Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકા –હવે નૈરિયક જીવાની પ્રરૂપણા કરે છે—
પ્રશ્ન-નારયિક કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્યા કે નૈયિક સાત પ્રકારના છે.
અત્રે નાયિકાના જે સાત ભેદ કહ્યા છે તેઓ પૃથ્વી ભેદે કરીને સમજ વાના છે. આમતે નૈયિકાના ઘણા ભેદ છે. પણ પૃથ્વી ભેદથી તેઓના સાત ભેદ મતાવે છે
વા, અને વૈડૂ મણિ આદિ રત્ના કહેવાય છે. પ્રભા અર્થાત્ સ્વરૂપ તાત્પ એ છે કે પ્રચુર અગર રત્નમયી પૃથ્વી જે તે રત્નપ્રભા કહેવાય છે. તેમાં ઉત્પન્ન થનારા અગર રહેનારા નારક જીવ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક કહેવાય છે. પત્થરના ભૂકા અથવા નાના કકડા, શક`રા કહેવાય છે તે જેમના સ્વરૂપ છે તે પૃથ્વી શરાપ્રભા અને તેમાં વસનારા નારક શ રા પ્રભા નારયિક કહેવાય છે. એજ પ્રકારે વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિક પંકપ્રભા પૃથ્વીના નૈરયિક, ધૂમપ્રભા પૃથ્વીના નારક, તમઃપ્રભા પૃથ્વીના નારક અને તમસ્તમપ્રભા પૃથ્વીના નારક સમજવા જોઇએ.
આ સાતે પ્રકારના નારક જીવ સક્ષેપે કરી એ પ્રકારના છે પર્યાપ્ત અને
અપર્યોસ.
હવે પ્રસ્તુતના ઉપસ’હાર કરે છે—આ નૈયિક જીવાની પ્રરૂપણા થઈ ! સૂ. ૨૯૫
શબ્દા—(સે હિં તે પવિયિતિરિયનોળિયા ?)તિય ચૈાનિક પંચેન્દ્રિય જીવ કેટલા પ્રકારના છે ? (ન્વિયિતિરિક્ષનોળિયા) પ ંચેન્દ્રિય તિય ચૈાનિક (તિવિજ્ઞા વળા) ત્રણ પ્રકારના કહ્યા છે (ત ના) તેએ આ પ્રકારે (નયપત્તિનિત્યતિલિનોળિયા) જલચર પંચેન્દ્રિય તિ ́ચ (થપંપિંતિવિજ્ઞોનિયા) સ્થલચર પંચેન્દ્રિય તિય ઇંચ અને (વચનિયિનોળિયા) ખેચર પંચેન્દ્રિય તિય ચ ધાનિક છે. ! સૂ. ૩૦ ॥
ટીકા-જે ક્રમે નામ ગણાવ્યા છે. તેજ ક્રમના અનુસાર હવે પંચેન્દ્રિય તિગ ચેાનિક જીવાની પ્રરૂપણા કરે છે
પ્રશ્ન એ છે કે પોંચેન્દ્રિય તિક્ ચે નિક જીવ કેટલા પ્રકારના કહ્યા છે શ્રીભગવાન ઉત્તર આપે છે—પંચેન્દ્રિય તિય ચ જીવ ત્રણ પ્રકારના કહેલા છે. તેઓ આ રીતે છે–(૧) જલચર પ ંચેન્દ્રિય તિર્થંક ચેાનિક (૨) સ્થલચર ૫ંચેન્દ્રિય તિર્થંક ચેાનિક (૩) અને ખેચર પચેન્દ્રિય તિક્ ચેાનિક,
જે તિયચા જળમા જન્મે છે અને રહે છે. તેઓ મત્સ્ય આદિજલ. ચર કહેવાય છે સ્થળ ઉપર વિચરણ કરનારા ગાય, ભેંસ, ઘેાડા વિગેરે સ્થલ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૨૩