઞોચાસસહસ વદીપ) હે ગૌતમ! એક લાખ વીસ હજાર જન મોટી પંકપ્રભાના (૩ િgiાં વોયસí) ઉપર એક હજાર જન (બોદિત્તા) અવગાહન કરીને (હિ રે વોચાસમાં વત્તા) નીચેના એક હજાર જન ત્યજીને (મ) મધમાં (બારસુત્તરે ગોચસચસ) એક લાખ અઢાર હજાર
જનમ (ત્થvi) અહીં (પંથમાં પુઢવી નેફયાનં) પંકપ્રભા પૃથ્વીના નારકોને (સિનિચાવાસસસસસા) દશ લાખ નારકાવાસ (અવંતીતિ ) છે એમ કહ્યું છે શેષ શબ્દાર્થ પૂર્વવત્ છે ૧૧ છે
ટીકાઈ–હવે પંકપ્રજાના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેના સ્થાન આદિની પ્રક્ષણ કરે છે.
શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો ભગવન! પર્યાપ્ત અને અપર્યાપ્ત પક પ્રભાના નારકોના સ્થાન ક્યાં કહેલાં છે ? આ પ્રશ્નને સ્પષ્ટ કરે છે ભગવન ! પંકપ્રભાને નરક કઈ જગ્યામાં રહે છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! પંકપ્રભા પૃથિવીની મેટાઈ એક લાખ અને વીસ હજાર એજનની છે. તેની ઉપર એક હજાર અને નીચે એક હજાર જન ભાગ ત્યજીને વચમાં જે એક લાખ અને અઢાર હજાર
જનનું સ્થાન છે, તેમાં પંકપ્રભાના નારકોના દશ લાખ નારકાવાસ છે. એવું મેં તથા અન્ય તીર્થકરોએ કહ્યું છે.
તે દશ લાખ નારકાવાસ અંદરથી ગોળાકાર છે, બહારથી ચરસ છે અને નીચે સુરમ નામના શસ્ત્રના સમાન તીણ અર્થાત્ અસ્ત્રા જેવા આકારવાળા છે. તેઓ સદેવ અન્ધકારથી આવૃત્ત રહે છે, ત્યાં ગ્રહ, ચન્દ્રમાં, સૂર્ય, નક્ષત્ર તારા આદિ તિષ્કાનો સંચાર છે નહિ. મેદ. ચબી. મવાદ, લેહી અને માંસના કી ચડથી તેને તલ ભાગ અનુલિપ્ત રહે છે, એથી તેઓ અપવિત્ર અને બીભત્સ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૧ ૨